________________
ઉપેક્ષાત
૧૧
કરવા ઈચ્છતો હોય તેણે “સ્પેનયાગ કરવો | વૈદ્યો તથા તેઓનાં ઔષધોનું ભારતના પ્રાચીન જોઈએ, એવું શ્રૌતવિધાન મળતું હોવાથી તે ગ્રંથમાં લીધેલાં છે, તે પણ ઘટે જ છે. સ્પેનયાગ પણ અવશ્ય કરી શકાય છે, કેમ કે જે “ભાવપ્રકાશ' (નામના આયુર્વેદીય) ગ્રંથમાં માણસ કોઈની હિંસા કરવા ઈચ્છતા હોય, તેને પારસિક દેશમાં થતા થવાની–અજમાને ઉલ્લેખ એ “શેનયાગ' કર્મ ઉપાયરૂપ ગણાય છે, એમ કર્યો છે, તે ઉપરથી બીજા પાશ્ચાત્ય દેશોમાં થતી શબરસ્વામીએ તે ચેનયાગ કરવાનું સમર્થન પણ વસ્તુઓનું ગ્રહણ પણ જોવામાં આવે છે, તે પણ કરેલ છે. લશનને ઉલેખ પણ ગૌતમ ધર્મસૂત્રમાં | ચરક, સુશ્રુત અને કાશ્યપીયસંહિતા આદિ પ્રાચીન (૧૫-૩૦માં), મનુસ્મૃતિમાં (૫-૫-૧૯ માં), ગ્રંથમાં, અન્ય પાશ્ચાત્ય દેશોની વસ્તુઓને તે યાજ્ઞવક્યરકૃતિમાં (૧–૧૭૬માં,) અને મહાભારતમાં | પ્રમાણે ઉલ્લેખ કરેલો નથી; કિંતુ માત્ર “યવાની ” પણ (૮, ૨૦૩૪માં તેમ જ ૧૩-૪૩૬૩ માં,) | એ શબ્દને નિર્દેશ જ કરેલો મળે છે. “થવાની” કરેલ છે.
એ શબ્દ “યવન” શબ્દ ઉપરથી સિદ્ધ થયો નથી વળી હિંગને પ્રયોગ જોવામાં આવે છે, તે | અથવા “યવન લોકેના સંબંધને પણ સૂચવતા પણ અર્વાચીનપણાની શંકા ઉપજાવી શકે તેમ નથી; પરંતુ થવાની' શબ્દ તે પાણિનીય નથી; કારણ કે ઘણું ભારતીય ગ્રંથોમાં ઘણા | વ્યાકરણમાં “ફન્દ્રવળ ૦” (૪-૧-૪૯) એ પાણિકાળની પહેલાં પણ હિંગને સ્વીકાર કરવામાં નીય સૂત્રના પેટા વાર્તિક- યુવાવો' એ ધારાઆવ્યો છે; ધાર્મિક ગ્રંથોમાં પણ શ્રાદ્ધ વગેરેમાં | "કુછો થવો થવાની”—એટલે કે દોષયુક્ત જવને હિંગને પિતૃઓને પ્રિય તરીકે ગણવામાં આવે છે; “વવાની' કહેવામાં આવે છે, એ અર્થમાં સ્ત્રીલિંગ
અને તેથી તેને ઉલ્લેખ મળે છે. ચરકમાં, સુબુતમાં | સૂચક તરીકે સિદ્ધ કરવામાં આવે છે; એ કારણે તથા કશ્યપની આ સંહિતામાં પણ તે તે ઘણું તે “ઘવાની' શબ્દ પણ ભારત દેશનો જ હોઈને
ઔષધોમાં હિંગને સહયોગ વર્ણવવામાં આવે છે; પ્રાચીન છે, તે સંબંધે બીજી કોઈ પણ શંકા વળી કાશ્યપીય-આ સંહિતા વગેરે ગ્રંથમાં હિંગને | કરવી યોગ્ય નથી. કહેનાર-તેને બીજો પર્યાય શબ્દ “બાહુલિકને ગ્રંથમાં આવેલા દેશનું વર્ણન પણ પ્રયોગ કરવામાં આવે છે; એ ઉપરથી બાલિક| ઉપલબ્ધ કાશ્યપ સંહિતાના છેલ્લા પાનામાં નામના બીજા દેશમાંથી એ હિંગદ્રવ્યનો ભારતના (ખિલસ્થાનમાં) “દેશસામ્ય' નામને જે લેકે સાથે પરિચય તેમ જ તેને ભારતમાં | અધ્યાય છે, તેમાં અમુક દેશ પર થતા અમુક ઉપયોગ પણ કરાયેલે હોવો જોઈએ; જે ઉપરથી | ખાસ રોગો બતાવવા માટે આ આયુર્વેદવિદ્યાની એ હિંગને તે “બાલિક” દેશના નામે પણ ઉન્નતિની દષ્ટિએ પ્રસિદ્ધ કુરુક્ષેત્રને મધ્ય (કેન્દ્ર) વ્યવહાર થતું જણાય છે. વળી બીજું પણ આ | કલ્પીને તદનુસાર પૂર્વ આદિ દિશાઓમાં રહેલા કારણ છે કે ભારત તથા બાહુલિક (બલખ– | અમુક ખાસ દેશોને ઉલેખ મળે છે. એ અધ્યાય અફઘાનિસ્તાન) દેશને પરસ્પર સંબંધ તથા આખોય મળી આવ્યો હત, તે બીજા પણ તે તે તે દેશના વૈદ્યોને પરસ્પર પરિચય પણ સમયના ઘણા દેશો જાણવામાં આવ્યા હત; પરંતુ પહેલાંના કાળથી જ હતો, એમ આત્રેય, કાશ્યપ | આ પુસ્તક ઘણુ સ્થળે ખંડિત થયેલું છે, આદિએ બાલિક વૈદ્ય-કાંકાનના નામને નિર્દેશ | તેથી ભૂખ્યા માણસના મેમાંથી બળાત્કારે કરેલ છે, તે ઉપરથી અને બહુલિક વૈદ્યોને જેમ અર્ધો કેળિયો છીનવી લેવા સમાન ઉત્કટ વારંવાર ઉલ્લેખ કરેલ હેવાથી પણ જાણી શકાય | જિજ્ઞાસાને કાબૂમાં રાખવી જરૂરી બને છે. છે; બાલિક (બલખ) દેશ પણ યવનોના આક્રમણની આ ગ્રંથને અંતિમ વિભાગ પણ લુપ્ત થવાથી પહેલાં કરિાનીય જતિના રાજાઓના સામ્રાજ્યમાં
પશ્ચિમના તથા ઉત્તરના દેશોને પરિચય નહિ હતો; તે કાળે ત્યાં “ઈરાન” જાતિ વસતી હતી; મળવા છતાં પણ પૂર્વ દિશામાં રહેલા અને દક્ષિણ તેની ઉન્નતિને એ સમય હતો અને તે વેળા ત્યાંના | દિશામાં રહેલા કેટલાક દેશોનો પરિચય મળે છે.