________________
કાશ્યપ સંહિતા ૫ : ઉપસંહાર
કર્યો હશે? અથવા શાંતિપ્રિય બ્રાહ્મણ આદિ પ્રાચીન આચાર્યોનું ગૌરવ
શસ્ત્રચિકિત્સકેએ તેની ઉપેક્ષા કરી હશે ? કે
ધર્મશાસ્ત્રકારોની દષ્ટિએં શસ્ત્રક્રિયાની નિંદા થવાથી આ બાબત વિદ્વાનોના જાણવામાં આવી ચૂકી
અધ્યાત્મવાદની દષ્ટિએ એમાં હિંસા દેખાવાથી છે કે પૂર્વના સમયમાં ધન્વતરિ, કશ્યપ, આત્રેય
અથવા અહિંસાવાદ અને દશ પારમિતાઝ સિદ્ધાંતને આદિ આચાર્યોએ વિચારરૂપી કસોટી પર ઘસીને
વિકાસ થવાથી એને લેપ થયો હશે ? આમાંથી -ઉજ્જવળ કરેલાં સિદ્ધાંતોરૂપી રત્નોને પશ્ચિમના
કર્યું મૂળ કારણ તે શલ્યવિદ્યાને હાર થવામાં વિજ્ઞાનરૂપી સૂર્યની પ્રભાથી અંજાઈ ગયેલી દષ્ટિ
કારણરૂપે હશે ? જેથી સર્વને ઉપકાર કરનાર વાળા અનેક વિદ્વાને હાલમાં ઘણું જ માન સાથે
હોવા છતાં એ શલ્ય વિજ્ઞાન અને તે વિષેનું હસ્તજુએ છે. એથી સમજી શકાય છે કે તે તે પ્રાચીન
કૌશલ્ય અને તે શલ્યવિદ્યાને ઉપદેશ તથા તેનાં આચાર્યોને વિજ્ઞાનસાગર કેટલો બધો અગાધ હતો
ઉપકરણે, શસ્ત્રો વગેરે સમગ્ર પરિષ્કાર એકદમ કે જેમાં આજે પણ રત્નની કમીના નથી. એવા
હાસ પામતો પામતો વિદ્વાનોના હાથમાંથી નીકળી અત્યુચ્ચ કક્ષાના ભારતીય ઉત્તમ ગ્રંથ ભારત દેશની
જઈ આજકાલ ભારતમાં વિદ્યા તથા વિજ્ઞાનથી પ્રાચીન વિભૂતિઓ છે. આજે મળતા નિબંધોમાં
શૂન્ય ગણાતી નાપિત–હજામ વગેરે જાતિઓમાં સર્વ કરતાં એ જ ગ્રંથની પ્રધાનતા જોવામાં
લેશમાત્રરૂપે મળે છે. ધન્વન્તરિ જેવા પૂર્વકાળના આવે છે; કેમ કે એ પ્રાચીન ગ્રંથોના વિષયોનું
આચાર્યોએ ઉન્નત પમાડેલી તે પ્રાચીનવિદ્યા સૂક્ષ્મ દૃષ્ટિથી અનુસંધાન કરવામાં આવે તે
આજકાલ એવી વ્યક્તિઓના હાથમાં જઈને તેમાંનાં પ્રત્યેક વાક્ય સારરૂપ તેમ જ નિષ્કર્ષ પૂર્ણ
ઉત્તરોત્તર, હાસ પામતા દીવા જેમ હોલવાવાતથા સૂત્રમય જણાય છે. જેને પરિષ્કૃત બુદ્ધિવાળા
ની તયારીમાં હોય તેમ, અસ્ત પામવાની રાહ વિદ્વાને પોતાનાં પ્રવચન દ્વારા વિશાળ વિષયને રૂપ
