________________
લક્ષણાધ્યાય-અધ્યાય ૨૮ મો
૩૪૩
કેડને આગલે ભાગ છાતી જે પળે | અવાજ વગરનું હોય તે મૂત્ર ઉત્તમ ગણાતું હોય તે વખણાય છે; અને જે કુમારના | નથી. વળી જે કન્યાઓનું મૂત્ર ફેલાયેલું છાતી અતિશય વિશાળ હોય તે જ વખણાય | નીકળે અથવા જે બાળકનું મૂત્ર પણ તેવું જ છે. કુમારીઓનું વિશાળ જઘન હોય તે ઉત્તમ | ફેલાયેલું નીકળે છે તે સંતાનહીન રહે છે. ગણાય છે; અને બન્ને મધ્યમ હોય તો ઉત્તમ | જે કન્યાની યોનિ ગાડાના જેવી આકૃતિવાળી ગણાતા નથી. ગૌરવર્ણ બાળકના બે વૃષણ હોય તે સંતાનને આપે છે. પુષ્ટ હોય તે ખૂબ લાંબા અને મોટા હોય છે; પરંતુ | સૌભાગ્યદાયક છે; પણ લાંબી હોય તે તે કાળા રંગના બાળકના કાળા હોય છે; લાલ સંતાનની નાશક છે. જે ગોળ હોય તે રંગના બાળકના ધળા હોય છે, અને વ્યભિચાર કરાવનાર સમજાય છે અને શ્યામ રંગના પુરુષના પણ શ્યામ હોય | ઉપસેલી હોય તે સંતાનરહિતપણું સૂચવે છે. જે પુરુષનાં બે વૃષણ લાલ રંગનાં છે. સેય જેવા સાંકડા મોઢાવાળી દુર્ભાગીપણું અને રુવાંટીવાળાં હોય તે મધ્યમ ગણાય | જણાવે છે. પહોળી, સાંકડી કે સૂકાયેલી; છે. પરંતુ જેના બન્ને વૃષણે પુષ્ટ હોય તેવું લાંબી, વાંકીચૂંકી કે ઊંચીનીચી અને વખણાય છે. બે વૃષણે પુષ્ટ ન હોય | ચિહ્નથી રહિત હોય તે લેશ આપનાર તે દુર્ભાગીપણું, પુરુષત્વની હાનિ તથા થાય છે. જે વચ્ચેથી જાડી હોય તે કન્યાને ઓછી પ્રજાનું સૂચક છે. જેનું આયુષ ઉત્પન્ન કરનારી અને ઊંચાઈવાળી, સુંદર ઘણું ઓછું હોય તેના બન્ને વૃષણ અને માંસથી ભરાવદાર હોય તે પુત્રને જન્મ ખૂબ નાના હોય છે, અને તેવા ખૂબ નાના | આપનારી થાય છે. કોઈ પણ નિશાનીવાળી વૃષણે દુઃખ ઉપજાવનાર થાય છે, એમ નિ ઉત્તમ, ઘણું રુવાટાંવાળી ચેનિ કેટલાક વિદ્વાન કહે છે. જેમના બન્ને વૈધવ્યસૂચક, નિશાની વગરની અપયશદાયક, વૃષણ બળદ, ગધેડો, બેકડો તથા ઘેટાના મસના ચિહ્નવાળી તથા મેદવાળી જેનિ વૃષણના જેવી આકૃતિવાળા હોય તેમને | વ્યભિચાર કરાવનારી અથવા સાધ્વીની દીક્ષા ઉત્તમ ભાગ્યવાન તથા લાંબા આયુષવાળા આપનારી થાય છે. તે જ પ્રમાણે જે જાણવા જોઈએ. પુરુષનું પ્રજનન-ચિહન નિની સ્વાંટાંની પંક્તિ બન્ને બાજુ થઈને લાંબું, ઊચું, મેટું, લાલ રંગના ગોળ મણિ- મધ્યભાગમાં આવી હોય અને અતિશય વાળું મોટા કેશવાળું, મેટા સોતવાળું હોય તે ઘાટી ન હોય તે વખણાય છે. અને ઘટ્ટ ઉત્તમ ગણાય છે; પરંતુ જેનું લિંગ પાતળું – હોય તે વિધવાપણું આપે છે, તેમ જ નાનું, લટકતું, કોશ વિનાનું, ધાળા તથા અત્યંત જાડી અને ઘટ્ટ વાંટાવાળી હોય તે કાળાશયુક્ત સ્રાવવાળું અને ડાબી બાજુ વ્યભિચારપણું કરાવનાર થાય છે. રુવાંટાની વળેલું હોય તે ઉત્તમ ગણાતું નથી. જેનું પક્તિ નીચેના ભાગમાં ઉત્પન્ન થઈ હોય મૂત્ર ત્રુટક ધારવાળું ન હોય, પાતળું ન તે દુર્ભાગીપણું સૂચવે છે અને નાભિને હોય, પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળતું એાળગીને રહેતી હોય તો તે અધમપણું હોય અને સીધા વેગવાળું હોય તે સૂચવે છે. જેની બન્ને કૃખ ખૂબ ઉન્નત વખણાય છે. પણ તેથી જે વિપરીત હોય તે વખણાય છે; અને સ્વાંટાવાળી
ઈ અતિશય ગંધાતું, વેદના સહિત, હોય તો દીક્ષા અપાવનાર અને શિરાઓથી અતિશય ગરમ, બદલાયેલા રંગવાળું, કઈ | વ્યાપ્ત હોય તે ખરાબ ભેજન મળે છે. ખૂબ પણ નિમિત્ત અને સમય વિનાનું તથા | ખાડાવાળી હોય તે દરિદ્રપણું; એક સરખી