________________
૨૦૬
કાશ્યપ સંહિતા
એકદમ તુરત પોતાના દેશ તરફ જ પાછા | આવ્યું છે કે, તે પ્રદેશના લોકે ૧૩૦ વર્ષ સુધી ફર્યો હતો. તેમાં લાંબા કાળથી આ ભારત | જીવી શકતા હતા. એવું લાંબું આયુષ તેઓ દેશમાં વસી રહેલાં તેના પિતાનાં જ સૈન્યોને | ભગવતા હતા, તેમાં નિદાન અથવા મૂળ કારણઅશાંતિ થઈ હોય એ જ કેવળ કારણ જણાતું! રૂપે તેઓને પ્રમાણસરને ખોરાક જ હત; વળી નથી, પણ પોતાના સભ્યોએ દર્શાવેલા પ્રથમના | ત્યાંના એ લોકે બીજી વિદ્યાઓ કરતાં વૈદકમાર્ગને છોડી નવા નૌકામાગે એકદમ પોતાના વિદ્યાનું જ અધ્યયન કરવા તત્પર રહેતા હતા, દેશમાં તે પાછો ફર્યો હતો. તેમાં “મૃદ્રારાક્ષસ'. | એમ ઍલેકઝાન્ડરના ઇતિહાસને લેખક “એરિમાં જણાવેલાં વચને વિચારતાં કઈ બીજું કારણ | યમ્ ' કહે છે, એમ સ્મિથ” વર્ણવે છે. એ પણ તેવું જોઈએ, એમ વિચારી શકાય છે. મૂષક રાજ્યના પ્રદેશમાં ૧૩૦ વર્ષનું આયુષ તે યવનરાજા ઍલેકઝાન્ડર ભારત દેશમાં પ્રવેશ કરી | અસાધારણ તરીકે લેખાતું હતું અને “ઍલેકઝાન્ડર” ચૂક્યો હતો; છતાં એકદમ તે પાછો ફર્યો હતો, રાજા સિંધુ નદીના પ્રદેશ સુધી આવ્યું હતું, એ ઉલ્લેખ મળતું હોવાથી તે કાળે ચાણક્ય ! તેમાં એ મૂષક રાજ્યને વિશેષ ઉલ્લેખ કરાયે. જેને પ્રધાન હતો, એ રાજા ચન્દ્રગુપ્ત ભારતમાં છે, તે પણ એક કારણ હોવું જોઈએ. “સ્ટ્રબે” રાજ્યશાસન ચલાવી રહ્યો હતો. તેથી વચ્ચે વચ્ચે નામના એક વિદ્વાન પણ આમ વર્ણવે છે કે, થયેલા આઘાતને સહન કરવા છતાં ભારતે ! મૂષક રાજપના પ્રદેશમાં લોકે આયુર્વેદવિદ્યા સિવાય પિતાના સંપ્રદાયનું રક્ષણ કર્યા કર્યું હતું, તેથી | બીજી વિદ્યામાં વધુ રસ ધરાવતા ન હતા. વળી
આ ભારતની ઉપર યવન લોકોને પ્રભાવ ફેલાવા | guથાયરસ' આદિ બીજા ગ્રીસ દેશના વિદ્વાનોનાં પામ્યો ન હતો એમ જણાય છે. તક્ષશિલા, કાશી, ' વૃત્તાંતામાં પણ આમ જ સ્પષ્ટ લખાણ મળે છે ઉજયિની તથા વિદર્ભ આદિ દેશોમાં ભારતીય | કે, ભારત દેશમાં આધ્યાત્મિક આદિ બીજી વિદ્યાવિશ્વવિદ્યાલય તે કાળે પણ હતાં. જે વેળા ઍલેક- | એમાં પણ વધુ ગૌરવ ભૈષજ્યવિદ્યાને પ્રાપ્ત કરાય ઝાન્ડરે તક્ષશિલા પર આક્રમણ કર્યું હતું, તે સમયે અને તેમાં જ પૂર્ણતા મેળવાય તેમ હતું, એમ તક્ષશિલાનગરી સમરત એ શયા ખંડમાં સર્વ કરતાં સ્પષ્ટ જણાવ્યું છે; તેમ જ ઍલેકઝાન્ડરની સાથે ચડિયાતી હોઈને સર્વોત્કૃષ્ટ એક ભારતીય વિદ્યા- ભારતીય વિદ્વાનો તક્ષશિલામાંથી જવા ઈચ્છતા પીઠરૂપ હતી; કેમ કે તે સમયે તક્ષશિલામાં ન હતા; છતાં તેમના “કલ્યાણુ’ નામબધી કળાઓ, બધાં વિજ્ઞાન, સૈનિકને લગતી | દાર્શનિક વિદ્વાનને તે ઍલેકઝાન્ડર ઘણા જ વિદ્યા, તેમ જ વૈદ્યકવિદ્યા એ સર્વને સંપૂર્ણ આદરસત્કારપૂર્વક પિતાની સાથે લઈ ગયો હતો. ભણાવનારા ઘણું મોટા મોટા વિદ્વાનો ત્યાં વસી એ દાર્શનિક વિદ્વાન ગ્રીસ દેશના રાજાની પાસ રહ્યા હતા અને દેશવિદેશમાંથી આવતા ઘણું કાયમ રહેનારા અનેક દાર્શનિક વિદ્વાનોમાં બધા વિદ્યાઓથી સમૃદ્ધ આ વિશ્વવિદ્યાલય હતું. ! કરતાં અતિશય મહાન તથા માન્ય થઈ પડ્યો એ વિશ્વવિદ્યાલય ભારતીય વિદ્યાઓનું ઘણું ! હ. પાછળથી એ “ કલ્યાણ” નામના વિદ્વાને પ્રસિદ્ધ સ્થાન હતું. તેમાં સર્વ વિદ્યાઓ કરતાં | પિતાના શરીરને ત્યાગ કરવાની ઈચ્છાથી ચિતા વધુ પ્રમાણમાં ચડિયાતી ભષજયવિદ્યા વિષે | પર આરોહણ કર્યું હતું, તે સમયે ગ્રીસ દેશના વિશ્વવિદ્યાલયની વિશેષ પ્રસિદ્ધિ તથા પ્રતિષ્ઠા | રાજાએ તે વિદ્વાનનું ખૂબ જ સન્માન, ગૌરવ હતી, એમ “વિલ ફરાન્ટ”નામના વિદ્વાન વયે ! તથા સંમાન કર્યું હતું, એમ “એશિયન’ તથા છે. એ તક્ષશિલાનગરી પણ અતિશય મોટી તથા “સ્ટ્રા” નામના બે વિદ્વાનોએ વર્ણવ્યું છે અને ઉન્નતિને પામ્યા કરતા એક મોટા ક્ષેત્રરૂપ હતી, “રાયસને’ પણ તેવું જ વર્ણન કરેલું મળે છે? એમ “એરિયન’ દર્શાવે છે.
તે “કલ્યાણ’ વિદ્વાન ગ્રીસ દેશ સુધી ગયો હતો, વળી તે કાળે સિંધનદીની સમીપે રહેલું છેએમ “મેકસમૂલર' પણ વર્ણવે છે; આ એક જ મૂષક રાજ્ય હતું, તેના વર્ણનમાં જણાવવામાં | દૃષ્ટાંત તે કાળે ભારત દેશનું આધ્યાત્મિક ગૌરવ