________________
૨૫૪
કાશ્યપ સંહિતા સૂત્રસ્થાન ચારગણું ઘી અને ઘીથી ચારગણું પાણી એકત્ર છે અને જલદી ચાલવા માંડે છે. વળી આ કરી પકવેલું ઘી “અભયઘત” કહેવાય છે. | ધૃતનું સેવન કરવાથી પાંગળાં કે લૂલાં લંગડાં આ ઘીને ગ્યમાત્રામાં જે બાળક ચાટે તેને | બરાબર ચાલવા માંડે છે, મૂંગાં બોલવા પિશાચ, રાક્ષસ, યક્ષે કે માતૃકાઓ પીડા | માંડે છે, બહેરાં સાંભળવા માંડે છે અને કરી શકતાં નથી. ૩૧,૩૨
જડ કે મૂર્ખ પણ શાણાં બને છે. ૩૩-૩૫ - વિવરણ: અષ્ટાંગહૃદય-ઉત્તરતંત્રના ૧ લા |
બ્રાહ્મીવરસપકવ વૃત અધ્યાયમાં પણ આ અભયઘુતને આવો પાઠ લખે છે-“રાતીસિદ્ધાથવગારવાયુસર્વેઃ |
स्वरसस्याढके ब्राह्मया घृतप्रस्थं विपाचयेत्। सकणैः साधितं पीतं वाङ्मेधास्मृतिकृद्धृतम् ।
स (वत्सा)ऽजागोपयसामाढकाढकमावपेत् ॥३६॥
त्रिफलांऽशुमती द्राक्षा वचा कुष्ठं हरेणवः। . પાવક્ષોનું ભૂતોમાનિયામ્'-બ્રાહ્મી,
पिप्पलीपिप्पलीमूलचव्यचित्रकनागरम् ॥३७॥ સરસવ, વજ, ઉપલસરી, કઠ, સંધવ અને પીપર
त्वक्पत्रबालकोशीरचन्दनोत्पलपद्मकम् । એટલાંને સમભાગે લઈ તેમને કલેક બનાવી તે કકથી ચારગણું ઘી અને ઘીથી ચારગણું પાણી
शतावरी नागबला दन्ती पाठा प्रियङ्गका ॥३८॥ એકત્ર કરી પકવેલું આ “અભયવૃત” જે પીધું હોય
| देवदारु हरिद्रे द्वे जीवनीयश्च यो गणः । તે વાણી, મેધા’ નામની બુદ્ધિની ધારણ શક્તિ
વિરો મુમુહુર્નાતિ......... / રૂા. તથા સ્મરણશક્તિને વધારે છે. તેમ જ આયુષને હિતકારી, પાપને તથા રાક્ષસોનો નાશ કરનાર અને ભૂતજનિત ઉન્માદને પણ મટાડે છે. ૩૧ ૩૨ બ્રાહ્મીને સ્વરસ એક આદ્રક-૨૫૬ | બાળકોને માટે સંવર્ધન વૃત તોલા તૈયાર કરી તેમાં એક પ્રસ્થ-૬૪ खदिरः पृश्निपर्णी च स्यतृ(न्दनः) सैन्धवं बले।
તેલા ઘી અને એક એક આઢક ગાયનું જેવુતિ જાથ થાત્ તારો ગાઢ રૂરૂ તથા બકરીનું દૂધ નાખવું અને નીચે અર્ધબળ્યું વિત્ર તીર કૃતજી તા | દર્શાવેલ દ્રવ્યોનો કક નાખી તે ધી પકવવું; કૃતં સંવર્ધનં નામ હૈદ્ય મધુયુક્ત કા રૂકા | જેમ કે ત્રિફળા, અંશુમતી–મેટો સમેર, નિર્વિત્તેિ ફીત્ર સંસર્ષાશુ તિા | દ્રાક્ષ, વજ, કઠ, હરેણુ-રેણુકા નામનું
મૂતિના શુન્યને શુ મિઃ રૂપા | સુગંધી દ્રવ્ય, પીપર, ગંઠોડા, ચવક, ચિત્રક, - ખેર, નાને મેરો, સ્પન્દન-ટિંબરૂ કે | સુંઠ, તજ, તેજપત્ર, વાળો, ઉશીર નામે અજુન-આસુંદર, સિંધવ, બન્ને બલા તથા | સુગંધીવાળો, ધળું ચંદન, ઉત્પલ-નીલઅતિબલા નામની બે જાતની ખપાટ અને | કમળ, પદ્ધક કે લાલ કમળ, શતાવરી, નાગકેવુક અથવા કેમુક નામનું કંદશાક-એટલાને | બલા, દન્તી-નેપાળ, કાળીપાટ, પ્રિયંગુકાસમાન ભાગે લઈ અધકચરાં કરી તેમનો એક | ઘઉંલા, દેવદાર, હળદર અને દારુહળદર, આઢક-૨૫૬ તોલા પાણીમાં કવાથ બનાવવો. | જીવનીયગણ, વાવડિંગ, ગૂગળ તથા જાતિએ ક્વાથ એક ચતુર્ભાશ બાકી રહે ત્યારે તેમાં | જાવંતરી–એટલાં દ્રવ્યો સમાનભાગે લઈ અર્થે પ્રસ્થ-૩૨ તોલા ઘી અને ઘી જેટલું તેમને કહક નાખી ઘી પકવવું. આ બ્રાહ્મી દૂધ મિશ્ર કરી પકવવું. પ્રવાહી બળી જતાં પક્વ ઘીનો ચાટણ તરીકે પ્રયોગ કરવાથી પક્વ થયેલું એ ધી “સંવર્ધન ઘત” નામે ઉપરના સંવર્ધન વૃતના જેવો જ ફાયદો કહેવાય છે. આ ઘી મધની સાથે બાળકને | કરે છે. ૩૬-૩૯ ચટાડવાથી તે સર્વ રેગથી રહિત થઈ | વિવરણ: અહીં જણાવેલ આ બ્રાહ્મીએકદમ વધવા માંડે છે, સરકવા-ખસવા માંડે | સ્વરસમાં પકવાતા કૃતના પાઠમાં છે જે જીવનીય