________________
કાશ્યપસ હિતા–સૂત્રસ્થાન
૨૬૨
જ્યારે ધાવતું હાય ત્યારે તેને જો ખેંચવા માંડે છે તેા એ સ્તનકીલકરૂપે થયેલુ એ (ઉપર્યુક્ત ) વજ્ર મુખ્ય શિરાઓ દ્વારા જો વિમાર્ગા તરફ જતું રહે તેા સ્તનમાંથી બહાર નીકળી જાય છે અથવા દબાવવાથી તેને દોહવા માંડયું હાય તા એ વજ્ર ધાવણુ તથા લાહીની સાથે એકદમ બહાર નીકળી આવે છે અને તે પ્રત્યક્ષ જોઈ શકાય છે. ૩૫-૩૭
વિવર્ણ : ઉપર જણાવેલા ‘ સ્તનીલક ’ રાગ અથવા એ સિવાયના બીજો કાઈપણ સ્તનને લગતા રાગ સાધારણ રીતે સગર્ભા સ્ત્રીને કે સુવાવડી સ્ત્રીને જ થાય છે. સુશ્રુતે નિદાનસ્થાનમાં જણાવેલ સ્તન સંબંધી રોગાના વર્ણનમાં આમ કહ્યું છે કે, ‘ ધમન્ય: સંવૃત્તદ્વારા: ન્યાનાં સ્તનસંશ્રિતાઃ । દ્રોત્રા વિસરળાત્તામાં ન મવન્તિ ક્ષમાमयाः । तासामेव प्रजातानां गर्भिणीनां च ताः पुनः । स्वभावादेव विवृता जायन्ते संभवन्त्यतः ॥ सक्षीरौ वाऽष्य दुग्ध वा प्राप्य दोषः स्तनौ स्त्रियाः । रक्तं मांसं च સમૂખ્ય સ્તનરોય જ્વતે '–જેમનાં લગ્ન થયાં ન હોય એવી કન્યાઓના સ્તનમાં રહેલી ધમની નાડીઓનાં દ્વાર સાંકડાં હોય છે. તેથી તેમાં દાષા ફેલાઈ શકતા નથી. એ કારણે કન્યાઓને સ્તનને લગતા રાગા થતા નથી; પરંતુ જે સ્ત્રીએ પ્રસવ પામેલી હોય કે સગર્ભા થઈ હોય તેમના સ્તનની ધમની નાડીએ સ્વભાવથી જ ખુલ્લાં કારવાળી થાય છે. તેથી તેમને સ્તનને લગતા રાગા થવા સભવે છે. એવી પ્રસૂતા કે સગર્ભા સ્ત્રીઓના બન્ને સ્તન ધાવણુથી યુક્ત થયા હાય કે ધાવણુથી રહિત હાય તેાયે તેમના સ્તનમાં દોષ પ્રાપ્ત થઈ શકે છે અને અંદરના લાહીને તથા માંસને અત્યંત દૂષિત કરી સ્તનને રાગ ઉપાવવા સમર્થ થાય છે.′ ૩૪-૩૭
સ્તનકીલર્ક રોગની ચિકિત્સા घृतपानं प्रथमतः शस्यते स्तनकीलके । જોતાંલિ માન્યં ોદ્દાવાન્તિ વજ્ર = સ્વાસ્થ્યને રૂદ્ર दो मर्दनं युक्त्या पायनं च गलेन च । ગીતાઃ સેાઃ પ્ર@વાશ્ચ વિષે વથમોનનમ્ ॥ રૂ॰
|
AAAA
સ્રાવળ ચાવિધસ્થ રોષવું વ્યવેક્ષા पक्कस्य पाटनं कुर्यान्मृजां विद्रधिवञ्च तत् ॥ ४० ॥
સ્તનકીલક રાગમાં પ્રથમ તેા ઘી પાવું એ ઉત્તમ ઉપાય કહેવાય છે; કારણ કે એમ સ્નેહપાન કર્યાંથી અંદરનાં બધા સ્રોતા મૃદુ બને છે તેથી અંદર રહેલું વજ્ર બહાર સવાવી શકાય છે. વળી એ સ્તનકીલક પર શીતળ સિચના, પ્રલેા, વિરેચન તથા પથ્યભાજન હિતકારી થાય છે; પરંતુ એ સ્તનકીલક ખરાખર પાકેલ ન હેાય તા દોષ તથા દેહખલ તરફ દૃષ્ટિ રાખી તદનુસાર તેમાંના વજ્રને બહાર સવાવી કાઢવું; પરંતુ એ સ્તનકીલક જો પાકી ગયેલ હોય તા તેને વૈદ્ય વિદ્રષિની પેઠે ચીરી કાઢવુ' અને તે પછી વિદ્રષિની પેઠે જ તેનુ શેાધન પુણ્ કરવું. ૩૮-૪૦
સ્તનકીલક ન થાય તેવી ધાત્રી परवद्धितभोक्त्री च परलालिततर्पणा । परवेश्मरता धात्री मुच्यते स्तनकीलकात् ॥ ४१ ॥
જે ધાત્રી બીજાની જેમ એટલે કે ખીજા શ્રેષ્ઠ લેાકેાની પેઠે હિતકારી ભોજન જમતી હાય, ખીજાએ દ્વારા લાલન-પાલન તથા તર્પણ કરાતી હોય અને બીજાએના ઘરમાં આનદથી રહ્યા કરતી હાય તે સ્તનકીલક રોગથી મુક્ત રહે છે એટલે કે તેને સ્તનકીલક રોગ થતા નથી. ૪૧
સ્તનકીલક રોગ લગભગ થાય તેમાં કારણ વાનીથી સ્તનો વીનો પુનાતૌ સંતો સમૌ । પુરી પર્વનીજો = રા સ્વીક્ષ(સ્વિચ્છ )ન્તિ યુઃ ॥૪૨॥ તતો નામવાન્નોતિ હાર્યે તન્ત્રાવાળમ્ । કૃતિ
હૈં સાદ મળવાનું થવઃ ॥૪રૂ ॥ જે સ્ત્રીનાં સ્તન દેખાવડા, પુષ્ટ સુંદર આકૃતિવાળા, પરસ્પર એકબીજા સાથે મળેલા, એકસરખા, ઉત્તમ અને ગોળાકાર હોય છે, તેના એ બન્ને સ્તન તરફ દુષ્ટ હૃદયવાળા લાકા પેાતાની નજર નાખ્યા કરે છે. એ (દૃષ્ટિદોષના) કારણે તે સ્ત્રીને સ્તનરાગ થાય છે.