________________
કાશ્યપસ'હિતા
૨૦૦
ww
આચાર્ય જ આ આત્રેયસહિતાના મૂળ આચા હેત તેા એમ આગળપાછળનું અનુસ ́ધાન થઈ શકત; ત્યારે ચરક આચાય ા ચરકના નામથી પ્રસિદ્ધ થયેલી આત્રેયસંહિતાના મૂળ રચયિતા છે જ નહિ; પરંતુ એ ચરક તે। પાછળથી આત્રેયસંહિતાના પ્રતિસંસ્કારકર્તા તરીકે જ પ્રસિદ્ધ થયા છે; જ્યારે સંહિતાનેા કાળ તેા આત્રેય તથા અગ્નિવૈશના સમય તરીકે જ પ્રસિદ્ધ છે, એમ પહેલાં કહેવાયું જ છે. વળી કાશ્યપ, ભેડ આદિના નિર્દેશને સંવાદ પણ આ જ બાબતને દૃઢીભૂત કરે છે; અને આત્રેય તેા છેક ઉપનિષદાના કાળમાં જ થયા હતા, એમ પણ અહી કહ્યુ જ છે. છેવટે જઈ તે તિભેટની કથાઓનેા આધાર લેવામાં આવે તેપણુ જીદ્દ કરતાં આત્રેય અર્વાચીન નથી; એમ જ સિદ્ધ થાય છે. આમ પૂર્વાપરના ન્યાયથી આગળ− પાછળ બરાબર જોતાં ઊલટા આત્રેયની જ વિદ્યાને પ્રભાવ ‘ હિપેાકિટ્સ ’ના વૈદ્યક ઉપર પડ્યો હોય એમ કહેવું તે જ યાગ્યું છે.
|
આથી ભારતમાંથી તેણે વિદ્યા ગ્રહણુ કરી હાય કે પ્રદાન કર્યું હોય એવા કાઈ નિશ્ચય કરી શકાતા નથી.
|
|
જોકે પહેલા ‘ડેકિડસ ’ રાજાના સમયમાં-ઈસવી સન પૂર્વે` પર૧ માં ૬ ડેમાર્કેડિસ ' નામના એક યવન વૈદ્ય ઈરાન દેશમાં આવ્યેા હતેા, એવુ' વૃત્તાંત મળે છે, તેાપણ તેને સમય હિપેન્ક્રિપ્ટ્સની પહેલાં હોવાથી તેના દ્વારા હિપેાક્રિટ્સના સંપ્રદાયના પ્રભાવ પડ્યો છે, એવી શંકાને પણ સ્થાન નથી. * હિંગક્રિટ્સ ’ના સમય પછી ‘ અ ક્ષીરમેકાનૂન ’ નામના રાજાના સમયમાં ઈ. સ. પૂર્વે` ૪૦૪-૩૫૯ એકંદર લગભગ ચેાથી શતાબ્દીમાં ટેરિયસ નામની વ્યક્તિ ઈરાન દેશમાં અને ભારત દેશની સમીપે આવી હતી અને ‘ મૈગસ્થનિસ ' ચોથી શતાબ્દીના અંતે ભારત દેશમાં આવ્યા હતા, એવુ' વૃત્તાંત મળે છે, તેાપણુ એ બન્ને ‘હિપેાક્રેિટ્સ 'ના સૉંપ્રદાયના જ અનુયાયી હતા, એવું કાઈ પ્રમાણ મળતું નથી. ટેરિયસે હિસ્ટ્સિના ‘આર્ટિકલેસન' નામના ગ્રંથના એક વાર નિર્દેશ કર્યાં છે, પણ તેથી એ તેના સંપ્રદાયનેા હતેા, એમ સિદ્ધ થતું નથી. રાખનું દૂતપણું સ્વીકારી ભારત દેશમાં આવેલા ‘ મૅગસ્થનિસ ’ જોકે ગ્રીસના વૈદ્ય હતા, છતાં ગ્રીક વૈદ્યકના વિષયાના ઉપદેશ, પ્રચાર કે પ્રયાગ તેણે કર્યાં હોય એવા કાઈ ઉલ્લેખ ક્યાંય પણ મળતા નથી; ઊલટુ તેણે પણ ભારતીય વૈદ્યોની પ્રશંસા કરી છે અને તે દ્વારા વિદેશના લેકાનું આરેાગ્ય પ્રાપ્ત કર્યાના ઉલ્લેખ પણ તેણે કર્યો છે વળી તે પાતે વૈદ્ય ઢાવા છતાં તેણે ભારતીય વૈદ્યોને સારી રીતે આદર કર્યો છે અને તે દ્વારા ઔષધ પણુ તેણે તૈયાર કર્યા હતાં. તદુપરાંત ભારતીય વૈદ્યકના વિજ્ઞાનની સમૃદ્ધિ પણ તેણે સિદ્ધ કરી બતાવી છે.
