________________
૧૧૦
કાશ્યપસ હિતા
.
|
|
તે બધાયે ઘણા જૂના નથી, પણ પાછળથી તેએનું | ભારતીય પૂર્વીયાયેનાએ જો અનુસરણ કર્યું.. હાય વિજ્ઞાન વિસ્તર્યું છે અને તેમાં જે લેખા લેવાયા તા ભારતીય પૂર્વાચા*-વિરચિત પ્રથા પણ ખાઘુ છે તેમાં પણ વિદ્વાનેાએ ભારતીય વિજ્ઞાન બરાબર સંપ્રદાયાને અનુસરતા જ હોવા જોઈએ, પણ તે જોયું છે; છતાં તેમાં ભારતીય વૈદ્યકનુ કાઈ પ્રમાણે નથી; કિંતુ પ્રથમ દર્શાવેલ રીત પ્રમાણે અસાધારણ ચિહન તેા મળતું જ નથી, ઊલટું | એક જ મૂષામાં સીંચેલા રસમાંથી જેમ અનેક પ્રતિભારતીય વૈદ્યકની છાયા ગ્રીક વૈદ્યકમાં મળી આવે | માએ ઉત્પન્ન થાય છે, તેમ એક જ ભૂમિકા પર છે. તે ઉપરથી અને તત્કાલીન પરસ્પર પરિચય ઉત્પન્ન થયેલી આ જુદી જુદી રચનાઓ પ્રાચીન તથા અવરજવરને કારણે ‘ પાથાગોરસ ’ આદિ ગ્રીક આયુર્વેદના એક જ આસ્રોત અથવા મહિષ એવિદ્વાનાએ તથા ભારતીય વૈદ્યાએ ભારતીય વૈદ્યકના ની વાણીરૂપ પ્રવાહમાંથી જ થયેલા પેાતાના વિભિન્ન આછાવધતા અંશેાથી પણ વખતે।વખત ગ્રીક સ્વરૂપને જણાવે છે. હાલમાં જે જે વિદ્યમાન તેની વૈદ્યકનું શરીર પુષ્ટ કરવા. માટે સૉંપાદન કરેલું પહેલાંના પણ જે જે આથા મળે છે, તે તે હાય એમ જણાય છે. ‘હિપેટિસ'ના સમયથી બધાયે પેાતાનામાં રહેલા વિષયાના વિભેદ દર્શાવે આરંભીને તેની પહેલાંના કેટલાક સમયની પહેલાં છે, તેાપણુ એ એક જ આ સ્રોતમાંથી બહાર ગ્રીક વૈદ્યક ઉદય પામ્યું હતું, ત્યારે તેની ઉપર મિશ્ર પડતી આકૃતિ દ્વારા અસ્તિત્વ ધરાવતા હાવા દેશ, ખેબિલેાનિયા વગેરે પ્રાચીન દેશાનાં વિજ્ઞાનાને જોઈ એ એવું અનુમાન કરાય છે. એટલે ‘હિપોક્રિટ્સે’ પ્રભાવ ઓછાવધતાપણે પડ્યો જ હતા, છતાં ગ્રીક ચાલુ કરેલ અથવા તેની પહેલાંના ગ્રીક વૈદ્યકના પ્રકાશ વૈદ્યક, ખીન્ન દેશેાની પેઠે પરાક્ષ કે પર પરાગત પણ વેદના કાળથી એક જ તંતુમાં પૂરાવેલા હાઈ તે ભારત દેશનું દેવાદાર અવશ્ય બન્યું જ છે, એટલે ઇતિહાસની દૃષ્ટિએ અથવા ભૌગાલિક દષ્ટિએ પણ કે ભારતના વૈદ્યકમાંથી પણ તેણે અમુક અંશે! તેનાથી બમણા પૂર્વકાળમાં પણ પ્રકાશ દર્શાવે છે, અવશ્ય લીધા જ છે, પરંતુ પાછળથી ઉદય પામેલી છતાં એ પ્રકાશ ભારતીય આયુર્વેદના વૈદ્યક ઉપર વિજ્ઞાન સહિત વૈદ્યક વિદ્યા તેની પહેલાં જ પ્રતિષ્ટા પડ્યો હાય, એમ માની શકાતુ નથી જ. પામેલા ભારતીય આયુર્વેદના વૈદ્યક ઉપર લેશમાત્ર પ્રકાશ આપવા સમર્થ થઈ નથી, એમ નિઃશંકપણે બેધડક કહી શકાય છે.
