________________
રાગાધ્યાય-અધ્યાય ૨૭મા
૬૦
માણસનું રુધિર પણ પ્રકુપિત થાય છે. તેથી જ પ્રાચીન શાસ્ત્રોમાં પિત્તને રુધિરના એક મળ માનવામાં આવ્યા છે. આ સંબધે સુશ્રુતે પણ સ્ત્રસ્થાનના ૪૬ મા અધ્યાયમાં કહ્યું છે કે, ‘ : पित्तं मलः खेषु स्वेदः स्यान्नखरोम च । नेत्रविट् રવક્ષુ ચ સ્નેહો ધાતુનાં મો માઃ ।' શરીરમાં જે ક* છે તે રસને મળ છે; જે પિત્ત છે તે રુધિરતેા મળ છે; નાક, કાન તથા મુખ વગેરે સ્રોતમાં જે મેલ થાય છે, તે માંસને મેલ છે; જે પરસેવા થાય છે તે મેદને મેલ છે; નખ તથા જે વાંટાં છે તે હાડકાંઓનેા મેલ છે; આંખના ચીપડા તથા ચામડીની ઉપર જે સ્નેહ હાય છે તે માને મેલ છે. એમ રસ આદિ ધાતુએના મેલ અનુક્રમે કહ્યા છે. (શરીરમાં જે વી છે તે તેા હજારવાર ગાઢેલા સુવર્ણ જેવું નિળ છે, તેથી તેને મેલ હેાઈ શકે જ નહિ; છતાં કેટલાક વિદ્યાને આમ કહે છે કે જે પુરુષના વૃષણા ખેંચી કાઢવામાં આવે છે, તેની મૂછ વગેરેના વાળ ખરી પડે છે. તે ઉપરથી સાબિત થાય છે કે મૂછ વગેરેના વાળ એ વીના મેલરૂપે હેાવા જોઈ એ; પણ ડહુણ્ વગેરે ટીકાકારા એ માન્યતાનું ખંડન કરે છે. ) અહીં મૂળમાં કહ્યા પ્રમાણે પિત્તનેા તથા રુધિરને પરસ્પર નજીકના સંબંધ છે. એ જ કારણે પિત્તને કાપાવનારાં સફળ કરવા ઈચ્છતા શ્રેષ્ઠ વૈધે તે મૂળ પ્રકૃતિ થાય છે. આ સંબંધે સુશ્રુતે પણ કારણેાથી જ રક્ત પણ
ઉપર જણાવેલ રાગને વૈદ્યો ઉપદ્રવ કહે છે; જેમ જવરમાં અતીસાર-ઝાડા થઈ જાય, તેને ઉપદ્રવ કહેવામાં આવે છે. તે ઉપદ્રવાની ચિકિત્સા તથા ઉત્પત્તિ ખાખત કેટલાક આચાર્ચે કહે છે કે-ઉપદ્રવાની ચિકિત્સા પહેલી ન કરવી, એમ કશ્યપ કહે છે. એટલે જે મૂળ રાગ હોય તેની ચિકિત્સા પહેલાં કરવી અને તે રાગની પાછળ થયેલા ઉપદ્રવરૂપ રાગની ચિકિત્સા તેની પછીથી કરવી જોઈએ. કેટલાક આચાર્યોં આમ કહે છે કે એ બન્નેમાં એટલે કે પ્રથમના મૂળ વ્યાધિમાં તથા તેની પાછળ થયેલા ઉપદ્રવરૂપ રાગમાં તે અત્રેની શાંતિ માટે જે પાન, ભાજન તથા ઔષધ ચેાગ્ય હોય તેની ચાજના એકી વખતે કરવી જોઈએ, જેથી તે બન્ને રાગો વધે જ નહિ; અથવા પેાતાની ચિકિત્સાને
|
વ્યાધિના ઉપદ્રવનાં પાતપાતાનાં લક્ષણેાથી જે રાગને વધારે તીવ્ર જુએ, તેની જ ચિકિત્સા પહેલાં શરૂ કરવી. ૫૮-૬૦ પિત્તજ તથા રક્તજ રાગનાં એક જ નિાન યો હેતુઃ પિત્તોશાળાં રત્નજ્ઞાનાંસ વ તુ ॥૬॥ શોણિત કુપિત નનું ૢિજ્ઞાતિ વઘુમિનુંલ દ॥
પિત્તના રાગોમાં જે નિદાના હાય તે જ નિદાના રક્તજ રાગોનાં પણ હાય છે. કાપેલુ. રુધિર જ અનેક પ્રકારે પ્રાણી. તે પીડે છે. ૬૧,૬૨
સૂત્રસ્થાનના ૨૧ મા અધ્યાયમાં કહ્યું છે કે, ' वित्तप्रकोपणैरेव चाभीक्ष्णं द्रवस्निग्धगुरुभिराहारैर्दिवास्वप्नक्रोधानलातपश्रमाभिघाता जीर्णविरुद्धाध्यशनादिभिવિરોધ પ્રશ્નોવમાવયતે' પિત્તને કાપાવનારા પદાર્થોનું જ નિર ંતર સેવન કરવાથી તેમ જ પ્રવાહી, સ્નિગ્ધ તથા ભારે ખોરાકાનુ વધુ સેવન કરવાથી, દિવસની નિદ્રાથી, ક્રોધથી, અગ્નિથી, તડકાથી, શ્રમથી, અભિધાતથી, અજીણું થી, વિરુદ્ધ ભાજન કરવાથી, ખૂબ વધારે ભાજન કરવાથી અને તેવા જ ખીજા પ્રકારાથી રુધિરના વિકાર થાય છે. તેમ જ વાયુથી બગડેલું લેાહી વાયુના પ્રાપના સમયે કાપે છે, પિત્તથી બગડેલું લેાહી પિત્તના પ્રદેાપ સમયે કાપે છે અને કફના પ્રાપથી બગડેલું લેહી કફના પ્રદેાપ સમયે બગડે છે. ૬૧,૬૨
उपद्रवाणामित्येके पूर्व नेत्याह कश्यपः । उभयत्रैव यद्युक्तं पानभोजनभेषजम् ॥ ५९ ॥ शान्तये तत् प्रयुञ्जीत न वर्धेते तथा ह्युभौ । યં વા તીવ્રતર પચેર્ ધિ વિદ્વાન સ્વરુક્ષનૈઃ तमेवोपक्रमेतादौ सिद्धिकामो भिषग्वरः ।
૩૩૭
ww
વિવરણ : અહીં આમ કહેવા માગે છે કે જે કારણેાથી પિત્ત પ્રકુપિત થાય છે, તે જ કારણથી |
કા. ૨૨