________________
૨૨૬
કાશ્યપ સંહિતા
સંશય કરાવે છે. “ઉર' પ્રદેશમાં ભારત દેશના | દર્શાવેલ છે. વિષ્ણુપુરાણમાં” “મિથિલા નગરીના સાગવૃક્ષનું કાષ્ઠ મળ્યું હતું, એમ એ. સી. દાસ | રાજા “સીરધ્વજ”ના ભાઈ કાશીરાજાએ કુશધ્વજના વર્ણવે છે. તે દેશવાચક “ઉર” શબ્દના સંબંધને | વંશમાં ઉત્પન્ન થયેલ “પા” નામને એક ક્ષત્રિય કારણે જ “ઉરભ્ર” શબ્દ બન્યું હોય તે જેમ હતું, એમ કહ્યું છે; તેમ જ વસિષ્ઠના ગોત્રમાં કાકાને બાલીક પ્રદેશને પિતાના વસવાટથી ઉત્પન્ન થયેલે એક ઋષિ પણ “૩પ' નામે મળે શેભાવ્યો હતો, તેમ દિવોદાસના શિષ્ય ઉરભ્ર | છે. વળી ઔરવ-કૌત્સ રાજાના પુરોહિત સૌપ્રવાસ આચાયે “ઉર' પ્રદેશને પોતાના વસવાટ અથવા ઉપગનું આખ્યાન “પંચવિંશ બ્રાહ્મણ” ૧૪-૬-૮માં જન્મથી શેભાગે હેય એમ જણાય છે. જોવામાં આવે છે; તેમ જ “મૌર્યન છાત્રા કેટલાક વિદ્વાને ગપુર–રક્ષિત એવા નામથી
મૌવાવીયાઃ” ઉપગુના યુવસંક(સંતાન ઔપગવ)
ના વિદ્યાથીઓ પગવીય' કહેવાયા હતા, એમ ગોપુર તથા રક્ષિત–એ નામના જુદા જુદા બે આચાર્યોને માને છે; કેટલાક તે તે આખું “ગપુર
મહાભાષ્યકારે (૪–૧–૩–૯૦ ) માં લખ્યું હોવાથી રક્ષિત” નામના એક જ આચાર્યને સ્વીકારે છે,
વિદ્યાર્થી સંપ્રદાયપ્રવર્તક “ઔપગવ” નામે હતા, એમ દક્ષિણ દેશના શિલ્પગ્રન્થમાં “ગપુર' એ નામને
જણાય છે. તે જ પ્રસિદ્ધ પગવ શું “ઔપધેનિર્દેશ મળે છે. તથા આજકાલ પણ દક્ષિણના
નવ” હશે ? કારણ કે પર્યાય શબ્દોથી પણ પૂર્વના દેશમાં ગોપુરની વિશેષ પ્રસિદ્ધિ હોવાથી “ગો પુર'
લેકેને કયાંક વ્યવહાર કરાયેલ દેખાય છે. તે
એ “ પધેનવઆચાર્ય કયાં થયા હતા ? એ નામથી વ્યવહાર કરાયેલા આચાર્ય દક્ષિણ દેશના પણ હોય એમ સંભવે છે; કિંતુ મહાભારતમાં અને
સંબંધે કોઈ નિશ્ચય કરી શકાતો નથી. રામાયણમાં પણ “ગપુર' શબ્દનો અર્થ શહેરને
જેકે દઢ પ્રમાણેના અભાવે કેવળ તર્કોના દરવાજે એવો થાય છે તેથી એટલા પ્રમાણ ઉપરથી
છે આધારે કંઈ પણ નિશ્ચય થઈ શકતો નથી, પણ પણ કોઈ નિશ્ચય કરવો શકય નથી. અથવા “ગપુર
ઉપર કહેલા આ આચાર્યોનાં નામે ભારતના એ નામે કોઈ અજાણ્યું શહેર હોય એ સંભવ
ભિન્નભિન્ન પ્રદેશોમાં જેમ દ્વારના અસ્તિત્વની છે અને તે શહેરના સંબંધ ઉપરથી વ્યવહાર
સંભાવના જણાવે છે, તેમ બહારના દૂર સુધીના
પ્રદેશમાં પણ ધન્વન્તરિના સંપ્રદાયના પ્રકાશને કરાયેલ “ગપુર-રક્ષિત” એ નામના પણ આચાર્ય સંભવે છે.
પ્રસાર થવામાં દ્વાર તરીકે હવા સંભવે છે; એ ન્યાય
પ્રમાણે કેવલ ધન્વન્તરિના જ સંપ્રદાયને નહિ, કિંતુ \ પ્રાચીન ભોજદેશના કાન્યકુન્જ (.
બીજા વિભાગના પણુ વૈદ્યકીય જ્ઞાનપ્રકાશોના પ્રસાર પ્રદેશમાં આવેલી ભાગીરથીના દક્ષિણ કિનારે | થવા માટે કાર હોવાં જોઈએ. બીજું શું ? ઋગવેદમાં પંદર-સોળ કોસના ઘેરાવામાં ફેલાયેલું હોવાનું !
પણ વૈદ્યવાચી “ભિષફ’ શબ્દને તેમજ ઔષધવર્ણન મળે છે. દિવોદાસના શિષ્ય ભેજનું |
વાચી “ભેષજ' શબ્દને પ્રયોગ કરાય છે. અને સંભવતઃ એ દેશના નામ પ્રમાણેનું નામ હતું. !
તે જ બંને શબ્દોને વિકત આકારને સ્પષ્ટ તેમ જ “૩ાપેનોરમ્’ઉપધેન નામની કોઈ
જણાવતા વિજિષ્ક” અને “વેષજ ' એ બે શબ્દો વ્યક્તિનું જે સંતાન તે “ગૌઘનવ' નામના
ઈરાન દેશની ૫શુભારતીય” (પહલવી) ભાષામાં આચાર્ય સમજી શકાય છે. આ “ઔષધનવ”
દેખાય છે; તેમ જ એ જ બંને શબ્દો વિકત સ્વરૂપ નામના આચાર્ય બીજા કોઈ પણ પ્રદેશમાં થયા
ધારણ કરી “વિઝિક” અને “વેઝષ્ક” એવા હોય એમ જાણવામાં નથી; કિંતુ ૩૫રપત્યHૌપનાવઃ
સ્વરૂપે “અર્મેિનિયન” ભાષામાં પણ મળે છે, ઉપગુ' નામના કેઈ ઋષિનો પુત્ર “ઔપગવ”
એમ પહેલાં આ ઉદ્દઘાતમાં દર્શાવ્યું છે. નામે હતું, એ પાણિનીય વ્યાકરણપ્રયાગના ઉદાહરણ | વૈદ્ય તથા ઔષધવાચી મુખ્ય શબ્દ એ (વિકૃત) પર મહાભાષ્યકારે “૩ાવાચવે ગૌપાવો નિર્વિદઃ | રૂપે પણ પૂર્વકાળમાં દૂરના બીજા દેશમાં જે ઉપગ” નામના ઋષિના સંતાનરૂપે “ઔપગવ'ને ફેલાયેલા જણાય છે તો આ વૈદ્યકીય વિદ્યાના