________________
ઉપાદ્ઘાંત
૧૫૧
AAAA
|
પણ પ્રાપ્ત થતા સભવે છે; ક્યાંક ક્યાંક પૂર્વના વિકૃતિએ પ્રવેશી ગઈ છે અને જે જે કેટલાક સિદ્ધાંતા નિળ હોવા છતાં પાછળથી સૌંસ્કરણ | અર્વાચીન વિષયા ક્યાંક ક્યાંક મળી રહ્યા છે, તે થતાં પુરુષમાં સુલભ એવા દાષાના કારણે મલિ- કેાના છે? મૂળ ગ્રંથકારના તે તે દાષા વગેરે છે નતા પામી રહ્યા છે. ચરકસ'હિતામાં ચિકિત્સિત- | કે પ્રતિસંસ્કાર કરનારના છે? એ વિષે કાઈ નિશ્ચય સ્થાનના છેલ્લા ૧૭ અધ્યાયેા અને સિદ્ધિસ્થાન અને થઈ શકતા નથી, તેથી મૂળસંહિતાના રચયિતા કલ્પસ્થાન વિલુપ્ત થયેલ હાઈ ને ને મળતાં ન તે તે મહર્ષિઓમાં અર્વાચીનપણાની શંકા ઉપહતાં, તે દૃઢખલ આચાયે પાછળથી તે ૧૭ જાવનાર થાય છે અથવા તે તે સંહિતાકાર અધ્યાયા અને સિદ્ધિસ્થાન તથા કલ્પેસ્થાન રચીને મહર્ષિએના જ તેવા ખાટા સિદ્ધાંતા હશે કે શું? ચરકસ'હિતાને પૂર્ણ કરી અને તેમાં તેટલા વિભાગ એવી પણ શંકા ઉપજ્જવી શકે છે; જેમ કે ભારતમાં દૃઢબલની રચનારૂપ હાઈ ને તેમાં આત્રેયની, અગ્નિ- પાછળથી સુધારાવધારા થયા, તેથી એ ભારત વૈશની કે ચરકાચાની લેખણુને પ્રવેશ થવા ‘મહાભારત'ના સ્વરૂપને પામ્યું; અને તે પછી પામ્યા નથી, તે કારણે છેવટના ભાગમાં અલગ પણ તેનું વારંવાર સંસ્કરણ થયા કર્યું, તે વેળા રહેલા એ દૃઢખલ વિરચિત ભાગમાં વિચારાની તેમાં જે જે અમુક શબ્દો પ્રવેશ્યા છે, તેના પ્રવેશા જે યાગ્યાયેાગ્યતા હેાય તે ખાખતમાં દૃઢખલની સમય નક્કી કરી શકાતા નથી, તેથી એમાંનું મૂળ જવાખદારી રહે છે; એ જ પ્રમાણે અગ્નિવેશે તથા ભારત પણ અર્વાચીનપણાની શંકા તરફ આકર્ષાઈ ચરકે પણ પાતપાતાના ખાસ વિચારે અને જતું દેખાય છે! એ જ પ્રમાણે ચરકસ હિતામાં લેખાને અમુક વિભાગરૂપે અલગ અલગ જણાવ્યા પણ દેખાતા વિકસિત નિગ્રહસ્થાનના ઉત્તર વિશેષહાત અથવા અમિવેશનું તંત્ર આજે પણ જો અલગ વિષય પણ આત્રેયના, અમિવેશના કે ચરકના મળતુ હાત, તેા એ બન્ને ભાગની મેળવણી કરતાં લેખમાંથી પ્રાપ્ત થયા છે કે કેમ એમ નિશ્ચય કરી તે તે ભાગમાં દેખાતા સારાનરસા વિચારા અને શકાતા નથી, તે કારણે આત્રેયમાં પણ અર્વાચીનલખાણેા કે વચનેા તેના તેના ઉપર જ પેાતાની પણાની શકાનું આકર્ષીણુ કરનાર તે તે થાય છે. અતિશયતા અથવા અલગ અલગ રચના સ્વરૂપને એ જ પ્રમાણે આ કાશ્યપસંહિતામાં પણ ઉત્સર્પિણી, પામી શકત; આમાં કાનાં વચને કે વિચાર અવસર્પિણી, ઇત્યાદિ કેટલાક જે અમુક શબ્દો ચોગ્ય-અયેાગ્ય છે, એમ આપણે પણ જાણી શકત; જોવામાં આવે છે, તે વાસ્યે કરેલા પ્રતિસ`સ્કરણુ પરંતુ તે તે આગળના અને પાછળના આચાયૅનાં વખતે જ પ્રવેશેલા હાય, એ યેાગ્ય લાગે છે, વચને અને વિચાર। ગંગા તથા યમુનાની પેઠે તાપણુ તે તે શબ્દો કાશ્યપના, વૃદ્ધ્વકના કે એક જ સ્વરૂપમાં સારી રીતે મિશ્ર થઈ ગયા છે, વાસ્યના હશે, એમ ચાક્કસ નિર્ણય કરી શકાતા અને પહેલાંનું તંત્ર કર્યું એ કંઈ અલગ જાણી નથી. કશ્યપ તથા વૃદ્ધજીવકની પ્રાચીનતાને સિદ્ધ શકાતું નથી, ત્યારે ક્યાંક ક્યાંક જે સારાનરસા કરનારાં ધણાં પ્રમાણા અસ્તિત્વ ધરાવે છે, તાપણુ વિચારા હાલમાં જે દેખાઈ રહ્યા છે, તેને યશ અને એ બન્નેનું અર્વાચીનપણું તેા નહિ હેાય એવી શંકા અપયશ પ્રાચીન આચાર્યને કે પાછળના આચાય તે તે શબ્દો ઊભી કરી શકે છે. ફાળે જાય, તે અંગે પણ કઈ નિશ્ચય થઈ શકે તેમ નથી; તે કારણે પાછળના આચાર્યાના સમયમાં પણ જે વિપરીત ભાવ થયા ાય તે પ્રાચીન આચાર્યાંના હૈાય, એવી પશુ શકા ઉપજાવનાર ભવી શકે છે; આ પ્રસ`ગ કેવળ ચરકસંહિતા વિષે જ પ્રાપ્ત થાય છે એવું નથી; પરતુ સતસ`હિતામાં તથા કાશ્યપસ ંહિતામાં પણ પાછળથી થયેલ. સ સ્કરણ વખતે જે જે કેટલીક
|
પ્રાચીન ગ્રંથામાં જ આમતેમથી ઊલટસૂલટ કરી નવા વિચારાતે પાછળથી ઘુસાડી દઈ કરી સૌંસ્કાર કરવાનું કેવળ ભારતીય ગ્રંથામાં જ ચાલુ છે. એમ નથી; પરંતુ અગાઉના સમયમાં ખીન્ન દેશામાં પણુ આવી જ પતિ ચાલુ રહેલી હતી; જેમ કે ગ્રીસ દેશના પ્રાચીન વૈદ્યઆચાર્ય— હિપેક્ટિસ્'ના ગ્રંથમાં પણ એ જ પ્રમાણે પ્રાચીન તથા નવીન વિષયેાના તલ–