Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० १ सयोगे दृष्टान्तः प्रमाणम् ? । सुधनः प्रत्याह-त्वद्गृहावस्थितस्यैतस्य त्रुटितस्वर्णमयस्थालस्य खण्डमेकं मम हस्ते विद्यते, पश्य संयोजयामीत्युक्त्वा संयोजयति, संयोजिते सति तत् खडं तत्र सम्यक् संलग्नम् । अथ सुनन्दः पृच्छति-कस्त्वम् , सुनन्देन पृष्टोऽसौ वणिपुत्रः सुधनः स्वपितुर्नाम कथयित्वा परिचयं दत्तवान् । तस्मिन् वणिक्पुत्रे परिचिते सति सुनन्दः पुनराह-त्वं तु मम जामाताऽसि, इति । इत्थं सर्व हां, प्रमाण है तभी तो ऐसा कह रहा हूँ, नम्रता से सुधन ने जबाब दिया। साबित करनेकी चेष्टा करते हुए सुधन ने वह एक सोने के थाल की किनार जो उसके हाथ में पहिलेसे थी उसको दिखलाया, और यह भी बतलाया कि देखो यह सुवर्ण का थाल जो भग्न अवस्था में आप के यहां है उसी की यह किनार है। मैं आप के ही समक्ष उसे इसमें जोडता हूँ, यदि यह उस थाल में जुट जाये तो आपको मेरी बात सत्य माननी पडेगी। सुनंद ने यह सब स्वीकार कर लिया। सुधन ने सुनंद के समक्ष ही उस किनार को उस थाल में ज्यों ही योजित किया तो वह उस में अच्छी तरह जुट गया। यह देखकर सुनंद ने कहा-ठीक है। अब तुम यह तो बतलाओ कि तुम हो कौन ? इस प्रकार सुनंद के पूछ ने पर सुधन ने उसे अपना परिचय दे दिया । परिचय पाकर सुनंद बहुत हर्षित हुआ और कहने लगा कि धन्य है आज का दिन जो आपके दर्शन हुए । आपके पिताने मेरी पुत्री के साथ आप का पहिले से वाग्दान निश्चित कर दिया था, अतः आप मेरे संबंध में जामाता हैं। अब आप योग्य हो चुके हैं, इस ત્યારે તે એવું કહી રહ્યો છું તે નમ્રતાથી જવાબ સુધને આપ્યો. સાબીત કરવાની ચેષ્ટા કરતાં પિતાના હાથમાં રહેલી સેનાના થાળની કિનાર તેને બતાવી, અને એ પણ જણાવ્યું કે જુઓ સેનાને થાળ જે તુટેલી અવસ્થામાં તમારે ત્યાં છે તેની આ કિનાર છે. આપની સમક્ષ જ હું તેને આ સાથે જોડું છું, કદાચ તે આ થાળ સાથે જોડાઈ જાય તો આપને મારી વાત સત્ય માનવી પડશે. સુનંદે એ વાતને સ્વીકાર કર્યો. સુધને સુનંદની સામે જ એ કિનાર તુટેલા થાળ સાથે જોડતાં તેની સાથે બરાબર મળી ગઈ. આ જોઈ સુનંદે કહ્યું-ઠીક છે, હવે તમે એ તે બતાવે કે તમે છો કેણ? આ પ્રકારે સુનંદના પૂછવાથી સુધને તેને પોતાને પરિચય આપે. પરિચય સાંભળતાં જ ખૂબ જ હર્ષ પામ્યો અને કહેવા લાગ્યું કે ધન્ય છે આજનો દિવસ, કે આપનાં દર્શન થયાં. તમારા પિતાએ મારી પુત્રી સાથે તમારું વેવિશાળ અગાઉ નકકી કરેલું એટલે તમે મારા જમાઈ છે, અને તમે યોગ્ય ઉમરના થયા છે, એ માટે મારી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