Book Title: Agam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
सूर्यप्राप्तिसूत्रे त्रिंशदहोरात्रपरिमिता अवमाहोरात्राः गता इति चतुर्विंशत्यधिकपर्वशते काले त्रिंशदवमरात्रा गता इति ज्ञातम् । तेनात्र त्रिंशत् पात्यन्ते १८६०-३०%१८३० जातानि त्रिंशदधिकानि अष्टादशशतानि तानि रूपाधिकानि कार्याणि=१८३० +१=१८३१ जातानि एकत्रिंशदधिकान्यष्टादशशतानि । तेषां व्यशीत्यधिकेन शतेन भागे हृते १८३१ : १८३ =१० लब्धः, १ शेषं, लब्धानि दश अयनानि पश्चादवतिष्ठते रूपं, दशमं चायनं युगपर्यन्ते उत्तरायणम् अर्थात् युगादौ दक्षिणायणं भवति, युगादिरेव सम्वत्सरादिरपि भवति, एकस्मिन् सम्वत्सरे दक्षिणायनोत्तरायणरूपे द्वे एव अयने भवतः । तेनैव कारणेन पूर्वप्रदर्शितगणितक्रमे व्यशीत्यधिकेन शतेन भागे हते सति लब्धियदि विषमाङ्क:-एकं त्रयः पञ्चसप्त नव इति स्यात् तदा दक्षिणायनमवगन्तव्यम् । समाङ्कश्चेत् द्वौ चत्वारः षट् अष्ट दश इति चेत् तदोत्तरायणमवगन्तव्यम् । दशाधिका लब्धिर्भवत्येव नहिं कदाचित् । यतोहि पञ्चअठाहरसो साठ को बासठ से भाग करे तब १८६०६२-३० त्रीस अवम अहोरात्र समाप्त होता हैं । अर्थात् एकसो चोवीस पर्व काल में तीस अमास की रात्री गत हुई ऐसा समझ लेवें । इस प्रकार यहां तीस कम होताहै । १८६० : १८३० इस प्रकार कम करने पर अठारहसो तीस रहते हैं, उसमें रूपाधिक करे १८३०+१=१८३१ इस प्रकार अठारहसो इकतीस होते हैं । उनको एकसो तिरासि से भाग करे १८३१ : १८३-१० इस प्रकार दस अयन लब्ध होता है तथा एक शेष रहता है, दसवां अयन युग का अन्त का उत्तरायण होता है। अर्थात् युग की आदि में दक्षिणायन होता है, युग का आदि ही संवत्सर का आदि होता है, एक संवत्सर में दक्षिणायन एवं उत्तरायण रूप दो ही अयन होते हैं। उसी कारण से पूर्व प्रदर्शित गणित क्रम में एकसो तिरासी से भाग करने पर जो विषमाङ्क लब्ध हो जैसे कि एक, तीन, पांच, सात, नव, आवे तो दक्षिणायन जानना चाहिये । यदि सम अंक आवे जैसे कि दो, चार, छ, आठ, दस तो उत्तरायण जानना चाहिए । दश से अधिक कदापि लब्ध =૩૦ ત્રીસ અમાસ રાત્રી સમાપ્ત થાય છે. અર્થાત એકસો વીસમા પર્વ કાળમાં ત્રીસ અમાસની રાત્રી પૂર્ણ થાય છે. આ પ્રમાણે અહીયાં અઢારસે સાઠમાંથી ત્રીસ કમ કરવા ૧૮૬૦-૩૦=૧૮૩૦ જેથી અઢાર સો ત્રીસ રહે છે, તેમાં રૂપાધિક કરે તે ૧૮+૧=૧૮૩૧ અઢાર એકત્રીસ થાય છે. તેને એક વ્યાશીથી ભાગવા ૧૮૩૧૧૮૩=૧૦ તે આ રીતે દસ અયન આવે છે. અને એક શેષ વધે છે. દસમું અયન યુગના અંતનું ઉત્તરાયણ હોય છે. અર્થાત્ યુગની આદિમાં દક્ષિણાયન આવે છે અને યુગનું આદિ એજ સંવત્સરનું પણ આદિ હોય છે. એક સંવત્સરમાં દક્ષિણાયન અને ઉત્તરાયણ એ બેજ અને હયા છે. એજ કારણથી પહેલાં પ્રદર્શિત ગણિત ક્રમમાં એક વ્યાશીથી ભાગ કરવાથી જે વિષમ અંક આવે જેમકે એક, ત્રણ, પાંચ, સાત, નવ, આ રીતે આવે તે દક્ષિણાયન સમજવું. અને જે સમ અંક આવે જેમકે-બે, ચાર, છ આઠ અને દસ આવે તે ઉત્ત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