|
જોકે પાંચ હજાર વર્ષ પહેલાં પણ ભારતમાં જ્યોતિષવિદ્યાના જાણકારા થઈ ગયા છે, એમ પાશ્ચાત્ય વિદ્વાના પણ કહે છે; પરંતુ ગ્રીસ દેશમાં જ્યાતિષવિદ્યાની ઉન્નતિના વિષયમાં ખીજી શતાબ્દીમાં કાઈ એક યવન વિદ્યાને યાવની ભાષામાં જાતકપ્રથ રમ્યા હતા, તેમાં વિચારાનુ ગૌરવ હાવાને લીધે તેનેા પ્રસાર થતાં ભારતના વિદ્યાતાએ તેને આદરસત્કાર કર્યાં હતા, તેથી સ ંસ્કૃત ભાષામાં તેને અનુવાદ કરાયા હતા અને ‘ નામે ભારત દેશમાં તે વિખ્યાત થયા હતા.
યવનાતક
મહાવિદ્રાન ‘ હિપોક્રિટ્સે ' વૈદ્યક વિષયમાં ખીન્ન દેશામાંથી અને જુદી જુદી પદ્ધતિ દ્વારા પણ ઉપયાગી વિષયાનું નિરીક્ષણ કરી પોતાના વિચારારૂપી કસેાટી પર કસી ઉજ્જવળ બનાવેલા | વિષયાને હાથ ધરી ઘણા ઉત્તમ નિબધાનું સપાદન કરેલું છે. પરિણામે લખાણમાં એ ‘ હિપોક્રિટ્સ' પાશ્ચાત્ય દેશના વૈદ્યકના પિતાપદે આરૂઢ થયેા | હતા. ‘હિપોક્રિટ્સ ’ના જે વિષયા તેના પેાતાના પરિષ્કાર પામેલા વિચારેામાંથી ઉત્પન્ન થયા છે, તે વિષે તેા તેનું પોતાનું જ જ્ઞાતાપણું હોવું જોઈ એ, પરંતુ તેના એ વિચારાથી ફલિત વિષયામાં જેમાં ભારતીય આયુર્વેĆદના વિષયાને મળતા શબ્દો, વિષયેા કે વિચારા દેખાય છે, તેઓમાં પરાક્ષ કે પર પરાએ પણ ભારતીય પ્રાચીન વૈદ્યકનું જ પ્રતિબિંબ પડેલું દેખાય છે. પહેલાંના બાહ્ય દેશેાના વૈદ્યકીય સંપ્રદાયાનું
',
તે પછી થયેલા ' વરાહમિહિર' વગેરે જ્યાતિષ આચાર્યાએ પણ આ યવનઆચા નિર્દેશ કર્યા છે. રમલ, તÖજક આદિ વિષયે પણ પાછળથી ભારતીય જ્યાતિષ-વિજ્ઞાનમાં પ્રવેશેલા હતા અને તે જ પ્રમાણે રામને સિદ્ધાંત પણ ભારતમાં પ્રસિદ્ધિને પામ્યા હતા; પરંતુ પ્રાચીન ભારતીય વૈદ્યક યુવના દ્વારા મળ્યુ. હાય એવુ કાઈ ઉદાહરણુ મળતું નથી. જે પ્રાચીન વૈદ્યક