________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮
કલશાકૃત ભાગ-૨ કલશ-૩૪
(માલિની) विरम किमपरेणाकार्यकोलाहलेन स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् । हृदयसरसि पुंस: पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भाति किं चोपलब्धिः।।२-३४।। ખંડાન્વય સહિત અર્થ:-“વિરમગારે કાર્યોના નેન મિ”(વિરમ) હે જીવ! વિરક્ત થા, હઠ ન કર, (પરેજ) મિથ્યાત્વરૂપ છે અને (કાર્ય) કર્મબંધને કરે છે એવા (વોનીજોન વિમ) જે જૂઠા વિકલ્પો તેમનાથી શું? તેનું વિવરણ-કોઈ મિથ્યાષ્ટિ જીવ શરીરને જીવ કહે છે, કોઈ મિથ્યાષ્ટિ જીવ આઠ કર્મોને જીવ કહે છે, કોઈ મિથ્યાદેષ્ટિ જીવ રાગાદિ સૂક્ષ્મ અધ્યવસાયને જીવ કહે છે-ઇત્યાદિરૂપે અનેક પ્રકારના બહુ વિકલ્પો કરે છે. હે જીવ! તે બધાય વિકલ્પો છોડ, કેમ કે તે જૂઠા છે. “નિમૃત: સનસ્વયં મ પશ્ય” (નિમૃત:) એકાગ્રરૂપ (સન) થતો થકો ( ૫) શુદ્ધ ચિતૂપમાત્રનો (સ્વયમ) સ્વસવેદનપ્રત્યક્ષપણે (પશ્ય) અનુભવ કર. “ષમાસમ” વિપરીતપણું જે રીતે છૂટે તે રીતે છોડીને. “પિ” વારંવાર બહુ શું કહેવું? આવો અનુભવ કરતાં સ્વરૂપપ્રાપ્તિ છે, તે જ કહે છે-“નનુ સરસ : અનુપધ્ધિ : મિ માહિ” (નનુ) હે જીવ! (દયસરસિ) મનરૂપી સરોવરમાં છે (પૃ:) જે જીવદ્રવ્ય તેની (અનુપસ્થિ:) અપ્રાપ્તિ (વિભાતિ) શોભે છે શું? ભાવાર્થ આમ છે કે શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરતાં સ્વરૂપની પ્રાપ્તિ ન થાય એમ તો નથી; “ :” () છે તો એમ જ છે કે (૩૫નાવ્ય:) અવશ્ય પ્રાપ્તિ થાય છે. કેવું છે જીવદ્રવ્ય? “પુત્રીત મનધાનં:(પુત્ર) દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી (fમનધાન:) ભિન્ન છે-ચેતનરૂપ છે-તેજ:પુંજ જેનો એવું છે. ૨-૩૪. પ્રવચન નં. ૪૩
તા. ૧૮-૭-'૭૭ કલશ-૩૪ : ઉપર પ્રવચન “વિરમ ભારેખ માર્યોના નેન મિ (વિરમ) હે જીવ! વિરક્ત થા, હુંઠ ન કર.” આ સંસારના દુઃખના પરિણામથી વિરક્ત થા, જો તારે આત્મા પ્રાપ્ત કરવો હોય તો! સંસારનું દુઃખ આદિ એ બધું અજીવ છે તેનાથી વિરક્ત થા; હઠ ન કર, ભગવાન આત્મા સુખસ્વરૂપ છે. સહજ સ્વરૂપ ભગવાન આત્મા આનંદ સ્વભાવ છે તેને પકડવા (ગ્રહવા) બીજા નકામા કોલાહલના કાર્યથી શું કામ છે? મિથ્યાત્વરૂપી પરિણામ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk