________________
ઉપકલ્પનીય–અધ્યાય ૨૪ મા
૩૦૫
અને પછી કૃતયૂષનેા ઉપયોગ કરવા, તે પછી ત્રણ ટંક માંસના રસાનેા ઉપયાગ કરવા. પરંતુ મધ્યમ શુદ્ધિથી જે શુદ્ધ થયા હેાય તેણે બે ટક પેયા–રાખતા, ખે ટંક વિલેપીને, બે ટંક ફૂડ, મરી, લવણુ વગેરેથી સંસ્કાર આપ્યા વિનાના માળા યૂષને, બે ટંક સ ંસ્કાર આપેલા યૂષને અને ખે ટક માંસના રસાના ઉપયોગ કરવા; પણ જે માણસ હીનશુદ્ધિથી શુદ્ધ થયા હોય તેણે એક ટક રાખને, એક ટંક વિલેપીને, એક ટક સંસ્કાર આપ્યા વિનાના મેાળા યૂષના અને એક ટેક સ'સ્કાર આપેલા ચૂષનેા અને એક ટક માંસના રસાના ઉપયેગ કરવા જોઈએ; કેમ કે એમ કરવામાં આવે તેા જ સુશ્રુતના ચિકિસિતસ્થાનના ૩૬ મા અધ્યાયમાં કહેલા વિષય પ્રમાણે ઉત્તમ શુદ્ધિવાળાના વમન તથા વિરેચનની વચ્ચે એક પખવાડિયાનુ અંતર સંભવી શકે.
ખારાક ખાવા. એમ !હ્યા પછી આગળ જતાં સુશ્રતે આમ કહ્યું છે કે જે વ્યક્તિને કૈવલ સ્નેહન અથવા કેવલ વમન જ કરાવ્યું હેાય તેને સાત દિવસમાં તેને સામાન્ય ખારાક આપી શકાય છે; પરંતુ જેને શિરાવેધન તથા ખીજા વિરેચન કે શેાધન આદિ અપાયું હોય તેણે એક મહિના સુધી હલકું ભાજન જમીને રહેવુ જોઈએ. આ સંબંધે ત્યાં સુશ્રુતે જ આમ કહ્યું છે કે, ' केवलं स्नेहपीतो वा वान्तोयश्चापि केवलम् । स
ઉપર કહેલા સસર્જનક્રમ આળગવાથી થતા ઉપા ज्वरामकामलापाण्डुकर्णकुष्ठगलामयाः । हिक्कातिसारश्वयथुकासाद्या व्यभिचारजाः ॥ १५॥
शूलातिसारौ शुद्धस्य 'शीतपानान्नसेवनात् । શોથોરવા અન્જરૃરાને નિવારાયાત્ ॥૬॥
ઉપર કહેલા સંસજ નક્રમ જો એળ ગાય તા તેથી જ્વર, આમદોષ, કમળા, પાંડુ, કાનના રાગ, કોઢ, ગળાના રોગ, હેડકી, અતિસાર, ધૈયથુ–સેાજો અને કાસ-ઉધરસ વગેરે રાગેા ઉત્પન્ન થાય છે; તેમ જ ( વમન– વિરેચનરૂપ) સંશેાધનના સેવનથી શુદ્ધ થયેલા માણસ જો શીતળ પાણી કે શીતળ ખારાકનું સેવન કરે તેા તેથી શૂળ અને અતિસાર રાગ થાય છે. તેમ જ (એ શેાધન દ્વારા) શુદ્ધ થયેલા માણસ ને ખાટા પદાર્થોનું સેવન કરે, વધુ પડતા સ્નેહ સેવે કે દિવસે ઊંઘે, તેા તેથી સાજો, ઉદરરોગ તથા વરરૂપ ઉપદ્રવા થાય છે. ૧૫,૧૬
સન્નાત્ર મનુનો મુન્નીત ઘુમોગનમ્ ' ।।-જેણે દોષનુ” કે રાગનું સંશમન કરવા કેવળ સ્નેહપાન જ કર્યું હોય તેણે અથવા જેણે અજીણુ દૂર કરવા કેવલ વમન જ કર્યું. હેય તેણે ઉપર જણાવેલા રસેાના ક્રમને અનુસરી, સાત રાત્રિ વીતે ત્યાં સુધી થેાડા પ્રમાણમાં હલકું ભાજન જમવું. પરંતુ જેણે શેાધનના અગરૂપે વમન કર્યું હોય તેણે વાગ્ભટના કહ્યા પ્રમાણે કરવું; જેમ કે વાગ્ભટ કહે છે કે, • પેય વિજેપીમદત મૃત જ ચૂપ રસ ત્રીનુમયં તથૈવમ્ । મેન સેવેત નરોડાાજીનું પ્રધાનમય્યાવદ્વિન્દ્વઃ ’~ ઉત્તમ, મધ્યમ અને હીન–એમ ત્રણ પ્રકારતી જે શુદ્ધિ છે, તેમાંથી ઉત્તમ શુદ્ધિ દ્વારા શુદ્ધ થયેલાએ ત્રણ ટંક પેયા–રાખ પીવી. તે પછી ત્રણ ટંક વિલેપી પીવી. તે પછી ત્રણ ટંક અકૃતયૂષના
તે
|
કા. ૨૦
w
તેાલા લેાહી કાઢવુ હોય તેને પાંચમા ટ ંકે, જેનું એકસા આઠ તાલા લેાહી કાઢવું હોય તેને નવમા ટકે અને જેનું ખસેાસેાળ તાલા લેાહી કાઢવું હાય તેને તેરમા ટકે અને તેના ખારાકના સંપૂર્ણ ભાત જમવા આપવા.) એવા ભાજનસ'સક્રમથી જેને જરામિ વૃદ્ધિ પામ્યા હોય એવા તે રાગેાના દોષાના પ્રકાપ થાય તે એવા ભય મનમાં રાખી વૈદ્ય તેને વારાફરતી પરસ્પર વિરુદ્ધ રસે। ભાજનમાં આપ્યા કરવા જોઈ એ; જેમ કે પ્રથમ મધુર તથા કડવા રસ દેવા; તે પછી ખાટા, ખારા અને તીખા રસ આપવા; પછી મધુર, ખાટેા તથા ખારા અને તે પછી મધુર તથા કડવા રસ દેવા. એમ સ્નિગ્ધ તથા રુક્ષ રસાને વારાફરતી યાગ આપ્યા કરવા. એવી યાજના કરીને વઘે તે શુદ્ધ થયેલા રાગીને સ્વસ્થ બનાવવા. સ્વસ્થ બન્યા પછી જ તે રાગીએ પેાતાનેા હુંમેશનેા ટેવાયેલે
વિવરણ : સુશ્રુતે ચિકિત્સાસ્થાનના ૩૯ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે, ' તેજપૂર્ખામĐમાન્ડસધર્માંનો મળાતુરાઃ । નિષશુદ્રનેત્ર