________________
લેહાધ્યાય
૨૪૭
ત્રણ દેશની સામ્ય અવસ્થાને લીધે ધારણ કરાય | વાતશ્લેષ્મિક તથા પિત્તશ્લેષ્મિક એવી પ્રવૃતિઓ છે. એ જ અભિપ્રાયથી અહીં વાત, પિત્ત અને / હોય છે. એમ છ ઉપરાંત સાતમી પ્રકૃતિ, બધા કફ-એ ત્રણ દોષોને સ્થૂ-થાંભલા સાથે સરખા- | દોષ એક સરખા મળી “સમપ્રકૃતિ” હેાય છે.' વેલ છે. તે પણ સૂત્રસ્થાનના ૨૧ મા અધ્યાય-| ચરકે પણ સૂત્રસ્થાનના ૭મા અધ્યાયમાં આ સાત માં “રઘુ શબ્દને આ રીતે પ્રયોગ કર્યો છે; | પ્રવૃતિઓવાળા લેકેને આમ જણાવ્યા છે? જેમ કેવાતપિત્તાન ઇવ રેહસંમવહેતવઃ || 'समपित्तानिलकफाः केचिद् गर्भादिमानवाः। दृश्यन्ते તૈદેવાયાવરોમોર્વત્રિવિë. રામ ધાત. | વાતા: વિ પિત્તા કહેલાત્તથી કેટલાક માણસે
મિવ યૂifમતિમતસ્ત્રિશૂળમાદુ'-વાત,પિત્ત, ગર્ભથી માંડીને જ સમપિત્ત, સમવાત અને સમઅને કફ-એ ત્રણ જ આ શરારની ઉત્પત્તિનાં | કફવાળા જોવામાં આવે છે અને કેટલાક માણસે કારણે છે. એ ત્રણ જ આ શરીરમાં નીચે, વરચે | ગર્ભથી માંડીને જ વાત-વાતાધિક, પિત્તલ-પિત્તાતથા ઊચેના ભાગમાં રહેલા હેઈ આ શરીરને | ધિક અને શ્લેષ્મલ-કફાધિક પ્રકૃતિવાળા હોય છે; ધારણ કરી રહ્યા છે. જેમ ત્રણ થાંભલીઓ ઘરને ! અને અહીં તથા શબ્દ હોવાથી આમ પણ કહેવા ધારણ કરે છે તેમ આ જ કારણે કેટલાક વિદ્વાને માગે છે કે કેટલાક માણસો ગર્ભથી માંડીને જ આ શરીરને ‘ત્રિપૂણ' (એટલે વાત, પિત્ત અને | સાતમી “સંસૃષ્ટ” અથવા “ધજ' પ્રકૃતિવાળા કફરૂપી ત્રણે થાંભલાએવાળું)નામથી પણ કહે છે. ૭] હાય છે.' લોકે સાત પ્રકૃતિવાળા હોય છે
અહીં મૂળ ગ્રંથમાં વાતિક, પત્તિક અને वातिकाः पैत्तिकाः केचित् कफिनश्चैव देहिनः ।
.. | કફિન એ ત્રણ પ્રકૃતિએ કહી છે પરંતુ ખરું
જોતાં તે ઉપરથી વાતાધિક, પિત્તાધિક અને द्वन्द्वप्रकृतयश्चान्ये समस्थूणास्तथाऽपरे ॥
કફાધિક એવી જ ત્રણ પ્રકૃતિએ સમજવાની છે. भरोगास्तु समस्थूणा वातिकाद्याः सदाऽऽतुराः॥
એટલે વાતષપ્રધાન, પિત્તદોષપ્રધાન અને કફકેટલાક માણસો વાતિક-વાતપ્રકૃતિવાળા,
દોષપ્રધાન જ પ્રકૃતિ જે જે હોય તેમાં તેમાં તે તે કેટલાક પિત્તિક-પિત્તપ્રકૃતિવાળા, કેટલાક
દેષની અધિકતા હોઈ તે તે પ્રકૃતિવાળા માણસ બીજા લોકો કફિ-કફપ્રકૃતિવાળા હેય
સર્વકાળ રોગી જ રહે છે. પરંતુ જે સમયૂણા એ સિવાય બીજા દ્વન્દપ્રકૃતિવાળા એટલે કે
પ્રકૃતિવાળા હોય તેઓમાં વાતાદિ ત્રણે દોષોની વાતત્તિક, વાતપ્લેમિક તથા પિત્તશ્લેમિક
સમ-અવસ્થા હોય છે. તેથી તેને જ રોગરહિત પ્રકૃતિવાળા હોય છે. અને તે સિવાયના
અવસ્થા અથવા “સ્વાશ્ય' કહેવામાં આવે છે. બીજાઓ સમયૂણા એટલે કે સમપ્રકૃતિ
આ જ આશય ચરકે સૂત્રસ્થાનના ૯મા અધ્યાયમાં વાળા હોઈ જેઓમાં વાત, પિત્ત અને કફ જણાવ્યું છે કે “વિજારો ધાતુવૈષમ્યું લાગે પ્રતિએ ત્રણે એકસરખાં હોય છે (આમ સાત ] રાતે અવસાયમારોથે વિવો સુવમેવ : પ્રકૃતિવાળા લોકો આ જગતમાં જોવા મળે | વાતાદિ ધાતુઓની વિષમતા એટલે કે જૂનાછે.) તેમાંના જે સમસ્કૂણ હોય છે તેઓ | ધિકપણું એ વિકાર અથવા રોગ છે અને વાતાદિ નીરોગી હોય છે અને તે સિવાયના વાતિક | દોષો કે ધાતુઓનું સામ્ય એટલે સમાન અવસ્થા આદિ છ પ્રકૃતિવાળા લોકો સર્વકાળ રોગી | એ જ પ્રકૃતિ એટલે કે સ્વાશ્ય અથવા આરોગ્ય રહ્યા કરે છે. ૮
કહેવાય છે. એ આરોગ્ય જ “સુખ’ નામે કહેવાય વિવરણ: સુકૃતમાં પણ પ્રકૃતિના સાત | છે અને જે વિકાર છે તે જ “દુખ’ ગણાય છે. પ્રકાર આમ કહ્યા છે: “સત પ્રતિયો મવત્તિ યોઃ ! અહીં કેઈને આવી શંકા થાય કે આ લેકપૃથ૬ કિશઃ સમતૈ'-અલગ અલગ ત્રણ દોષથી | માં કઈ પણ વ્યક્તિ સમ-વાત-પિત્ત-કફ કદી વાતિક, પત્તિક અને શ્લેમ્બિક એમ ત્રણ પ્રકૃતિએ | હેઈ શકે જ નહિ; કારણ કે દરેક વ્યક્તિના આહારહેય છે. અને બે બે દોષ મળી બીજી ત્રણ વાતપત્તિક, વિહારમાં થેડીઘણી પણ વિષમતા હોય જ છે;