________________
૧૦૨
કાશ્યપ સંહિતા
તેમાંના એકમાં પણ “તક્ષશિલા'નું સ્મરણ કર્યું | ભારતમાં પણ આરંભમાં તથા ઉપસંહારમાં જ નથી; એવા પ્રકારની અતિશય પ્રસિદ્ધ તક્ષશિલાનું | અને રામાયણમાં પણ ઉત્તરકાંડમાં જ તક્ષશિલાને ગ્રહણ કર્યા વિના કાંપિ૯થ આદિમાં રહીને આત્રેયે | ઉલલેખ મળે છે, તે ઉપરથી તક્ષશિલાનું અસ્તિત્વ અગ્નિવેશ આદિને ઉપદેશ કર્યા જે ઉલેખ મળે | વેદના કાળ પછીનું જ સ્પષ્ટ જણાય છે; એમ કેવળ છે, તે ઉપરથી સાબિત થાય છે કે તે આત્રેય તથા આત્રેય પુનર્વસુએ તથા અગ્નિવેશે પોતપોતાની અગ્નિવેશ આદિના સમયમાં તક્ષશિલા ની પ્રસિદ્ધિ | સંહિતાઓમાં કયાંયે “તક્ષાિ ”ને ઉલેખ કર્યો જ ન હતી. એ તક્ષશિલા જ્યારે વિદ્યાપીઠરૂપે | નથી, એમ નથી, પરંતુ અનેક દેશેનું વર્ણન જાહેર થઈ હતી, તે સમયની પહેલાં જ કાંપિલ્યમાં | કરતાં મારીચ કાશ્યપે તથા તેમના શિષ્ય વૃદ્ધજીવકે આત્રેય-પુનર્વસુએ અગ્નિવેશને ઉપદેશ કર્યો હતો, | પણ “તક્ષશિલા'નો કયાંયે ઉલેખ કર્યો નથી; એમ જણાય છે. વેદના સમયથી માંડી કાંપિલ્ય અથવા સમ્રતસંહિતામાં કે ભેડસંહિતામાં પણ દેશ જ ખરેખર પ્રસિદ્ધ હતા. શુકલ યજુર્વેદની | ‘તક્ષશિલાનું નામ ક્યાંય પણ મળતું નથી. તૈત્તિરીય, મત્રાયણીય અને કાઠકસંહિતાઓમાં| પૃદ્ધના સમયમાં થયેલા વક આચાર્યું જ કેવળ “કાંપિલ્ય” શબ્દ મળે છે; તેમ જ “પાંચાલ’ શબ્દ ! “આત્રેયશબ્દ મૂકીને તે આત્રેય તક્ષશિલામાં પણ વેદમાં, બ્રાહ્મણગ્રંથમાં તથા ઉપનિષદોમાં | હતા, એમ દર્શાવ્યું છે, પરંતુ ચક્કસંહિતાના પણું જોવામાં આવે છે એ પ્રમાણે વેદમાં બ્રાહ્મણ ! મૂળ આચાર્ય “આત્રેયને તો “પુનર્વસુ આત્રેય” ગ્રન્થોમાં, ઉપનિષદોમાં કે પ્રાચીન ગ્રન્થમાં ક્યાંય ! એવા વિશેષણયુક્ત નામથી અને “કાંપિલ્ય” સ્થળના પણ તક્ષશિલા ઉલ્લેખ દેખાતો નથી.* મહા- રહેવાસી તરીકે બતાવવામાં આવે છે એવો ગંગાના પ્રદેશ પર પુનર્વસુ આયને અવિશે સ્પષ્ટ તફાવત જણાય છે. વળી જે એ જીવક પૂછ્યું હતું; તેમ જ સ્ટાફે નન્દનોને”—નંદનવન
તથા અગ્નિવેશ એક જ આત્રેયના બે શિષ્યો જેવી કૈલાસ પર આત્રેયે અગ્નિવેશને ઉપદેશ કર્યો | હતા તે જીવકની કથામાં એવા પિતાના મુખ્ય હતે. (આ બધાં ઉપદેશસ્થળો અગ્નિશસંહિતામાં
સહાધ્યાયી અગ્નિવેશનું નામ કેમ લખ્યું ન ક્રમશઃ પૂ૪ ૫, ૧૨૯, ૨૩૬, ૪ર૪ અને ૪૮૦ |
હતું ? અને અગ્નિવેશના લેખમાં પણ એવા પ્રખર પર મળે છે.)
બુદ્ધિશાળી અને પ્રસિદ્ધ પિતાના સહાધ્યાયી તે
જીવકનું નામ કેમ દર્શાવ્યું નહે તું? વળી અગ્નિવેશને * યજુર્વેદના ૨.૩ મા અધ્યાયના ૧૮મા મંત્રમાં
{ આચાર્ય પુનર્વસુ આય કેવળ કાયચિકિત્સાના “અવે વિદે..સુમ િવરાત્પરાસિની'-એમ
જ આચાર્ય હતા, એમ જણાય છે તેથી અગ્નિવેશ કાલ્પી” દેશમાં વસનારી કહીને કાંપિલદેશ દર્શાવ્યો છે. અને શતપથ બ્રાહ્મણમાં “શાસ્ત્રનાં
આદિ તેમના શિષ્યોએ તે કાયચિકિત્સાના જ
વિષયવાળી સંહિતા રચી છે; જ્યારે જીવકના સમિતિયાય’-પાંચાલદેશના ક્ષત્રિયોની સભામાં તે ગયો હતો.' એમ કહી “પાંચાલ દેશને ઉલેખ
આચાર્ય તે કાયચિકિત્સાના તે આચાર્ય કર્યો છે.
હતા જ, પરંતુ તે કરતાં યે વિશેષ શ૯થશાસ્ત્રમાં
પણ સારી રીતે કુશળ હાઈ પ્રસિદ્ધ થયા હતા, * હાલમાં જે મહાભારત મળે છે, તેમાં
એમ તેમના શિષ્ય જીવકની ચિકિત્સાક્રિયાની આદિપર્વમાં ત્રીજા અધ્યાયમાં બે વાર “ તક્ષશિલા” શબ્દ દેખાય છે અને સ્વર્ગારોહણપર્વમાં પાંચમા છે. (જુઓ ભાંડારકર, ઍરિયેન્ટલ રીસર્ચ ઇનિસ્ટઅધ્યાયમાં પણ તક્ષરિત્ન' શબ્દ જોવામાં આવે ટયુશન, વૅલ્યુમ XVI પાર્ટ III,IV માં મેં છે. આદિપર્વના પહેલા સર્ગમાં પપમા શ્લોક ગુરવે તે દર્શાવ્યું છે.) પ્રાણુ નમય થી માંડી મહાભારતને આરંભ + રામાયણમાં ઉત્તરકાંડના ૧૧૪મા અધ્યાયમાં થાય છે, તેની પહેલાં ભાગ તે સૂતે પાછળથી ! ૨૦૧મા બ્લેકમાં તક્ષશિલા” શબ્દને પ્રયોગ વધાર્યો છે, એમ મહાભારતવિમર્શમાં મે દર્શાવ્યું છે મળે છે.