________________
કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન
- જે દાંત જન્મથી ચોથા મહિને નિષિક્ત છે. એકંદર અહીં જણાવેલી બાબત ઉપરાંત વધુ થયા હોય એટલે કે પેઢામાં ઊડેથી ઊગવા | આમ પણ સમજવાનું છે કે બાળકને પહેલા દાંત લાગ્યા હોય તે દુર્બળ હોય છે; એકદમ
આવવા લાગે છે ત્યારે તેમને અનેક પ્રકારના ઘસારો પામવાના સ્વભાવવાળા અને ઘણા
રોગો પણ લાગુ થાય છે. આયુર્વેદના ગ્રંથમાં રોગથી યુક્ત થાય છે. પાંચમા મહિને
આ સંબંધે આમ લખેલું જોવા મળે છે?
'पृष्ठभङ्गे बिडालानां बर्हिणां शिखरोदगमे । दन्तोद्भेदे આવવા શરૂ થયેલા દાંત (પરુ વગેરે) ઝર્યા !
જ વાઢાનાં ન હિ વિન્ન દૂયતે | ”-બિલાડાની કરવાના સ્વભાવવાળા, ખૂબ અંબાઈ જનારા
પીઠ ભાંગી પડે ત્યારે અને મોરપક્ષીઓને માથા તથા ઘણા રોગોથી યુક્ત થાય છે. છઠ્ઠી
ઉપર કલગી બહાર નીકળે ત્યારે તથા નાના મહિનામાં ઊંડેથી આવવા શરૂ થયેલા
બાળકને જ્યારે દાંત આવે છે ત્યારે કોઈ પણ દાંત પ્રતીપ-વાંકાચૂકા, મેલને ગ્રહણ કરનારા
દુઃખ અથવા રોગ ન થાય એમ બનતું નથી– હોઈ મેલા રંગે ફીકા અને “ઘુણ” નામના
એકંદર તે સમયે બાળકને ઘણા રોગો લાગુ કીડા જેવા કે કીડાએ જાણે ખાધા હોય થાય છે. કોઈ બાળકને તાવ લાગુ થાય છે. કેઈન તેવા થાય છે. સાતમા મહિને નિષિક્ત
ઊલટી થવા લાગે છે. કોઈને વધુ પડતા ઝાડા અથવા આવવા શરૂ થયેલા દાંત બે પડ
થવા માંડે છે. કોઈને ઉધરસ આવવા માંડે છે. વાળા, ખરી પડવાના સ્વભાવવાળા, રેખા | કઈ બાળકને આંચકી આવવી લાગુ થાય છે અને વાળા, ખંડિત, રૂક્ષ, વિષમ-ઊંચાનીચા અને | કઈ બાળકને દાંત આવતી વેળા ખૂજલી કે ચેળ ઊંચે ગયેલા હોય છે; પરંતુ આઠમા મહિને આવે છે. આવવા શરૂ થયેલા દાંત સર્વગુણોથી યુક્ત થાય | દાંત આવવાના હેય ત્યારે પૂર્વરૂપ તરીકે છે. એમ દાંતનું પૂર્ણપણું, એકસરખાપણું | બાળકના મેઢામાંથી લાળો કરવા માંડે છે, પેઢાં ઘટ્ટપણું, ધોળાપણું, સિનગ્ધપણું, લીલાપણું| સૂજેલાં જણાય છે, પેઢામાં વેદના થાય છે અને નિર્મળપણું, નીરોગીપણું, આગલા ભાગમાં | કોઈ પણ વસ્તુને કાપવાની તેને ઇચ્છા થાય છે. કંઈક ઊંચાપણું તેમ જ દાંતનાં બંધન- | એવા ઉપદ્રવો દાંત આવતી વેળા જે થાય છે, પેઢાંનું એકસરખાપણું, રાતાપણું, સ્નિગ્ધપણું | તેમનું જે પ્રબલ સ્વરૂપ ન હોય તો તેમની અને મોટાં ઘટ્ટ સ્થિર મૂળપણું જે હોય તે | કઈ ખાસ ચિકિત્સા કરવાની જરૂર હતી નથી; દંતસંપતુ ” એટલે કે દાંતની શ્રેષ્ઠતા કહેવાય | કારણ કે દાંત નીકળતી વેળા થતા બાળકોના તે છે; પણ દાંતની સંખ્યામાં એાછાપણું,
તે ઉપદ્રવો તે બધા દાંત આવ્યા પછી આપોદાંતની ઉગ્રતા, એકદમ વધુ ધોળાપણું |
આપ જ શમી જાય છે. આ સંબંધે આમ એકદમ કાળાશ અને પેઢાંનું એકદમ ગીચ |
કહેવાયું છે કે “ન્તોષ રોષ ન વાસ્મૃતિમત્રતા
સ્વયમેવોપરાન્તિ નાતત્તથ જવાઃ || ”—બાળકને પણું જે હોય તેને ઋષિઓ નિંદિત કહે છે. |
દાંત નીકળતી વેળા જે જે રોગ થાય છે, વળી દાંતનાં પેઢાંઓમાં જે લેહી હોય છે,
તેમને મટાડવા માટે ઔષધીય ઉપચારો કરી તે ગર્ભની અંદર સ્વભાવથી જે સીંચાયું હોય તે જ રહેલું હોઈ જન્મ થયા પછી |
બાળકને વધુ હેરાન કરવું ન જોઈએ; કારણ કે
દાંત નીકળતી વેળા થયેલા રાગો તે બધા દાંત એકસરખી રીતે વૃદ્ધિ પામતા માણસમાં
આવી જાય ત્યારે આપોઆપ જ શાંત થઈ જાય તે જ લોહી અનુક્રમે વધ્યા કરે છે. ૮ | છે.” છતાં દાંત આવતી વેળા થતા ઉપદ્ર જે
વિવરણ: આ ૮ મા સૂત્રમાં છેલ્લે ગ્રંથ વધુ ગંભીર હોય તે તેને શાંત કરવા માટેના ખંડિત અવસ્થામાં મળે છે. તેથી જે કંઈ મળે | ઉપાય અવશ્ય કરવા જોઈએ. વધુ કાળજી એ છે. તેમાં યથાસંભવ પૂર્તિ કરી લેવી, એ જરૂરી રાખવાની કે દાંત આવતી વેળા બાળકને ઝાડાની