________________
૧૧૮
[[ બૃહદ ગુજરાતની અસ્મિતા રવા માટે સગવડતા ભરેલી ધર્મશાળાઓ છે. ગેરેને ઘેર ૮ માઈલ દુર અગાસ સ્ટેશન આવે છે. યુગ પુરૂષ વિખ્યાત પણ આ સ્થળમાં ઉતરવા જમવાની સગવડતા કરી વિદ્વતાચાર્ય શ્રી રાજચંદ્રજીએ આ સ્થાનનું મહત્વ ઘણું આપવામાં આવે છે. ડાકોરની યાત્રાને આનુસંગિક આજુ વધાર્યું છે. તેઓશ્રીની પૂણ્યસ્મૃતિમાં અહીં શ્રી રાજચંદ્ર બાજુમાં બીજા પણ તીર્થસ્થાનો આવેલાં છે જેવાં કે - આશ્રમ અસ્તિત્વમાં આવ્યો છે. આ આશ્રમની વિશિષ્ટતા તીર્થધામ કઠતાલ :
એ છે કે અહીંના ઉપરના ભાગમાં દિગમ્બર જૈન મૂર્તિઓ - ગામની ચારે દિશાએ નીલકંઠ, હરેશ્વર કુબંરેજી અને
છે. મંદિરના મધ્ય ભાગમાં વેતામ્બર જૈન પ્રતિમાઓ છે સન્નાથ મહાદેવનાં મંદિર છે. ભાવસારવાડમાં એક મોટાં
અને નીચેના ભાગમાં શ્રી રામચંદ્રની મૂર્તિ છે. દિગમ્બર
અને શ્વેતામ્બર બંને જૈને આ મંદિરમાં પૂજા કરે છે. મીનારાવાળી પથ્થરની પ્રાચીન ઈમારત છે. એક સ્થળનું નામ સતી પીપળી છે. એક હિન્દુ મહિલાને લગ્ન સંબધં
આસો વદી ૧ અને કાર્તિક પૂર્ણિમાને રોજ લોકો વધુ
સંખ્યામાં અહીં આવે છે. તેમને ઉતરવા માટે આશ્રમમાં જ બાદશાહી કુળમાં થયેલ પરંતુ લગ્ન થતાં પહેલાં તે આ
સગવડતા મળે છે. સ્થળે જીવતી બળી ગઈ એથી નામ સુતી પીપળી પાડયું. આ નળાનાં ઢાળના એક મકાનમાંથી કાળા પાષાણની
આશાપુરી દેવી : ત્રિમૂર્તિ મળી આવે છે. પ્ર. મંજુલાલ મજમુદારે આ
ગુજરાતમાં જેમ સ્થાને સ્થાને હાટકેશ્વર મહાદેવના મૂર્તિ જણાવ્યું છે, “હિંદભરમાં કહો, કે વિશ્વભરમાં મંદિર છે તેમ સ્થળે સ્થળે આશાપુરી માતાના મંદિરે પણ વિખ્યાત એવી એલિફન્ટાની ત્રિમૂર્તિના નિર્માણ કવિની જોવા મળે છે. ગુજરાતના ઘણાં લેકેની કુળદેવી આશાપુરી લગભગ અથવા થોડીક મિડી આ કઠલાલની ત્રિમૂતિને કહી છે. ગુજરાતમાં તેનું મુખ્ય મંદિર પેટલાદ આવે છે. પશ્ચિમ શકાયું.
રેલવે પર વડોદરાથી આગળ આણંદ મુખ્ય સ્ટેશન છે.
