________________
કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન
૩૨૨
‘ચિકિત્સા ’કહેવાય છે. આ જ આશયને મનમાં રાખી અહી આ ૨૬મા અધ્યાયનું ‘ચિકિત્સાસ ંપદી’ એવું સાર્થક નામ રાખ્યું છે, ’
ઇતિ શ્રીકાશ્યપસંહિતામાં ચિકિત્સાસ’પદીય ’ નામના ૨૬મા અધ્યાય - સમાપ્ત
ગાધ્યાય : અધ્યાય ૨૭ મે अथातो रोगाध्यायं व्याख्यास्यामः ॥ १॥ इति ह स्माह भगवान् कश्यपः ॥ २ ॥
હવે અહીંથી અમે રાગાધ્યાય કહીએ છીએ, એમ ભગવાન કશ્યપે કહ્યું હતું. ૧,૨ રાગાની સંખ્યા પરત્વે જુદા જુદા મતા
एको रोगो रुजाकरणसामान्यादिति भार्गवः
પ્રતિ, ઢૌ ોની નિમશ્રાનનુશ્રુતિ વાિિવ થો રોળઃ લાયાવ્યાસ ધ્વા કૃતિ શાકયન, चत्वारो रोगा आगन्तुवातपित्तकफजा इति
જળો મકાન, પશ્ચ તેમાં આળસુવાતપિત્તત્રિોત્રના કૃતિ વારવાદો રાöિ:, વટ્રોના षड्रसत्वादन्नपानस्येत्यृषिषन्द्रयः (?); सप्त रोगा વાતચેનિત્રિોત્રના તિ વિષ્ણાત, અ” રોના વાતાઘે દ્ઘિત્રિયોષા સુનિમિત્તા કૃતિ वैदेहो निमिः, अपरिसङ्ख्येयाः समहीनाधिकदोषमेदादिति वृद्धजीवकः, एवमनवस्थानमुपलभ्याह મળવાનુ થજો ઢાયેય હજુ તેનો નિશ્ચારાતુશ્ર્વ, તાવને વિસ્તરવિતિ ॥ ૨ ॥
ઉત્તમ બુદ્ધિવાળા ભાવ આચાય કહે છે કે પીડા કરવી એ બધા રાગાની એક સરખી ક્રિયા છે. તેથી દરેક રાગ રાગ તરીકે તેા એક જ છે; તે સામે વાઈંવિદ આચાય કહે છે કે નિજ અને આગન્તુ-એમ એ પ્રકારના હેાવાથી રાગે એ છે. તે સામે કાંકાયન' નામના આચાર્ય કહે છે કે, સાધ્યું, યાપ્ય તથા અસાધ્ય-એમ પ્રત્યેક રાગ ત્રણ પ્રકારના હેાય છે. તેથી રાગેાની સંખ્યા ત્રણ ગણાય છે. તે સામે ‘ કૃષ્ણ ભારદ્વાજ’ નામના આચાય કહે છે કે, આગન્તુ, વાતજ, પિત્તજ અને કફજ એમ રાગેા ચાર પ્રકારના હોઈ
/
તેમની સંખ્યા ચારની છે. દારુવાહ રાજિષ કહે છે કે આગન્તુજ, વાતજ, પિત્તજ, કૅજ અને ત્રિદોષજ-એમ રાગેા પાંચ પ્રકારના છે. ઋષિ ષભ્ય કહે છે કે દરેક ખારાકપાણીમાં છ રસા રહેલા હાય છે, તેથી રાગેાની સંખ્યા પણ છની હાવી જોઈ એ. તે સામે ‘હિરણ્યાક્ષ’નામના આચાય એમ કહે છે કે વાતાદિ એક એક દાષથી થતા ત્રણ પ્રકારના રાગેા–વાતજ, પિત્ત અને કફજ; તેમ જ બબ્બે દોષથી થતા-વાતયૈત્તિક, વાતલૈષ્મિક અને પિત્તલૈષ્મિક-એ ત્રણ મળી છ રાગેા અને સાતમા ત્રિદોષજએક રાગ મળી રાગેાની સંખ્યા સાતની થાય છે. તે સામે વૈદેહ નિમિ આચાય
કહે છે કે વાતાદિ એક એક દોષજ ત્રણ, મળ્યે દોષજ ત્રણ, ત્રિદેષજ એક અને આગન્તુ એક મળી એકદર રાગા આ પ્રકારના હોય છે. તે સામે વૃદ્ધજીવક એમ કહે છે કે રાગેા અગણિત છે; કારણ કે દોષોના ભેદો સમ, હીન તથા અધિક–એમ ઘણા હાય છે; જ્યારે ભગવાન કશ્યપ કહે
છે કે, અવસ્થા તરફ દૃષ્ટિ કરીને નક્કી એમ સમજાય છે કે રાગે। એ જ પ્રકારના છે–
એક નિજ-દોષજ અને ખીન્ને આગન્તુજ રાગ હોય છે અને તે જ બે રાગે અનેક વિસ્તારવાળા થાય છે. ૩ નિદાન આદિના તથા ચિકિત્સાના વિસ્તાર ઉપરથી અસભ્ય રાગા હેતુપ્રત્યધિષ્ઠાવિqાયતનાતઃ । શૈયા રોગા અસયેયાજિલ્લાનાં ચ વિસ્તરાત્ ॥ અધિષ્ઠાનઢય તેવાં રારી મન ત્ત્વ ચ માનલાનાં ચ ચોળાં છારી વત્ નિયામ્ ॥
રાગાના હેતુ, પ્રકૃતિ તથા આશ્રયાના ભેદને કારણે તેમ જ ચિકિત્સાના વિસ્તાર ઉપરથી રાગેાને અણિત જાણવા. એ રાગેાનાં આશ્રયસ્થાને એ છેઃ એક શરીર તથા બીજી મન. (એમ એકદરે શરીરના રાગા