________________
૧૧૪
કાશ્યપ સંહિતા
સંધ્યાન વચ્ચે, નિપાતાતિ વચ્ચે-વાત,પિત્ત અને આયુષ વધારવામાં નિમિત્તકારણ બને છે, એમ શ્લેષ્મન શબ્દથી તેમ જ સંનિપાત' શબ્દથી તેનું | જણાવવામાં આવે છે; એવાં ઉદાહરણે અથવા શમન કરનાર તથા તેઓને કપાવનાર કે વધારનાર દષ્ટા આપ્યાં છે; તેમાં માર્વે વૃતમ ઘી એ એ બે અર્થમાં “[ ” પ્રત્યય થાય, એવાં બે ! ખરેખર આયુષ છે' એ દષ્ટાન્તની પેઠે જ વાર્તિકને વશ થઈ “વારિકમ્મ, વૈવિમ્, નિજ “પત્ર, પ્રચલો વર:, નવો પારો:” સાંનિષત્તિમ્” એ ઉદાહરણો આપ્યાં છે; એ જ એ બંને ઉદાહરણે પણ પ્રાચીન આચાર્યોનાં પ્રમાણે “૩ થાય
(૮-૪-૬૨) એ બે વાકયોનો જ ઉતારો છે, એમ જણાયું છે; પાણિનીય સૂત્રમાં “પૂર્વ જીન્ટે યુપસંસ્થાને તેમાં કારણ તથા કાર્યને એકરૂપે જ વ્યવરોને’–‘ ઉપસર્ગ પૂર્વમાં હોય અને તેની સામે હાર કરેલો દર્શાવ્યો છે; એમ તે તે કારણે તથા . “ જીન્ટ' શબ્દ આવ્યો હોય તે વેદમાં “રોગ' કાર્યને અભેદવ્યવહાર દર્શાવનારાં બીજાં ઘણાં
અર્થમાં “#' શબ્દને સ્ ઊડી જાય છે એ ઉદાહરણે સંભવે છે, છતાં એ વૈદ્યને લગતાં જ વાર્તિકનું ઉદાહરણ અવશ્ય કહેવું જ જોઈએ. એ ઉદાહરણે ભાષ્યકારે જે આપ્યાં છે, તે ઉપરથી કારણે “૩ો રોલ:” એ ઉદાહરણ ભાષ્યકારે એ પતંજલિ આચાર્ય વિવકસંપ્રદાયના જાણકાર આપ્યું છે, પરંતુ જ્યાં તે પ્રમાણે અથવા તેથી | હતા, એમ કોને જણાય છે; પણ એટલા ઉપરથી ઊલટી રીતે કે બીજા પ્રકારે ઉદાહરણ આપવું | એ પતંજલિ પિોતે જ “ચરાચાર્ય' હતા, એમ એ બાબતમાં સંથકારનું સ્વતંત્રપણું હોય, ત્યાં | સાબિત થતું નથી; છતાં એ પતંજલિ તથા તેવું ઉદાહરણ અપાય તે એ ગ્રંથકારના અંતઃ- | ચરક એ બને એ એક જ આચાર્યરૂપ હોય તે કરણની વાસનાને જણાવે છે; જેમ કે ભાષ્યકારે વ્યાકરણને લગતા ગ્રંથમાં પ્રાસંગિક પ્રહણ કરેલા
વ: સંપ્રસાર (--૬૨) એ સૂત્રના વ્યાખ્યાન- એવા વિષયે પિતાના વૈદ્યક ગ્રંથ-ચરકસંહિતામાં માં “મન્તરિ નિમિત્તરાખ્યું નિમિત્તાર્થોડવવા તે- પણ અસાધારણ તરીકે તેમણે કેમ લખ્યા ન હોય ? નિમિત્તશબ્દ વિના પણ એ નિમિત્તને અર્થ જણાય | દહીં અને કાકડી-બન્ને સાથે ખવાય તો તેજવરનું કારણ છે' એ ન્યાય મૂકીને “ત્રિપુર્વ પ્રથલો વર: દહીં બને છે અને “નર્વ ”—એટલે બરૂ જ્યાં ઊગ્યું અને કાકડી એકીસાથે ખવાય એ પ્રત્યક્ષ જવર છે હોય તે પ્રદેશના સંબંધવાળું પાણી પગના રોગનું એટલે કે વરનું નિમિત્તકારણ બને છે, એમ છે કારણ બને છે, એવો ઉલ્લેખ ચરકમાં કેમ મળતું નથી ? જણાવાય છે; તેમ જ “નવ કરોઃ”-નડ’ | વળી ' નામનો કઈ રોગ ભાવપ્રકાશ વગેરે નામનું ઘાસ-બરૂ જ્યાં ઊગ્યું હોય તે પ્રદેશના | માં જોવા મળે છે, પણ ચરકમાં મળતું સંબંધવાળું પાણી એ પ્રત્યક્ષ પગને રોગ છે! નથી. વળી મહાભાષ્યકારે તેમને પોતાને એટલે એટલે કે પગના રોગનું નિમિત્તકારણ બને છે, એમ | બધે પરિચય હશે તેથી અથવા પોતે વસવાટ જણાવવામાં આવ્યું છે, તેમજ આયુર્વે ધૃતમ્'-| કર્યો હશે તેથી પ્રેમને લીધે પાટલિપુત્ર(પટણા)ને ઘી એ ખરેખર આયુષરૂપ છે એટલે કે ઘી એ ! ઘણીવાર પિતાના મહાભાષ્યમાં ઉલ્લેખ કર્યો છે,
ત્યારે ચરકસંહિતામાં એકવાર પણ તેને ઉલ્લેખ 1 x આ શ્લોકવાક્યને આ આખો શ્લોક આ
કરેલો કેમ મળતો નથી; તેમજ વૈવાચાર્યોનું સ્મરણ પ્રમાણે છેઃ “માયુધૃત ન પુષ્ય મયં વીરઃ સુર્ય કિયા |
કરાવતાં અગ્નિવેશ, પરાશર અને જતુકર્ણએ પદને વરં ગ્ર ગુન એવો ત્રાસાદૂનનમ્ II-ઘી ખરેખર ,
વ્યાકરણકાર પાણિનિએ ગર્ગાદિગણમાં આપ્યાં છે, આયુષરૂપ હોઈ આયુષને અવશ્ય વધારે છે; નદી એ
તે તેમનાં ઉદાહરણ આપવાની જરૂર હતી, છતાં પુયરૂપ હોઈ પુણ્યને અવશ્ય વધારે છે; ચોર એ
ભાષ્યકારે તે પદના ઉદાહરણો આપ્યાં નથી; વળી ખરેખર ભયજનક છે; પિતાની પ્રિયાપત્ની એ
ભાષ્યકારે પોતાના મહાભાષ્યમાં ત્રણ સ્થળx “અગ્નિસુખરૂપ છે જુગાર એ વરરૂપ છે; ગુરુ એ જ્ઞાનરૂપ છે અને બ્રાહ્મણૂનું પૂજન એ કલ્યાણરૂપ છે. * આ ત્રણ સ્થળોમાંનું પહેલું-“