જોયા કરે છે ! ગુણગ્રાહી તથા ઉન્નત પાશ્ચાત્ય આપે છે. જેમ ભૂગર્ભમાંથી અનેક જાતનાં રતને મેળવી
વિદ્વાને અર્વાચીન સમયમાં વિશ્રાંતિ પામ્યા શકાય છે, તે જ પ્રમાણે એ પ્રાચીન ગ્રંથની ઊંડી
વિના એકધારી મહેનત કરવી ચાલુ રાખીને વિચારો ખાણમાંથી પરિશ્રમ કરનારા વિદ્વાને સંખ્યાતીત
દ્વારા તથા પરિષ્કરણ સંશોધન અને નવા નવા અસખ્ય સિદ્ધાંત રૂપી રને તીક્ષ્ણ બુદ્ધિ દ્વારા
પ્રયોગો તથા અનુભવો દ્વારા એ શલ્યવિદ્યાનું રૂપાંતર શોધીને મેળવી શકે છે. પૂર્વના સમયમાં મળનારા
કરી, શલ્યવિદ્યા, ગર્ભચિકિત્સા, બાલચિકિત્સા, એ પ્રકારના સંસ્કારી વિચારોથી તત્કાલીન
કાયચિકિત્સા અને વિકૃતિ વિજ્ઞાનમાં વિશેષરૂપે ઉન્નતિ વિચારોની ઉન્નતિનું સમ્યફ જ્ઞાન થાય છે; પરંતુ
કરી લીધી છે. જેથી પિતાની પ્રાચીન વિદ્યા ભૂલેલા તે પછી વિચારોની વૃદ્ધિનું એક પણ ઉદાહરણ
ભારત દેશ ઉપર હાલમાં સર્વ તરફ પ્રસરેલી એ મળતું નથી. શલ્યપ્રસ્થાનમાં સુશ્રુતસંહિતા પછી
પાશ્ચાત્ય વિજ્ઞાનયુક્ત કુશળતાએ ઉપકાર કરવા માંડ્યો કેવળ વાગભટ વગેરે બે-ત્રણ વિદ્વાનોએ જ બહુ
છે. આપણા આ ભારત દેશમાં કેવળ શલ્યપ્રસ્થાન થોડા પ્રમાણમાં શલ્યપક્રિયાને નિર્દેશ કર્યો છે,
અથવા શસ્ત્રચિકિત્સા જ આવી દુર્દશા પામ્યું છે અને તેમાં પણ સુકૃતના વિજ્ઞાનની આંશિક છાયા જ દેખાય છે. ઐતિહાસિક દષ્ટિથી પણ વૃદ્ધજીવકના | * દશ પારમિતા-બૌદ્ધ ધર્મગ્રંથમાં બુદ્ધત્વની સમય સુધી આ વિજ્ઞાન આપણને દેખાય છે. આટલી | પ્રાપ્તિ માટે દશ ગુણોની પરાકાષ્ટા સુધી પહોંચવું ઉન્નતિની ભૂમિકા પર આરૂઢ થયેલું એ શલ્ય- | જરૂરી છે. એ દશ ગુણો “પારમિતા' કહેવાય છે. ચિકિત્સા વિજ્ઞાન એકદમ કયા કારણે વિલીન થયું? | પારમિતા એટલે ઉચ્ચતમ અવસ્થા કે પૂર્ણતા. શસ્ત્રક્રિયામાં લેશ પણ વિપરીત થતાં તે દ્વારા શું | એ દશ ગુણ છેઃ ૧ દાન, ૨ શીલ, ૩ ક્ષાન્તિ, ૪ અનર્થની શંકાઓ થવા લાગી હશે? અથવા એ વીર્ય, ૫ ધ્યાન, ૬ પ્રજ્ઞા, ૭ ઉપાય, ૮ પ્રણિધાન, શસ્ત્રક્રિયા ભીષણ છે એવી દષ્ટિથી તેને શું ત્યાગ | ૯ બલ અને ૧૦ જ્ઞાન.