________________
૧૫ર
કાશ્યપ સંહિતા ચોખાની ખીચડી પ્રમાણે મિશ્ર ભાવ થયેલ હોવાથી ઔષધાલયે જ્યારે ઉઘાડ્યાં હતાં, ત્યારે તેમાં એટલે કે અવિભાગની પદ્ધતિથી વારંવાર સંસ્કરણ | સુવિચારપૂર્ણ અને મર્યાદા સંપન્ન ગ્રંથની જરૂર થયેલ હોવાના કારણે ત્યાંના લેકે પણ આમાંના જણાતાં અને તે ઔષધાલયમાં પ્રસિદ્ધ થયા કયા વિષય પ્રાચીન છે અને કયા વિષય નવીન હોય એવા વૈદ્યોની પણ જરૂરિયાત જણાતાં છે, એમ વિવેચન કે પૃથક્કરણ કરી શકતા નથી. તેમ જ સારી રીતે પરીક્ષા કરાયેલાં ઔષધોની એમ મિશ્ર દેશમાં પણ એવર્ટસ-પિરસ”] અને અભિનંદન પાત્ર ઔષધચિકિત્સાની પણ જરૂર નામના પ્રાચીન ગ્રંથનું પણ વારંવાર સંસ્કરણ | ઊભી થતાં તેને કેવી રીતે પરિપૂર્ણ કરાય એ થયા કર્યું હતું; કારણ કે પૂર્વના ગ્રંમાં જ નવા | વિચારવા જેવું થઈ પડ્યું હતું. કશ્યપ, આત્રેય વિચારોને ઉદય થતાં તે વિચારે પણ પાછળથી તથા સુકૃત વગેરે પ્રાચીન પ્રૌઢ વિદ્વાને અને તે પૂર્વના ગ્રંથમાં જ ઘુસાડી દેવાય છે; ક્યાંક તે તેમના ગ્રંથને જે પાછળના કાળમાં થયેલા તરીકે પૂર્વગ્રંથના છેવટના ભાગમાં તે વિચારો લખી ઉતારી પાડવામાં આવે, તે એમના એ ગ્રંથની દેવાય છે; અથવા ટીકા કે ટિપ્પણી આદિના રૂપે | પૂર્વે થયેલા તેવા પ્રાચીન ગ્રંથ તે કાળે પ્રસિદ્ધ હતા બધાયે નવા વિચારોને પણ ગ્રંથની વચ્ચે જ! જ નહિ, એવી કલ્પના કરાય છે. ઈસવી સન ઘુસાડી દેવાનું એ સંસ્કરણ નિમિત્તે થયેલ | પૂર્વે ૪૦૧ના સમયમાં “મેમયન” નામને એક હોય છે. પ્રાચીન ગ્રંથને કેવળ સારભાગ જ | પારસી સમ્રાટ થયા હતા; તેના રાજકુળને. તેમાં નાખી દેવાયેલો હોય છે; તેમ જ સ્થાન-| વૈદ્ય ટી. સી. યસ નામે એક યવન વૈદ્ય હતા, ભેદને અનુસરી જે જે પાઠભેદે અથવા જુદાં એમ તેને ઇતિહાસ જોતાં મળે છે તેમ જુદાં પાઠાંતરો મળ્યાં હોય તેઓને પણ તે ગ્રંથમાં | ભારતમાં તે કાળે કઈ પણ બીજા દેશને જ પાછળથી ઘુસાડી દેવામાં આવેલ છે. જેથી | વઘ એ અશાકે ઉઘાડેલાં ઓષધાલયમાં આવ્યો પૂર્વગ્રંથમાં કયા અંશે પ્રાચીન છે અને કયા | હાય એવું વૃત્તાંત ક્યાંય પણ મળતું નથી. ઈસવી અંશે સંસ્કરણ વખતે પ્રવેશેલા છે એ પણ | સનની પૂર્વના કાળે થયેલ “મહાવજી' નામને જાણી શકાતું નથી; એમ સમયે સમયે નવા નવા પ્રાચીન બૌદ્ધોને લગતા વૈદ્યક ગ્રંથ પણ આત્રેય વિચારો થવા લાગ્યા હોય ત્યારે તે તે વિચારોને | આદિના સિદ્ધાંતને જ અનુસરતા હોઈને એમના તે એક જ પૂર્વગ્રંથમાં પાછળથી ઘટાડી દેવાથી | સિદ્ધાંતથી અલગ પડતો ન હતો; કેમ કે, આગળ-પાછળના ગ્રંથના લેખમાં મેળ ખાતે નથી | બધાથી પ્રથમરૂપે મળેલા કશ્યપ, આત્રેય અને અને વ્યાધાતદોષ પણ નજરે દેખાય છે; એમ | સુશ્રત આદિના ગ્રંથને તેમ જ તેઓના જાણકાર આગળ-પાછળના વિચારોનું મિશ્રણ કરવાને | વિદ્વાનેને છોડી દઈ, જેઓની તે સમયે હયાતી સંપ્રદાય પ્રાચીન હોઈને સમય જતાં સર્વત્ર ન હતી એવા કઈક બીજા આચાર્યો કે ગડબડ થતી જ આવી છે.
વિદ્વાનની કલ્પના કરીને શિલાલેખમાં તેઓને પૂર્વે દર્શાવેલી યુક્તિઓથી મહાવગ, પાલી- સ્થાપી દઈ તે ચિકિત્સાલયે, ઔષધશાળાઓ જતક અને તિબ્બતીય-તિબેટની કથાઓ વગેરે
સફળતાને કઈ રીતે પ્રાપ્ત કરત? આત્રેય વગેરે દ્વારા પણ પ્રાચીન તરીકે દેખાતા ધન્વતરિ, કશ્યપ તે પ્રાચીન મહર્ષિઓ, અશકે શરૂ કરેલાં તે તથા જીવક વગેરે તેમ જ તેમના સમાન ન્યાયે | ચિકિત્સાલયોની પછીથી જે થયા હોત તે આત્રેય તથા સૂક્ષત આદિના ગ્રંથના પણ પ્રતિ- | લોકકલ્યાણની દૃષ્ટિથી અત્યંત સ્વીકારવાગ્યા સંસ્કારને લીધે પ્રાપ્ત થયેલ અર્વાચીન વિષયને તેવા પ્રકારનાં તે સાધારણ ઔષધાલયની પણ જણાવનાર કઈ પદ, વાક્ય કે વિષયને માત્ર તેઓએ (આત્રેય વગેરેએ) ઉપેક્ષા કેમ કરી હતી ? જેવાથી મળ ગ્રંથને પણ અર્વાચીનપણું તરફ એટલે કે તેના વર્ણનને લગતે કઈ ઉલ્લેખ તે આકર્ષવાનો પ્રયાસ જે થાય તે ૨૩૦૦ વર્ષની | આત્રેય વગેરેએ કેમ કર્યો ન હતો ? પરંતુ, પૂર્વ અશોક રાજાએ દેશભરમાં સર્વસાધારણ | તેઓના તે પાછળના પ્રભાવને લગતે તે આત્રેય: