Book Title: Sambodh Prakaran Part 03
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust
Catalog link: https://jainqq.org/explore/005626/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી હરિભદ્રસૂરિ વિરચિતા શ્રી સંબોધ પ્રકરણ ભાગ-૩ ભાવાનુવાદકાર પા. પૂ. આચાર્ય શ્રી રાજશોખરસૂરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ || ધરણેન્દ્ર-પદ્માવતીસંપૂજિતાય ૩ૐ હ્રી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | | શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્ગુરુભ્યો નમઃ || || નમ: || યાકિનીમહત્તરાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સોળ થી શણનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ | ભાગ-૩) –; ભાવાનુવાદકાર-છાયાકાર :- ૯ : પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર 'પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટદ્યોતક, પ.પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખર સૂ.મ.સા.ના શિષ્યરત્ના : આચાર્યદેવ શ્રી રાજશેખરસૂરીશ્વરજી મહારાજ -: સંપાદક :- ૯ પ.પૂ. મુનિરાજ શ્રી ધર્મશેખરવિજયજી -: સહયોગ :-- પ.પૂ. મુનિરાજ શ્રી દિવ્યશેખરવિજયજી ર : પ્રકાશક :– ૯ શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ C/o. હિન્દુસ્તાન મિલ સ્ટોર્સ ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, આગ્રા રોડ, ભીવંડી - ૪૨૧ ૩૦૫. વિક્રમ સંવત-૨૦૬૫૦ વીર સંવત્-૨૫૩૫ મૂલ્ય : રૂા. ૪00 (ભાગ : ૧+૨+૩) SE 1 Page #3 -------------------------------------------------------------------------- ________________ ર Line histhitis/hist. aspકાdb1111illite Siligl/ikhil Buli li ligitIણાથી કf liધાપા ન કાહilinકાdgtunkhwar, he is W T રાજ) - R. રૂ૮૨ ૦૦૧ TILIT th!} [1]IWfIF\/Tet ft. Rit/IE, TILL '{ });fili HistVief i[ ભાવ 41 1 ' પwe h id It is illips Herity - ( ... ૪ સુકૃતમ ] - પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ હરિભદ્રસૂરિ વિરચિત અને પરમ પૂજય આચાર્ય શ્રી રાજશેખરસૂરિ અનુવાદિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથના ભાગ-૩નો સંપૂર્ણ આર્થિક લાભ પરમ પૂજય પરમારાથ્યપાદ સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સમુદાયવર્તી સિદ્ધહસ્ત લેખક પરમ પૂજય આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તપસ્વી મુનિરાજ શ્રી પ્રશમપૂર્ણવિજયજી મહારાજ સાહેબની પ્રેરણાથી શ્રી