________________
ર
કાશ્યપસ હિતા
WA
પુલેન નિર્દેશિતઃ 'ભરતના પુત્ર ‘પુષ્કલ’ નામે હતા, તેણે જે દેશ વસાવ્યા તે ‘ પૌષ્કલાવત’ એ નામે આળખાયા એમ વિષ્ણુપુરાણમાં જણાવેલુ. છે. આ સંબંધે વાલ્મીકિ પુરાણમાં પણ ઉલ્લેખ છે.
wwww
ઉલ્લેખ મળે છે. ‘કૃષદ્મતી ' નામની નદી વેદમાં પણ પ્રસિદ્ધ છે; એ ‘ કરવીર ' શહેરમાં ઉત્પન્ન થયેલા હોવાથી તે આચાય કરવી` ' કહેવાયા આથી ‘ કરવીર ’ શહેરના તે હેાય એમ સંભવ છે; અથવા શત્રુચિકિત્સામાં તેઓ ઘણા કુશળ હતા. એ કારણે ‘કાત રાત્રવિત્સિાહૌરાહવું વીર્યવન બાપાર્યવિશેષઃ 'વીર્ય' તિ નાના પ્રસિદ્ધઃ સ્થપિ સંમવતિ’-શસ્ત્રચિકિત્સામાં કુશળતા
રૂપ પરાક્રમ અથવા સામર્થ્યને પેાતાના હાથમાં જે ધારણ કરતા હતા, એ કારણે તે વિદ્યાન વીર્ય’ એ નામે પ્રસિદ્ધ થયા હતા, એમ પણ
•
સંભવે
છે.
વળી આસન્દીવત્ પન્ત્યાવત, શણાવત્, વગેરે વેદમાં આવેલાં નામેા સાથે મહાભારતમાં કહેલ ‘ વારણાવત ’ નામની સાથે સમાનતા ધરાવતુ આ‘ પૌષ્કલાવત’ નામ પેાતાના સ્વરૂપથી પણ
|
.
|
ભારતના પશ્ચિમ વિભાગમાં રહેલા પ્રાચીન દેશની ખાતરી કરાવે છે; કેમ કે ‘ પુષ્કલાવતી ’ એ નામની ગાંધાર રાજાની પ્રાચીન રાજધાની પણ હતી; જે ‘ ઍલેકઝાન્ડર ’ની ચડાઈ વખતે પણ મેાજૂદ હતી. ટાલેમી વગેરે ઘણા પ્રાચીન ગ્રીસ વિદ્વાનાએ પણુ સિંધુની નજીકના પ્રદેશમાં જ આ ‘પુષ્કલાવતી ' નગરીનેા એક મેાટા શહેર તરીકે ઉલ્લેખ કર્યાં છે, તે ઉપરથી ગ્રીકલોકાએ પણુ એ ‘પુષ્કલાવતી ’ નગરીના વિશેષ પરિચય કર્યા હતા અને તેનું વિશેષ વર્ણન પણ કર્યાં. હતું; તે ઉપરથી માની શકાય છે કે આ પૌષ્કલાવત ' નામના આચાર્ય એ પુષ્કલાવતીના પ્રદેશના જ રહેવાસી હાવા જોઈ એ; એ પુષ્પલાવતને સુશ્રુતે શલ્યપ્રધાનતંત્રના કર્તા તરીકે વિશેષે કરી ખાસ દર્શાવેલ છે અને તેમની શવૈદ્યકમાં ગાંધારપ્રદેશની પહેલાં પણ સ્થિતિ હતી એમ તેજ સુશ્રુત સૂત્રસ્થાનના ૪ થા અધ્યાયના શ્લોકમાં જણાવે છે : ‘ભૌવધેનવમાસ્ત્ર સૌજીત જૈવતમ્ | રોજાળમાં રાજ્યતન્ત્રાળાં મૂાન્યેતાનિ નિર્વિોત્’–ઉપધેનુએ રચેલું ‘ ઔપધેનવ' નામનું શતંત્ર, બ્રે રચેલું ‘ઔરભ્ર ' નામનું શલ્યતંત્ર, સુશ્રુતે રચેલું * સૌશ્રુત' નામનું શલ્યતંત્ર અને પુષ્કલાવતે રચેલું પૌકલાવત ” નામનું શલ્યતંત્ર–એ ચાર શલ્યતાતે બાકીનાં બધાંયે શલ્યતંત્રાનાં મૂળરૂપે દર્શાવતાં જોઈ એ.’
વળી ઈરાન દેશના પ્રાચીન ‘ અવેસ્તા ' નામના એક ગ્રંથ છે, તેની અંદર પણ ‘વેન્દિદાદ' નામનું એક ભૈષજ્યવૈદ્યકને લગતું પ્રકરણ છે; તેમાં તેને સંબંધ ધરાવતું શલ્યચિકિત્સાનું જે વિજ્ઞાન છે, તેના મૂળ આચાય તે ‘ક્ષવૈય` ' એ નામે કહેલા છે; આજના સમયમાં જેને વ્યવહાર કરાય છે તે ‘વેન્દિદાદ' શબ્દનું પ્રાચીન સ્વરૂપ વિદેવાદાત ’ એવું કહેવાય છે. વૈદિક સંપ્રદાયમાં યોગ્ય ભાવને જણાવતા સુર, દેવ આદિ શબ્દોમાં તેઓનેા ખરાબ અંના અવભાસ થવાના કારણે જ ખરેખર સારા અ` જણાય તે માટે અસુર, વિદેવ આદિ પ્રયાગ જોવામાં આવે છે, એ ન્યાય અનુસાર ‘ વૈવોદ્દાત ' શબ્દમાં પણ ‘વિવ’ શબ્દની સાથે ‘વિ’ શબ્દના સંબંધ થવાથી ભૈષજ્યવિદ્યાયુક્ત વિભાગને જણાવનાર એવા અં તે શબ્દ જણાવે છે; તે જ અપભ્રંશના ભાવ દ્વારા દિવેાદાસને સંપ્રદાય એવા અને શું જણાવે છે ? એવા તર્ક પણ ઉદ્ભવે છે.
|
|
'
.
તે જ પ્રમાણે ‘રવીર્ય' શબ્દ ' રવીપ્રવેશે મવ: ’–‘ કરવીર ' નામના પ્રદેશમાં ઉત્પન્ન થયેલો હાઈ તે તે અર્થ તે જણાવતા હોય એમ સમજાય છે. વીર ' નામનું શહેર, દૃષદૂતી નામની નદીના કિનારે હતું, એમ જણાય છે. ‘કાલિકાપુરાણમાં પણ એ કરવીર ' નામના શહેરમા
વળી ‘ પ્રિત ’ નામના ઈરાની વૈદ્ય ‘અહુરમજદ’ નામના એક ઈરાની વૈદ્યકના આચાર્ય પાસેથી ઔષધિઓનું જ્ઞાન મેળવ્યું હતું; અને ‘ ક્ષવૈય ’ તથા ‘સોવર ’ નામના એ ઈરાની વૈદ્યક આચાર્યો પાસેથી કાયચિકિત્સાનું વિજ્ઞાન તથા શત્રુચિકિત્સાનું વિજ્ઞાન મેળવ્યું હતું; તેમાંના શસ્ત્રવિજ્ઞાનને આજે અહાર પ્રકટ કરનાર ‘ક્ષવૈય’’ નામના એક ઈરાની વૈદ્યનો ઉલ્લેખ કરવામાં આવે છે; હવે થિત ' નામના વૈદ્યને પણ આચાર્ય તરીકે જેમને
|