________________
લક્ષણાધ્યાય-અધ્યાય ૨૮ માં
૩૪૫
પુષ્કળ વાળવાળી હોય તે અધમ ગણાય ! વ્રણરહિત હોય તો તે પ્રશંસાપાત્ર ગણાય છે. જેના બન્ને બાહુ અનુક્રમે પુષ્ટ હોય;] છે. જે સ્ત્રી કે પુરુષો મદેન્મત્ત હાથી, ગૂઢ હોય અને લાંબા હોઈ છેક ઢીંચણ બળદ, સિંહ, વાઘ અને હંસના જેવી સુધી પહોંચતા હોય તે વખણાય છે. જેનું | ચાલવાળાં હોય તે અધિપતિઓ થાય છે આયુષ લાંબું હોય તેના બે બાહુ શિરા- | એટલે કે અમુક ધન આદિના સ્વામીઓથી છવાયેલા હોય અને જેમના બન્ને પણાને પ્રાપ્ત કરે છે. જે સ્ત્રી કે પુરુષોની બહુ રુવાંટાંથી છવાયેલા હોય તેમને ઘણી | ચાલ શાંત અથવા ખૂબ ધીમી હોય તેઓ પ્રજા થાય છે. જેના બાહુ શિરાથી રહિત | પણ ધન્ય હાઈ ધનને લાયક અથવા ધન્યહેય તેમને ત્યાં પ્રજા થતી નથી; તેમ જ | વાદપાત્ર થાય છે. જે સ્ત્રી કે પુરુષે જેના બન્ને બાહુ ત્રાંસી શિરાઓવાળા હોય ! ચપળ ગતિવાળા હોય તેઓ ચંચળ સુખતેઓ મુશ્કેલીએ જીવન ગાળે છે; ઘણા | દુઃખને પામનાર થાય છે; પરંતુ જેઓ તલવાળા હોય તેમને સંન્યાસ લેવો પડે | વાંકીચૂકી ગતિવાળાં હોય છે તેઓ અધન્ય છે અને બાહુમાં મસાની નિશાનીઓ હેય | હેઈ ધન આદિને પ્રાપ્ત કરવા એગ્ય ગણાતાં તે કજિયા કરે છે. પુરુષના હાથનાં બને | નથી. જેઓ ઠેર ખાતા ચાલતા હોય કાંડાં જાડાં હોય અને સ્ત્રીના હાથનાં બન્ને | અને શરીરે ચિરાયેલા હોય તેઓ અપ્રશસ્ત કાંડાં પાતળાં હેય તે ઉત્તમ ગણાય છે. | હેઈને વખણાયેલા નથી. વળી જેનું સ્ત્રી કે પુરુષનાં બન્ને કાંડાની ઉપર જવની શરીર ઘણું ગૌરવર્ણ, ઘણું કાળું, ત્રણ પંક્તિઓ ત્રુટક ન હોય તે ઉત્તમ ઘણું જ લાંબું, ખૂબ જ ટૂંકું, ખૂબ ગણાય છે. તે ત્રણ પંક્તિઓમાંની પહેલી | પાતળું, ખૂબ જાડું, અતિશય વાંટાવાળું પંક્તિ ધન આપનારી થાય છે, બીજી પંક્તિ કે રુવાંટાં વિનાનું, ઘણું જ કોમળ તેમ જ મુખ્ય ગણાય છે અને ત્રીજી પંક્તિ પ્રજા | ઘણું કઠણ હોય તે નિદિંત છે. તેમ જ જે તથા આયુષને વધારનારી ગણાય છે. એ | બાળકોનો રોષ, રુદન, નિદ્રા, જાગવું, ક્રોધ, બધીયે પંક્તિઓ ત્રુટક ન હોય અને રિનગ્ધ | હર્ષ, મળમૂત્રનો ત્યાગ, આહાર આદિનું હોય તથા સ્પષ્ટ તેમ જ ઊંડી હોય તો |
ગ્રહણ, પાચન, સ્થિરતા અને ગંભીરતા અધિપતિપણું પામે છે. કેઈ રાજર્ષિ હોય |
' હાય | એ ગુણો ચગ્ય પ્રમાણમાં કે અધિક હોય તેને હાથનાં કાંડાં ઉપર જવની ચાર |
તે તેઓ વખણાય છે. પંક્તિઓ હોય છે. જે માણસના હાથના કાંડા પર જવની છ પંક્તિઓ હોય તો તે સે
વિવરણ: ચરકે શારીરસ્થાનના ૮મા અધ્યાયપુત્રોનો પિતા થાય છે; અને જેના હાથના
માં લાંબા આયુષવાળાં બાળકોનાં લક્ષણો આમ લખ્યાં કાંડા પર જવની સાત પંક્તિઓ હોય તે | છે. તત્રમા ન્યાયુષ્ણતાં મારાળ ક્ષાનિ અવન્તિા તથાદેવોના સમૂહની જાતિમાંથી જન્મેલો સમજાય !
एकैकजा मृदयोऽल्याः स्निग्धाः सुवद्धमूला: कृष्णाः છે. એકંદરે જેના હાથના કાંડા પર એક પણ
केशाः प्रशस्यन्ते, स्थिरा बहला त्वक, प्रकृत्याकृतिसु. એકધારી, ત્રુટક ન હોય એવી જવની પંક્તિ
संपन्नमीषत्वमाणातिवृत्तमनुरूपमातपत्रोपमं शिरः, व्यूढं
दृढं समं सुश्लिष्टशङ्खसन्ध्यूर्ध्वव्यञ्जनमुपचितं वलिनमर्ध. હોય તે તે સુખકારક થાય છે. સ્ત્રીઓના
चन्द्राकृतिललाटं, बहलौ विपुलसमपीठौ समौ नीचर्वृद्धौ વાળ ઘણું લાંબા તથા ઘણા ટૂંકા હોય તો
पृष्ठतोऽवनती सुश्लिष्टकर्णपुत्रको महाच्छिद्रौ की, ईषत्प्रતે નિદિત ગણાય છે. કેશની ભૂમિ, વાળનાં | વન્યાવસતે સમે સહતે મયી મુવી, સમે મામૂળ સ્નિગ્ધ, રાતા રંગનાં અને નિર્મળ ! દિતને રામાનવિમા વતી તેનસોવ જ્ઞાન