આલવાડા જૈન સંઘના જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ તેની ખૂબ ખૂબ અનુમોદના કરે છે. છે = " I URL # એન N 1 15 (1 HA 11 | II T કામ | TI[ TI[ H[ TI[TI III Iri | HIST!' એ' TIMHT TT Hindiડી ધિlithi Ni khil ' t 12 તાજh TImagવારા TEMPER વિશેષ સૂચના : આ પુસ્તક જ્ઞાનદ્રવ્યમાંથી છપાવ્યું હોવાથી ગૃહસ્થ મૂલ્ય ચૂકવ્યા વિના આ પુસ્તકની માલિકી કરવી નહિ. વાંચવા માટે આ પુસ્તકનો ઉપયોગ કરવો હોય તો યોગ્ય નકરો જ્ઞાનભંડાર ખાતે આપવો જરૂરી જાણવો. Finelibrary.org ( Page #4 -------------------------------------------------------------------------- ________________ સામાન્ય અનુક્રમણિકા. ભાગ-૧ (૧) દેવ અધિકાર (૨) ગુરુ અધિકાર વિભાગ-૧ કુગુરુ અધિકાર તથા ગાથાઓનો અકારાદિ અનુક્રમ ભાગ-૨ (૨) ગુરુ અધિકાર વિભાગ-૨ સુગુરુ અધિકાર તથા સુગુરુ અધિકારમાં આવતા પદાર્થોથી ભરપૂર પરિશિષ્ટ ભાગ-૩ (૩) સમ્યકત્વ અધિકારો (૪) અવિરત સમ્યગ્દષ્ટિ અધિકાર (૫) શ્રાવક પ્રતિમા અધિકાર (૬) શ્રાવક વ્રતાધિકાર (૭) સંજ્ઞા અધિકાર (૮) લેશ્યા અધિકાર (૯) ધ્યાન અધિકાર (૧૦) મિથ્યાત્વ અધિકાર (૧૧) આલોચના અધિકાર Jain Educauoremation kan war agua yang Page #5 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ......... .......... - અનુક્રમણિકા - ભાગ-૩ (૩) સમ્યકત્વ અધિકાર ગાથા વિષય....... ૧-૨ સમ્યકત્વનું મહત્ત્વ ... ૩ થી ૯ ઔપથમિક સમ્યક્ત્વ . * ૧૦ ત્રણ કરણ ...................... ............... ૧૧ ઉપશમી મિથ્યાદષ્ટિ બને ......... ૧૨ ઉપશમ સમ્યક્ત્વવાળો અપ્રમત્તગુણસ્થાનને પણ પામે........ ૧૩ યથાપ્રવૃત્તિકરણમાં કેટલો કાળ રહે? ........ ૯ ૧૪ ભૌતિક સુખ માટે દીક્ષા લેનાર કેટલું શ્રુત પામે? ....૯ ૧૫ ગ્રંથિભેદ કરીને અંતર્મુહૂર્તમાં મોક્ષ... ૧૬ થી ૨૧ સાસ્વાદનાદિ સમ્યકત્વનું વર્ણન .................... ૨૨ સમત્વનો કાળ ............ ૨૩-૨૪ સમ્યક્ત્વ કેટલી વાર પ્રાપ્ત થાય......... ૨૫ સમ્યકત્વની હાજરીમાં ઉત્કૃષ્ટ , સ્થિતિ-રસનો અબંધ... ....... ૨૬ ક્ષાયિક સમકિતી ક્યારે મોક્ષ પામે? ૨૭ સમ્યક્ત્વની વિદ્યમાનતામાં કોને. કયું આયુષ્ય બંધાય? ... ....... ૨૮ દેશવિરતિ આદિની પ્રાપ્તિ ક્યારે થાય? .......... ૨૯ કઈ શ્રેણિ કેટલી વાર પ્રાપ્ત થાય? ૩૦ થી ૩૨ સામાયિકના આકર્ષો........... ૩૩ પ્રશસ્ત રાગ ............................... ૩૪ કેવો શુભ ભાવ સમ્યક્ત્વ છે? .................. ૧૭ ૩૫ સમ્યકત્વની વિદ્યમાનતામાં આયુષ્યબંધ .......... ૧૭ ૩૬ સમ્યગ્દષ્ટિ શક્ય આચરે, અશક્યમાં શ્રદ્ધા રાખે ૩૭ સમ્યગ્દર્શનનું મહત્ત્વ . .......... ૩૮ થી ૪૨ સમ્યકત્વના પાંચ અતિચારો ...................... ૪૩ સમ્યકત્વી ચઢતા આલંબનોને લે............... , , , , , , , ............... .......... For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ................ ............. ૪૪-૪૫ ચાર પ્રકારનું મિથ્યાત્વ....................... ૨૧ ૪૬ મન-વચન-કાયાથી મિથ્યાત્વને કરવું-કરાવવું-અનુમોદવું ................. ૪૭ મિથ્યાત્વના પાંચ પ્રકારો ......... .......... ૪૭ સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદ .... ૪૮ થી પર કોને કયું મિથ્યાત્વ હોય? . ૫૩ થી ૫૭ મિથ્યાત્વની ગઈ. ૫૮ થી ૭૮ સમ્યકત્વના ૬૭ ભેદો ............ ૭૯ થી ૮૯ ૧ થી ૧૦ પ્રકારનું સમ્યકત્વ................... ૯૦-૯૧ કોને કયું સમ્યકત્વ હોય ....... ૯૨ સમ્યકત્વ સ્વીકારનારે ૧૪ રાજલોકમાં અમારિનો પટ વગડાવ્યો છે . ૯૩ સમકિતદાતાનો ઉપકાર... ૯૪ સમકિતથી સુખો સ્વાધીન બને ૯૫ સમ્યકત્વ બોલનાર બધામાં સમ્યક્ત્વ ન હોય...... ૫૫ ૯૬-૯૭ સમ્યક્ત્વની વિદ્યમાનતામાં ભક્તિ તાત્ત્વિક થાય.... પ૬ ૯૮ અન્ય દર્શનોમાં રહેલ જિનવચનાનુસારી વચનોમાં દ્વેષ કરવો એ મૂઢતા છે... ......... ૯૯ કેવો જીવ શુદ્ધ સમ્યકત્વવાળો હોય?.............. ૫૮ ૧૦૦ સમ્યગ્દષ્ટિ કુશાસ્ત્રોનું શ્રવણ ન કરે .............. ૫૯ ૧૦૧ સમ્યગ્દર્શનની દુર્લભતા ......... ......... ૧૦૨ સમ્યકત્વી શાસ્ત્રોથી ગુરુનો વિભાગ કરે.......... ... ...... (૪) અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક અધિકાર ૧ શ્રાવક શબ્દનો અર્થ ..... ૨-૩ હીનાચાર સાધુના સંગનો નિષેધ............ ૬૨ ૪ અનુકંપાદાન ..... ૫ સુગુરુ-સુશ્રાવકોની દુર્લભતા................ ૬૨ ૬ થી ૮ ધર્મ પામવાને યોગ્ય શ્રાવકના ૨૧ ગુણો.......૬૩ ૧૧ ચૌદ નિયમો... ૧૨ ગરીબ પણ થોડામાંથી પણ થોડું સાધુઓને આપે .... ૭ર .......ss For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ .................... ...... સંબોધ પ્રકરણ ૧૩ સાધુ આદિની નિંદાને રોકે... ૧૪ સાધુઓ ન હોય તો દિશાવલોકન કરે............. ૧૫ ભાવસાધુ-દ્રવ્યસાધુનું અંતર ................... ૭૩ ૧૬ થી ૨૦ કન્નડું નિમાં એ સજઝાય................... '૨૧ શ્રાવકની ભાવના ............ ૨૨ જ્ઞાનપૂજા સદા કરવી જોઈએ ................ ૨૩-૨૪ કેટલી રકમ થાય ત્યારે શું કરવું જોઈએ? ....... રપ પર્વ દિવસોમાં વિશેષથી ધર્મ કરે. ૨૬ થી ૨૮ ચારિત્રાદિ આરાધનાની તિથિઓ ............... ૨૯ અષ્ટાદ્રિકા મહોત્સવ કરવો ............... ૩૦ થી ૩૨ દેવદ્રવ્યાદિનું રક્ષણ .......................... ૩૩ સંઘમાં મોટો કોણ? ...................... ૩૪ સમ્યકત્વનાં લિંગો......................... ૩૫ શ્રાવક બીજાઓને સહાય-સ્થિર કરે .......... ૩૬ સાધર્મિક વાત્સલ્ય કરે ....................... ૩૭ ન આપી શકનારનું દેવાનું ધન માફ કરી દે....... ૩૮ ચાર પ્રકારના સાધર્મિકો . ૪૧ અવિરત સમ્યગ્દષ્ટિ પણ પૌષધ કરે ............... ................ (૫) શ્રાવક પ્રતિમા અધિકાર ર-૩ શ્રાવકોના ભેદો . ......... ૪ મૂલગુણો-ઉત્તરગુણો........... ૫ દેશથી-સર્વથી વિરત........................... ૬ થી ૧૦ શ્રાવકોના પ્રકારો............................. ૧૧ શ્રાવકોએ અભિગ્રહો વિના ન રહેવું....... ૧૨-૧૩ શ્રાવકોના ઉત્કૃષ્ટાદિ ત્રણ ભેદ.... ................. ૧૪ જાણકાર-અજાણકારની ચતુર્ભગી. ૧૫ શ્રાવક જૈનધર્મને જ તત્ત્વરૂપ માને ૧૬ આશંસાથી રહિત પ્રત્યાખ્યાન કરે. ૧૭ ધર્મ માટે પણ સાવદ્યારંભનો નિષેધ ૧૮ થી ૨૧ અરિહંતાદિ દશ પદો ......... ૮૭ ......... ...•••••• ........ For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ............ ૯૫ | -૬ ૯૮ C ........ TOO સંબોધ પ્રકરણ ૨૨ થી ૨૪ જિનપૂજાદિમાં સાવધનો અનુબંધ ન હોય........... ૨૫ યતનાથી સેવા-ભક્તિ કરે . ... ૨૬ શ્રાવકના નામાદિ ચાર ભેદો ...... ૨૭ થી ૨૯ શ્રાવકના ૨૧ ગુણો. ૩૦ થી ૩૯ શ્રાવકના ૩૫ ગુણો... .................. ૪૦-૪૧ શ્રાવક અભિગ્રહાદિમાં કુશળ હોય............ ૪૨-૪૩ ચાર પ્રકારનું કાર્ય ............. ૪૭ શ્રાવકને નવ ભાંગાથી પચ્ચખાણ ક્યારે હોય? ૫૦-૫૧ જિનપૂજામાં શુભયોગ છે .................... પર ત્રસજીવોની રક્ષા-પ્રાયશ્ચિત્ત ......... પ૩ સાધુઓ ભક્તિ કાર્યોમાં ચાર ભાષા બોલે.... ૫૪ જિનમંદિર નિર્માણમાં થતી હિંસા લાભકારી. ૫૫-૫૬ જીવહિંસા પણ પૂજકના હિતને કરે છે ........... ૫૭ યજ્ઞમાં પંચેદ્રિયવધ શુભ ફળવાળો નથી. ૫૮ થી ૬૨ જિનમંદિર ભાવાપત્તિઓને દૂર કરે છે............. ૬૩-૬૪ પરમાત્માના દ્રવ્યનિક્ષેપાની પૂજાનું ફળ ....... ૬૭ શ્રાવકોને ત્રિકરણયોગ ન ઘટે .................. ૧૦૪ ૬૮ થી ૭૦ વ્રતધારીની જિનભક્તિ....................... * ૭૧ પચ્ચકખાણમાં ચાર ભાંગા.. ૭૨ ભાવશ્રાવકનાં ક્રિયાગત છ લક્ષણો ૭૩ થી ૭૭ ભાવશ્રાવકનાં ભાવનારૂપ ૧૭ લક્ષણો .......... ૭૮-૭૯ ભાવશ્રાવકનાં ૭ લિંગો ............ ........ ૮૦ ભાવશ્રાવક સમકિત દાતાનું બહુમાન કરે અને પરદોષદર્શનમાં કર્મને વિચારે .............