________________
१७४
કાશ્યપ સંહિતા
દેશનું જ બીજું નામ “ચલ' કહે છે. | કંકણ દેશની દક્ષિણ બાજુ “તાપતી નદીના પશ્ચિમ
કરધાટ-મહાભારતના સભાપર્વ અધ્યાય ૩૧માં | કિનારા સૂધીને પ્રદેશ “ આભીર' નામે દર્શાવેલ સહદેવના દિગ્વિજય પ્રસંગે દક્ષિણમાં “કરઘાટ” છે. “લ્યાસન' નામના વિદ્વાન તે “વાયતિલ” નામના દેશનો ઉલેખ છે; તેમ જ સ્કંદપુરાણના | ગ્રંથમાં દર્શાવેલ આફીર દેશને જ “આભાર” માને સહ્યાદ્રિ ખંડમાં “કારાષ્ટ્ર' દેશની રાજધાની દર્શાવી છે. ભારતની પશ્ચિમ બાજુ આવેલી “તાપતીથી છે; ભાંડારકરે પણ E. H. D. પુસ્તકમાં આ માંડી દેવગઢ સુધીને દેશ “આભીર” નામે છે, એમ કરઘાટ દેશ વર્ણવે છે; હાલમાં તે જ કરાટ | ઇલિયડને મત છે. “વન્કિંડ” નામના વિદ્વાન તો દેશ “ કરાડ' નામે પ્રસિદ્ધ છે, એમ જણાય છે. | સિંધુ નદીની પૂર્વમાં આવેલ પ્રદેશને “આભીર’ માને - કાન્તાર–મહાભારતમાં સહદેવના દિગ્વિજય છે. વિષ્ણુપુરાણના પાંચમા અધ્યાયમાં તેમ જ બ્રહ્માંડપ્રસંગે “ કાન્તારક' દેશનો ઉલ્લેખ છે. એને જ !
પુરાણમાં આભીર દેશમાં સિંધુ નદીને ઉલ્લેખ અરણ્યક' કહે છે. મહાભારતના સભાપર્વના | કર્યો છે; “આભાર” શબ્દ જાતિવાચક હોવાથી તે ૩૧મા અધ્યાયમાં અને દેવીપુરાણમાં પણ ‘અરણ્ય' | આભીર જાતિના-ભીલ, ભરવાડે કે રબારી લેાકાના નામના પ્રદેશને ઉલલેખ છે. એ જ અરણ્યપ્રદેશ, રહેઠાણને ગ્રહણ કરી બીજા પણ દેશે “આભાર” હાલમાં “ઔરંગાબાદ' તથા દક્ષિણ કણ | નામથી વ્યવહાર કરાયેલા છે; પરંતુ આ કાશ્યપકહેવાય છે. ત્યાંની રાજધાની “તગર' નામે હતી, | સંહિતામાં કુરુક્ષેત્રને વચ્ચે ગણી દક્ષિણ બાજુ એ જ હાલમાં “દૌલતાબાદ' નામે કહેવાય છે. | વર્ણન કરતાં ગુજરાત પ્રાન્તને જે પ્રદેશ છે, - વરાહ-વિતસ્તાની દક્ષિણે વરાહના અવતારનું તે જ આભીર દેશ સંભવે છે; જ્યાં હાલમાં જે મૂળ સ્થાન હતું, તેની જાણે પ્રસિદ્ધિ દર્શાવતું પણ ભીલ લેકે રહે છે. બહતસંહિતામાં પણ હોય તેમ કૌશિકી નદીના તીર પર “નેપાળ'
દક્ષિણ તથા નૈઋત્યના ભાગમાં આભીર દેશ દેશની સમીપે “કેકામુખ' નામનું જે તીર્થસ્થાન દર્શાવેલ છે. છે, તેની જ પ્રાચીન સમયથી માંડી વરાહક્ષેત્ર તરીકે એ પ્રમાણે ઉપર દર્શાવેલા દેશે પ્રાચીન જ પ્રસિદ્ધિ છે. વરાહપુરાણમાં પણ આ ક્ષેત્રને મહિમા | હોય, એમ સમજાય છે; આ દેશોમાંના મગધ દેશમાં ગવાય છે; પરંતુ આ સંહિતામાં તે વરાહક્ષેત્રની મહારાષ્ટ્ર દેશ સમાયેલ છે, તેથી મગધ દેશને દક્ષિણના દેશોમાં ગણતરી કરી છે, તેથી પશ્ચિમના નિર્દેશ મહારાષ્ટ્ર તરીકે મળે છે તથા કૌશલ્ય દેશને અને પૂર્વના બે દેશોને સંગમ ઘટતો ન હોવાથી પણ ઉલ્લેખ મળે છે. કેશલ દેશ ઈસવી સન પૂર્વે દક્ષિણમાં રહેલ તે બીજે જ પૂર્વકાળે પ્રસિદ્ધ ૪૦૦ના સમયમાં મગધરાજ્યના એક અંગ તરીકે વરાહ દેશ હોય, એ આ વરાહદેશવાચી શબ્દને | વર્ણવાય છે. બુદ્ધના સમયમાં કેશલ દેશની પ્રતિષ્ઠા અભિપ્રાય લાગે છે. હાલમાં જે “વરાર” નામે પણ હતી. મગધ દેશમાં મહારાષ્ટ્રની પરિસ્થિતિ પ્રસિદ્ધ દેશ કહેવાય છે, તે જ આ “વાહ' દેશ મૌર્યવંશી રાજાઓની પૂર્વે નન્દના કાળમાં બુદ્ધના હશે કે શું ?
સમયમાં થયેલ શિશુનાગ વંશના અજાતશત્રુ રાજાના આભીર-ગુજરાતના દક્ષિણ તથા પૂર્વ ભાગમાં
સમયમાં પણ હતી એમ આર. ડી. બેન મહાદયે રહેલો નર્મદાના મુખ્ય પ્રદેશને જ પૂવે “આભાર”
અને એચ. ચૌધરીએ પણ પિતાના “પ્રાચીન ભારત' નામે વ્યવહાર કરતા હતા; એ જ આભીર પ્રદેશને
નામના પુસ્તકમાં વર્ણવેલી છે. કેશલ દેશને અલગ ગ્રીક લેકે “Abira' કહેતા. મહાભારતના સભા- | પર્વના ૩૧ મા અધ્યાયમાં સમુદ્રની સમીપે “સોમ
ઉલેખ હોવાથી તેમ જ પાંમાં દેશનું વર્ણન કરેલું ન નાથ'ની નજીકમાં આવેલ ગુજરાત દેશની સરસ્વતી હોવાથી મગધ દેશમાં સાથે સાથે મહારાષ્ટ્ર દેશને નદીના તીરે જે લોકો વસે છે, તેઓને “આભાર” | જે આ ઉલેખ કરેલ છે, તે બુદ્ધના સમયની પરિકહેવામાં આવે છે. ગુજરાતની દક્ષિણે આવેલ સ્થિતિ સૂચવે છે. આ કાશ્યપ સંહિતાના ખિલસુરતને પ્રદેશ પણ આભીર દેશમાં મળેલ હતું, એવો | ભાગમાં વાસ્ય ઉમેરો કર્યો છે, તેમાં એમ જોવામાં પણ કઈક વિદ્વાનો મત છે. “તારાતંત્ર' ગ્રંથમાં) આવે છે. તેમ જ વાસ્તે કરેલા પ્રતિસંસ્કરણમાં