________________
300
કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન
અવગા
તથા એમાંના કાઈ પણ પ્રાણીના માંસથી (૫કવી) તૈયાર કરેલ પ્રવાહી દ્વારા હવેદ આપવા જોઈ એ. ૪૪ વિવરણ : આ શ્લોક વચ્ચેથી ખ'ડિત મળે છે, તેથી આનેા અભિપ્રાય શું છે એ કહેવુ કઠિન છે; તેાયે આ સ્વાધ્યાયમાં આ શ્લેાક મળે છે તે ઉપરથી અને આઠ પ્રકારના સ્વ પ્રથમ
.
|
|
ગણી બતાવ્યા છે તે ઉપરથી આમાં અવગાહ-ધાન્યાવૃતવનામૂત્રેાયેત્ ' દ્રવસ્વેદ તેા વાયુનાશક વેદ જણાવ્યા હોય એમ લાગે છે. અવગાહ- દ્રવ્યાના ક્વાથથી ભરેલા કડાયામાં કે }ાઠીમાં રાગીને સ્વેદ લેવાના પ્રકાર આ હાય છે કે ડાઈ ટખ બેસાડી સ્વેદ અપાય તે સમજાય છે. પણ સુશ્રુતે વગેરેમાં અવગાહર્વેદ લેવાનાં દ્રવ્યોથી પકવેલ આ પ્રવાહી ભરીને તેમાં બેસીને જે સ્વેદ લેવાય તે • અવગાહર્વેદ કહેવાય છે; ચરકે સૂત્રસ્થાનના ૧૪ મા અધ્યાયમાં ૩૩ મા શ્લેાકમાં ‘નાડીસ્વેદ' કહ્યા પછી અવગાહવેદના પ્રકાર આમ છેકે, ‘ડ્સ વ્ ત્ર નિયૂહાઃ પ્રયોયા નજોકે स्वेदनार्थं घृतक्षीरतैलकोष्ठांश्च कारयेत् ॥ ' આ શ્લેાકની ઉપર ત્યાં ચરકે જે ત્રણ નાડીસ્વેદેશ માટેના ઉકાળા કહ્યા છે, તેમને જ પાણીની ક્રાઠીમાં કે ટખમાં ભરી સ્વેદન માટે તેમના પ્રયોગ કરવા જોઈએ; અને એ જ પ્રમાણે ઔષધપત્ર ઘીનાં, દૂધનાં તથા તેલના કાઠા કે મેટાં ટબ વગેરે પાત્રા ભરી તેમાં બેસી તે દ્વારા અવગાહનસ્વદા આપવાની ગાઠવણુ (વૈઘે ) કરાવવી; અર્થાત્ ત્યાં ચરક ગ્રંથમાં સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયના ૨૮ થી ૩૨ શ્લોક સુધીમાં કહેલ ગ્રામ્ય, આનૂપમાંસ આદિ તેમ જ વરુણ, વાયવરણા વગેરે તથા ભૂતીક આદિ દ્રવ્યોના ક્વાથથી તેમ જ ઘી દૂધ અને તેલથી ટબ ભરીને અવગાહસ્વેદ લેવા જોઈ એ. તેમ જ એ ચરકમાં જ ત્યાં સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયમાં ૪૪મા સૂત્રમાં અવગાહ સ્વેદની વિધિ આમ કહેલ છે કે ' વાતહરોવવાयक्षीरतैलघृतपिशितखोष्णसालिलकोष्ठकावगाहस्तु यथोक्त શ્ર્વ અવાહ: ' વાયુને નાશ કરનારાં દ્રવ્યોના ગરમ ક્વાથ, દૂધ, તેલ, ઘી, માંસનેા રસ અને ગરમ પાણીથી ભરેલી કાઠી કે ટબમાં અવગાહન કરવુ એટલે કે તેની વિવરણ : જો કે અહીં શરૂઆતને ભાગ વચ્ચે બેસી જવું અને તેની ખાફ્ લેવી. તે જ ખડિત છે, તેથી આ કયા વિષયને દર્શાવતા ઉપર જણાવ્યા પ્રમાણેના અવગાહર્વેદ સમજવા. અધ્યાય છે એમ કહેવું મુશ્કેલ છે, પણ ચરકમાં અષ્ટાંગસ’ગ્રહના સૂત્રસ્થાનના ૨૬મા અધ્યાયમાં સૂત્રસ્થાનના સ્નેહાધ્યાય તથા સ્વાધ્યાય કહ્યા પશુ આ સંબ ંધે આમ કહ્યું છે કે' · તૈરેવાદ્ધિઃ | પછી ૧૫ મે ‘ ઉપકલ્પનીય ' અધ્યાય કહ્યો છે, તે
અવગાહર્વેદને જવવેદ કહ્યો છે. વળી ચરકે સૂત્રસ્થાનના ૧૪મા અધ્યાયમાં ૪૩મા સૂત્રમાં પરિષેકસ્વેદ પણ આમ લખ્યો છે કે, ‘વાતિોત્તરવાતિાનાં પુનર્મૂજારીનાનુબવાથ: સુલોઃ ચુમ્મીર્વğષ્ટિાઃ नाडीर्वा पूरयित्वा यथार्हसिद्धस्नेहाभ्यक्तगात्रं वस्त्राच्छन्नं ઉવેન્વયેતિતિ નિષેષ્ઠઃ ' કેવળ વાતપ્રધાન દ્રવ્યાનાં કે પ્રબળ વાયુનાશક અથવા ત્રણે દોષોને નાથ કરનાર દ્રવ્યાનાં મૂળિયાં વગેરેના સહેવાય તેવા ગરમ ઉત્કૃષ્ટ કવાથાથી મેાટી કાઠીએ કે નાના ઘડા કે જેમાં જાળીમાં નાળચાં જોમાં હાય; એવા નાના ઘડા કે ઝારી ભરી (વાંસ કે બરૂ વગેરેની ) માટી નળીઓને પેલી કાઠીઓમાં જોડી યથાયવ્ય તૈયાર કરેલા સ્નેહાથી જેના શરીર પર સારી રીતે માલિસ કર્યું. હાય અને વસ્ત્ર એઢાડયુ હૈાય એવા માણુસની ઉપર નળીએ દ્વારા સિચન કરવું ( અને તે દ્વારા સ્વેદ આપવા) એ પરિષેક સ્વેદ કહેવાય છે.’ ૪૪ ઇતિ શ્રીકારયપસહિતા ‘સ્વેકાધ્યાય ’ નામના ૨૩ મે અધ્યાય સમાસ
ઉપકલ્પનીય–અધ્યાય ૨૪મા
..મેરું ત્રિશિત્સિતમ્ ।
પૂર્વી મહતિ જ્યારે મુન્દ્રે દ્રોળ્યાં વાવાહયેત્ ' તે જ ગરમ કવાથજળથી ભરેલા મેાટા કડાયામાં-કુંડામાં કે કાઠીમાં રાગીને બેસાડી ‘અવગાહરવેદ’અપાવવે’ સુશ્રુતે ચિકિત્સાસ્થાનના ૩૨ મા અધ્યાયમાં આ અવગાહર્વેદને જ દ્રવર્વેદના રૂપમાં આમ વર્ણ વ્યા છે કે, ‘વશ્વેતુ વાતદ્રવ્યવાથપૂળોષ્ઠ દે द्रोण्यां वावगाह्य स्वेदयेत् एवं पयोमांसरसयूषतेल
यो
... I
...II