________________
સ્વેદાધ્યાય-અધ્યાય ૨૩ મા
વગેરેથી ઢાંકી દેવાં અને તે પછી તેના હૃદયને શીતળ દ્રવ્યોથી વારંવાર સ્પર્શી કરતા રહીને સ્વેદ આપવા શરૂ કરવા જોઈ એ. આ જ પ્રમાણે અષ્ટાંગસંગ્રહકારે પણ સૂત્રસ્થાનના ૨૬મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે કે ‘ વજ્ઞોવાનિમિઃ सक्तपिण्डया वाच्छाद्य चक्षुषी । शीतैर्मुक्तावली पद्मकुमुदोपभाजनैः ॥ मुहुः करैश्च तोयाद्रैः स्विद्यतो हृदयं સ્થૂશેત્ ।।−‘ જેને સ્વેદ આપવાના હોય તેનાં બન્ને નેત્રોને લાલ કમળ, નીલકમલ વગેરેથી કે સાથવાની થેપલીથી ઢાંકી દેવાં જોઈ એ તેમ જ તેના હૃદયને શીતળ મેાતીઓના હારાથી અથવા લાલકમળ, કુમુદ–પાયણાં, નીલકમળ તથા શીતળ જલપાત્રાથી કે પાણીથી ભીના કરેલ હાથથી વારંવાર સ્પ કરતા રહેવું જોઈ એ. ’ ૧૦,૧૧
સુખપૂર્વક સ્વેદ માટે વધુ સૂચન कर्पूरचूर्णमास्येन धारयेत् स्विद्यतः सुखम् । ટાયુ હતું વા શ્રૃદ્રીજાં વા સરાતમ્ ॥૨
વળી જેને સ્વેદ આપવાના હોય તેને સુખપૂર્વક સ્વેદ પ્રાપ્ત થાય તે માટે તેના માઢામાં કપૂરનું ચૂર્ણ રખાવવું' અથવા ફળની ખટાશયુક્ત ખાંડ કે સાકર સહિત દ્રાક્ષ માઢામાં રખાવવી—અર્થાત્ સ્વેદન આપતી વેળા એ માણુસના માઢામાં કપૂર અથવા ખાંડ સાથે ખાટાં ફળ કે મુનક્કા દ્રાક્ષ રખાવવી જેથી તેને સુખપૂર્ણાંક સ્વેદન
પ્રાપ્ત થાય. ૧૨
૨૯૧
જેને સ્વેદ અપાયા પછી વિષાદ, મૂર્છા, વધુ પડતી તરશ, દાહ, પિત્તના પ્રકાપ, બેચેની તથા ભ્રમ થાય, ગળાના અવાજ એછે! થઈ જાય, અંગામાં હાનિ તથા વિહવળપણુ થાય, તેને વધુ પ્રમાણમાં સ્વેદ અપાયા છે એમ સમજવું. ૧૪
વિવરણ : આ સંબંધે ચરકે પણ સૂત્રસ્થાનના અધ્યાયના ૧૩ મા શ્લેાકમાં આમ કહ્યુ છે વિત્તપ્રકોપો મૂર્છા ચારીરસરનું તૃષા | વાર્તો વેવા વીવલ્યમતિવિન્નક્ષ્ય ક્ષળમ્ ॥-જેને વધુ પ્રમાણમાં વેદ અપાઈ ગયા હૈાય, તેને પિત્તને પ્રાપ, મૂર્છા, શરીરની શિથિલતા, વધુ પડતી તરશ, દાહ, વધુ પરસેવા અને અંગાની દુબળતાએ લક્ષણા થાય છે. સુશ્રુતે પણ ચિકિત્સાસ્થાનના ૩૨મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યુ છે કે 'स्विन्नेऽत्यर्थ सन्धिपीडाविदाहः स्फोटोत्पत्तिः पित्तरक्तપ્રશ્નોવ:। મૂર્છા ગ્રાન્તિહિતૃષ્ણે ક્રમશ્ર' II-જેને વધુ પ્રમાણમાં સ્વેદયુક્ત કર્યા હોય તેના સાંધામાં પીડા તથા વિશેષ દાહ થાય; શરીર પર ફાલ્લા ઉત્પન્ન થાય; પિત્તના તથા રક્તના પ્રકાપ થાય; મૂર્છા તથા ભ્રમ થાય અને દાહ તથા ગ્લાનિ થાય છે આ જ પ્રમાણે અષ્ટાંગસ ગ્રહમાં પણ કહ્યું છે કે, ‘વિજ્ઞાન્નોવતુર્થાંશ્વરા સનમ્રમાઃ સન્ધિીદાધાવરત્તમ-ટ્રક્શનમ્ । સ્વાતિયોના ચર્રિશ્ર ’સ્વેદના મતિયાગથી રક્તપિત્તનેા પ્રકાપ થાય, વધુ પડતી તરશ લાગ્યા કરે; મૂર્છા, સ્વર તથા અ`ગની શિથિલતા, ભ્રમ અને સાંધાઓમાં પીડા થાય, જ્વર આવે અને શરીર પર કાળાં તથા રાતાં મંડલા-યકામાં નીકળી આવે અને ઊલટી પણુ
'
થાય. ૧૪
૧૪
કે
સ્વેદ આપવા અધ ક્યારે કરવા? शीतगौरव विष्टम्भशुलादीनां निवर्तने । સદ્વિપર્યયમાટે આ ઘેલું પ્રાશો નિવર્તયેત્
॥ શીત,ગૌરવ-શરીરમાં ભારેપણું, વિષ્ટ’ભઝાડાની કબજિયાત તથા શૂલ આદિ વેદના જ્યારે મટી જાય એટલે કે તેથી વિપરીતપણું થાય-અર્થાત્ શરીરમાં ગરમી-હલકાપણું, ઝાડાની છૂટ તથા વેદના શાંત થાય ત્યારે વિદ્વાન વૈદ્ય વેદ આપવા ખંધ કરવા. ૧૩
સ્વેદના અતિયેાગનાં લક્ષણા विषादमूर्च्छातृड्दाहपित्तकोपारतिभ्रमाः ।
સ્વાનિવૃ સ્વાંતસ્વિન્નય ક્ષમ્ ॥ ૪॥ | કૃસાધ્ય જાણવા. ૧૫
સ્વેદના અતિયેાગવાળાની ચિકિત્સા તચિત્લિાં પ્રયુક્ષીત યથા વૈવિાં તથા । નત્રળવિસંશામિઃ છૂલાથં તાત્ત્વિોત્ ॥૫॥
રતવાના રાગીની જેમ સ્વેદના અતિચેાગવાળાની ચિકિત્સા કરવી; પરતુ જ્યારે તેને શરીરે રતાશ આવી જાય, ત્રણ થયા હોય તેમ જ બેભાન થયા હોય તેને