'
|
• એ‘પિડાક્લિસ ' નામનેા એક ગ્રીક વૈદ્ય ‘હિપેાક્રિટ્સ ’ કરતાં પહેલાં થયેલા છે; તેણે પણ અધ્યાત્મવિદ્યાનું અધ્યયન પૂર્વના ( ભારત) દેશમાંથી જ કર્યું છે અને વૈદ્યકવિદ્યાનું અધ્યયન પણ ત્યાંથી કર્યું હોય, એમ સભવે છે. વળી કેટલાક વિદ્વાનેા આમ પણ કહે છે કે, ‘હિપેાક્રિટ્સે’ભારત દેશમાંથી જ વૈદ્યકવિદ્યાનુ` અધ્યયન કરેલું હાવું જોઈએ; તેમ જ એ ‘ હિપેક્ટ્સિ ' ભારત દેશમાં આવ્યા હતા, એમ ગાંડળના મહારાજા ભગવતસિંહજીએ લખેલી ફૂંકી−‘શા` હિસ્ટરી આફ્ આન 'માં જણાવ્યું છે. ‘ એંપિડેડક્લિસ ” નામને ગ્રીક વૈદ્ય, ભારત દેશની નજ– દીક આવ્યા હતા એમ પુરવાર થાય છે. પણ હિપેાટ્સિ ભારત દેશમાં આવ્યા હતા, એમ સિદ્ધ થતુ નથી. કેમ કે એ · હિપોક્રિટ્સે ’ કેવળ પોતાના જ દેશમાં રહી વિદ્યા મેળવી હતી, તેમ તેણે દૂર દેશે। સુધી જઈ ને પણ વિજ્ઞાનાને અભ્યાસ કર્યા હતેા, એમ વિદ્વાનેાના નિર્દેશ ઉપરથી હિપો- પણ તેવા ફ્રાઈ ઉલ્લેખ હાય કે તે દ્વારા ક્રિટ્સ ’ પહેલાંના કાળથી જ વૈદ્યક આદિ વિદ્યામાં પણ ભારત દેશમાં તેના પ્રભાવ પડ્યો હાય પ્રતિષ્ઠા પામેલા ભારત દેશમાં અથવા તેની નજદીકના એવું દેખાતુ નથી. ઊલટું તેણે ઉત્તર ભારતમાં પ્રદેશમાં ન આવ્યા હાય, એમ સંભવતું નથી. | આવીને ત્યાંથી પાછા ફરીને ૨૩ ગ્રંથરૂપ ‘પર્સિકા'
|
.
|
<
.
ભારત દેશની નજીક આવેલ ટેરિયસે પણ ‘હિપેન્ક્રિપ્ટ્સ 'ના સંપ્રદાયના કે ખીજા કાઈ પણ સંપ્રદાયના કે ગ્રીસ દેશના વૈદ્યકને પણ ભારતમાં પ્રચાર આદિ કરેલ હાય એવું નૃત્તાંત મળતું નથી; તેમ જ ' ડિકા' નામના પોતાના ગ્રંથમાં