આણંદથી એક લાઈન ખંભાત સુધી જાય છે, આ લાઈન ઉમરેઠ :
પર આણંદથી ૧૪ માઇલ દૂર પેટલાદ સ્ટેશન આવે છે. - ડાકોરની બાજુમાં જ આવેલું છે. એમ કહેવાય છે કે
પિટલાદથી ૪ માઈલ પર ઈસણાવ અને પીપલાવ એમ બે સ્વયં શ્રી દ્વારકાધીશ બેડાણાને સુવાનું કહીને પિતે તેનું
ગામ પાસે પાસે આવેલાં છે. તેમાં પીપલાવ ગામની પાસે ગાડું હંકારતા હતા. ઉમરેઠ આવતા પ્રભુએ ભોડાણાને
એક તળાવ છે. આ તળાવના કિનારા પર આશાપુરી દેવીનું જગાડો હતો. અહીં જ્યાં પ્રભુ ઊભા હતા ત્યાં નાનાશા
વિશાળ મંદિર છે. અહીં ધર્મશાળાઓ પણ છે. ગુજરાતમંદિરમાં પ્રભુની ચરણપાદુકા છે. આ ગામમાં સિદ્ધનાથ
ભરમાં આશાપુરી દેવીની બહુ જ માનતા ચાલે છે. ઘણાં મહાદેવનું પણ મંદિર છે.
લકે બાળકોના ચૌલ સંસ્કાર કરાવવા પણ અહીં આવે સીમલાજ:
છે. ભાદ્રપદ મહિનાની શુદ આઠમ એટલે રાધાષ્ટમીને અહીં - આ ગામ પણ ડાકેરની બાજુ માં જ એક લીમડાની બહુ મોટો મેળો ભરાય છે. ડાળી પકડી ઊભા થઈ ગયા. આ લીમડાની બધી ડાળી.
થી કાણીસાના : એના પાન કડવા છે. પણ જે ડાળ પ્રભુએ પકડી હતી તે
આણંદ-ખંભાત લાઈન પર પેટલાદથી ૧૪ માઇલ ડાળના પાન આજ પણ મીડાં જોવા મળે છે.
આગળ સાયમાં સ્ટેશન આવે છે. સાયમાથી ૨ માઈલ દૂર ગલતેશ્વર :
કાણીસાના ગામ આવે છે. અહીંયા એક કુંડ છે. આ કુંડના કાલ ડાકોરથી ૧૦ માઈલ દૂર અંગાડી સ્ટેશન આવે છે. પાણીમાં સ્નાન કરવાથી રક્તપિત્તને રોગ મટી જાય છે. અહીંથી ૨ માઈલ કાચા માર્ગ પર પગ રસ્તે જતાં મહા- એમ કહેવાય છે કે આ ગામમાં લીમય માતાજીનું મંદિર નદીમાં ગલતાનું નાળું મળે છે તે સ્થાન આવે છે. આ છે. ત્યાં શ્રાવણ મહિનામાં મેળો ભરાય છે. સ્થળે ગલતેશ્વરને પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિરનું વડતાલ સ્વામીનારાયાણી . શિખર નyપ્રાય થઈ ગયું છે પણ મંદિર બહુ જ કલાપૂર્ણ પશ્ચિમ રેલવેમાં વડોદરાથી ૨૨ માઈલ પર આવતું છે. કહેવાય છે કે ભક્ત ચંદ્રહાસની અહીંયા રાજધાની હતી.
આણંદ એક પ્રસિદ્ધ સ્ટેશન છે. આણંદથી એક લાઈન આજુબાજુમાં વન છે. અને વૈષ્ણવ સાધુના સ્થાન છે.
વડતાલ સ્વામિનારાયણ સ્ટેશન સુધી જાય છે. વડતાલ ડાકેરથી ૭ માઈલ દૂર લસુન્દ્રા અને ૨૧ માઈલ દુર કૂવા
સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય તીર્થ છે, અને શ્રી સ્વાગામ આવે છે. આ બંને ગામોમાં ઠંડા અને ગરમ પાણીના
મિનારાયણનું વિશાળ અને કળાપૂર્ણ મંદિર છે. આ મંદિરની કંડ છે. કેઈ કુંડનું પાણી સમશીતોષ્ણ પણ છે. રવાના
ભવ્ય સજાવટ નજરને ખૂબ જ આકર્ષે છે. મંદિરમાં શ્રી કુડાની આસપાસ દેવમંદિર પણ છે.
સ્વામિનારાયણ સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણની મૂર્તિ છે. અગાસ:
ઉપરાંત આ મંદિરમાં શ્રી નરનારાયણ અને સ્વામી સહજાપશ્ચિમ રેલ્વેની આણંદ-ખંભાત લાઈન પર આણંદથી નંદની પણું મૂતિઓ છે. આ મંદિર સ્ટેશનથી થોડું જ
St"
:
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org