________________
,
ઉપાદ્ઘાત
AA
વેશ ' શબ્દના ઉલ્લેખ કર્યો છે તાપણું સ્વરના વિષયમાં જ તેનું ગ્રહણ કરી વૈદ્યોના આચાર્ય રૂપે અગ્નિવેશને જણાવવાના પ્રયત્ન ભાષ્યકારે ક્યાંય પણ કર્યાં નથી; તેમજ ચરકે દર્શાવેલા પ્રાચીન વૈદ્ય-આચાર્યાનું અસાધારણ નામ પણ મહાભાષ્યકારે ક્યાંયે જણાવ્યું નથી.
.
.
વળી ‘ ઋતૂલથાતિ(પાણિનીય સૂત્ર-૪-૨-૬૦)નુ વ્યાખ્યાન કરતી વેળા ` સાવિ’ ગણુમાં ‘આયુવેદ' શબ્દ પ્રવેશ્યા છે, છતાં તેને ' પ્રત્યય લાગતાં જે રૂપ સિદ્ધ થાય છે, તેને ભાષ્યકારે ખતાવ્યું નથી; વળી ત્યાં જ ‘ વિદ્યાળ' ઇત્યાદિ વાર્તિક સબંધી વિદ્યાનું ઉદાહરણ આપતી વેળા ‘ વાયાવિધિ:, સાર્વવિદ્યિ, આ વિદ્ય, ધાર્મવિશ્વઃ, વૈવિદ્યઃ એવાં દૃષ્ટાંતા આપીને પણ ભાષ્યકાર પોતે આચા ભાવે આશ્રય કરેલી આયુર્વેદ વિદ્યાનું
ઉતાવળમાં નામ પણ લેતા નથી; વળી ‘રોશાયાં ઇશ્યુનદુમ્ (૨-૨-૨૦૮) એ પાણિનીય સૂત્રનું વ્યાખ્યાન કરતી વેળા રાગવાચી શબ્દોનાં ઉદાહરણા આપ્યાં છે; પણ રોગચાપનયને (૧-૪-૪૧) એ પાણિનીય સૂત્રના ચિકિત્સારૂપ વિલક્ષણ અમાં ‘તવિજ્’ પ્રત્યયનુ, જેમ કાશિકા વગેરેમાં ‘પ્રવાહિપ્રાતઃ કુફ -પ્રવાહિકા રામની તુ ચિકિત્સા કર ઇત્યાદિ ઉદાહરણા આપ્યાં છે, તેમ ભાષ્યકારે એક પશુ ઉદાહરણ આપ્યું નથી, એ ભાષ્યકાર પાતે
,
જ જો ચરકાચા હોય તે ખરેખર આશ્ચર્યાં
પ
જે સ્ત્રી વતે તેને અનિષ્ટ સંતતિની ઉત્પત્તિરૂપ ા પ્રાપ્ત થાય છે, તેનું નિરૂપણુ મહાભાષ્યમાં વિશેષ રીતે કરવામાં આવ્યું છે. એ જ પ્રમાણે સુશ્રુતમાં શારીરસ્થાનના ખીન્ન અધ્યાયમાં રજસ્વલા સ્ત્રીના નિયમે। મહાભાષ્યકારે બતાવ્યા પ્રમાણે ફળ દર્શાવવાપૂર્વક બતાવ્યા છે; જ્યારે આયતે, યાં મન્વાસર્સ સમ્મવન્તિ યસતો ખાયતે કોમિશ, યામળ્યે તથૈ સ્ટેન:, યાં પાવી તથૈ હીત
मुख्य प्रगल्भः, या स्नाति तस्या अप्सु मारुकः, चाऽभ्यङ्क्ते
સત્યે તુચર્યા, યા પ્રલ્લિતે તથૈ લતિપમારી, યા સચ્ચે જાળ, યા તો થાયતે સર્ચ ચાવવન, યા નલાનિ નિશ્ચન્તતે તથૈ નલી, યા TMળત્તિ તથૈ ીવ,
या रज्जुं सृजति तस्या उद्बन्धुकः या पर्णे न पिबति तस्य उन्मादको जायते, अहल्यायै जारमनायै तन्तुःરજસ્વલા થયા પછી જે શ્રી ઠીંગણા માણસે
આપેલું પાણી પીએ, તેને ઠીંગણા છેાકરા જન્મે છે; રજસ્વલા ધર્મોવાળી હોઈ જે મેલાં વઓ પહેરેલી આ સાથે જો મૈથુન કરે તે તેનાથી જે સંતાન
જન્મે તે સત્ર શાપિત થાય; જે રજસ્વલા થયેલીને જંગલમાં ભાગવે તે સ્ત્રીને ચાર સંતાન જન્મે; જેને ઊંધા માથે રાખી જે પુરુષ ભાગવે તે સ્ત્રીને શરમાળ સંતાન જન્મે; જે રજસ્વલા સ્ત્રી સ્નાન કરે તેને પાણીમાં ડૂબી મરનાર સંતાન જન્મે; જે શ્રી રજસ્વલા હોવા છતાં શરીરે માલિશ કરે
તેને દુષ્ટ ચરિત્રવાળી પ્રજા જન્મે; જે રજસ્વલા સ્ત્રી
જમીનને ખાતરે તેને ટાલિયું અને અકાળે મરનાર સંતાન જન્મે; જે રજસ્વલા સ્ત્રી આંખમાં આંજણ આંજે તેને કાણેા છોકરા જન્મે; જે
રજસ્વલા સ્ત્રી દાંત સાફ્ કરે, તેને કાળાશયુક્ત પીળા દાંતવાળું સંતાન જન્મે; જે રજસ્વલા સ્ત્રી નખ કાપે તેને ખરાબ નખવાળી પ્રજા થાય; જે રજસ્વલા સ્ત્રી કાઈ જીવની હિંસા કરે તેને નપુ ંસક સ ંતાન થાય; જે રજસ્વલા સ્ત્રી દેારડી ગૂંથે તેને ઊંચાં બંધન બાંધનારા છેકરા થાય અને જે સ્ત્રી રજસ્વલા થઈ પાંદડાંથી પાણી પીએ તેને ગાંડા છેકરા જન્મે; અને જે સ્ત્રી અહલ્યાની પેઠે પેાતાના યારમાં મન રાખે તેને તાંતણા જેવું નબળું સંતાન થાય.
ઉપજાવે છે.
"
વળી ‘ ચતુર્થે વદુરું અત્તિ ' (૨-૨-૬૨) એ પાણિનીય સૂત્રમાં છઠ્ઠી વિભક્તિના અર્થમાં ચેાથી વિભક્તિ કહેવી એમ તે વાર્તિકના
ઉદાહરણરૂપે તૈત્તિરીય ' ઉપનિષદના વાક્યમાં રજસ્વલાઓએ પાળવા યાગ્ય નિયમા ધર્મશાસ્ત્રને અનુસરતા જણાવ્યા છે; એ નિયમાથી ઊલટી રીતે વલેસ્મિન્ ( ૨-૨-૨૦) એ પાણિનીય સૂત્ર, ખીજાં સ્થળ-‘- સ્વરિતા ત્સંહિતાયામનુવાત્તાનામ્ ' (૨-૨-૩૬) એ પાણિનીય સૂત્ર અને ત્રીજાં સ્થળ-‘સમાસસ્ય ' ( ૬-૨-૨૨૨) એ પાણિનીય સૂત્ર પર જે ભાગ્યે મળે છે તે સમજવાં.
* જેમ કે તિોરાત્રીઃ યા હવેળ પિવતિ તથે વૌં।