૧૨૩ ( ૮૧ ભાવશ્રાવક ધર્મમાં શિથિલ વગેરેને ધર્મમાં સ્થિર કરે ............... .૧૨૩ ૮૨ ભાવશ્રાવક સુવિહિત સાધુઓમાં આ આપણા અને પારકા એવો ભેદ ન કરે ....... ૧૨૪ ૮૩-૮૪ ભાવશ્રાવક ઉપધાનતપ વગેરેમાં તત્પર હોય .... ૧૨૪ ૮૫ થી ૮૭ વ્રત-પ્રતિમામાં ભેદ.. .......૧૨૫ ૮૮ થી ૧૧૫ શ્રાવકની ૧૧ પ્રતિમા ............................ ૧૨૬ . ૧૦૨ .. ૧૦૪ . ૧૦૫ ......... ...... ૧૦૬ ૧૦૭ ૧૧૫ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૩૫ ૧૩૫ ............ .... ......... ........ ... .. ૧૫૪ (૬) શ્રાવક વ્રતાધિકાર ૧ શ્રાવકનાં ૧૨ વ્રતો ...................... ......... ૨ થી ૫ પહેલું અણુવ્રત ..................... ......... ૬ સંરંભ આદિનો અર્થ .............. ૭ આભોગાદિ અને અતિક્રમાદિ ભેદો... ૧૩૯ . ૮-૯ જીવહિંસાના ૨૪૩ પ્રકારો.. ......... ૧૪૦ ૧૦ જીવહિંસાનાં ફળો .... ૧૧ અતિચારનું લક્ષણ ............ ૧૨ જીવદયાનાં ફળો .... ......................૧૪૧ ૧૩ બીજા વ્રતો પ્રથમ વ્રતની રક્ષા માટે છે ૧૪-૧૫ અહિંસા સમાન અન્ય ધર્મ નથી. ૧૬ થી ૧૯ બીજા અણુવ્રતનું વર્ણન...................... ૧૪૩ ૨૦ થી ૨૫ અસત્ય બોલવાથી થતા અનર્થો ..... ......... ૧૪૮ ૨૬ થી ૨૯ ત્રીજા અણુવ્રતનું વર્ણન.............. ........૧૫૦ ૩૦ થી ૩૨ ચોરીના ૧૮ પ્રકારો .. ૩૩-૩૪ અચૌર્યનાં ફળો ...... . ૧૫૪ ૩૫-૩૬ ચોરીનાં ફળો ... .૧પપ ૩૭ થી ૪૧ ચોથા વ્રતનું વર્ણન.. ૧૫૬ ૪૨-૪૩ શીલનાં ફળો ... ૧૫૯ ૪૪ થી ૪૬ દુરાચારના ફળો.. ............. ૪૭-૪૮ પાંચમા વ્રતના અતિચારો. ૪૯ થી ૬૧ પરિગ્રહના ભેદો ............. ................... ૬૨-૬૩ સુખનું મૂળ સંતોષ છે ............. ........ ૬૪ છટ્ટા વ્રતના અતિચારો .... ૧૬૮ ૬૫ ઉપભોગ-પરિભોગની વ્યાખ્યા................... ૧૭૦ ૬૬ ઉપભોગ-પરિભોગના બે પ્રકાર ............ ૧૭૧ ૬૭ ઉપભોગ-પરિભોગના પાંચ અતિચાર .......... ૧૭૧ ૬૮ ઉપભોગ-પરિભોગનો બીજો અર્થ .. ..........૧૭૪ ૬૯ શ્રાવકે કર્માદાનનો સર્વથા ત્યાગ કરવો .........૧૭૪ ૭૦ શ્રાવકે અનંતકાયાદિનો સર્વથા ત્યાગ કરવો...૧૭૪ . ............ ...... , , , , , , , ૦ ૦ ... ૧૬૪ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ .......' ..... ..... ૧૯૪ ૧૮૭ ૭૧ આરંભનું પ્રમાણ ન કરવાથી અવિરતિનો કર્મબંધ થયા કરે છે ........... ૭ર થી ૭૭ મદિરાદિ ચારનું વર્ણન ૭૮ થી ૯૫ ૨૨ અભક્ષ્યનું વર્ણન ૯૬-૯૭ ૧૫ કમદાન....... ૯૮ થી ૧૦૨ અનર્થદંડનું વર્ણન .. ૧૦૩ થી ૧૧૮ સામાયિકનું વર્ણન.. ૧૧૯ થી ૧૨૩ દેશાવગાસિકનું વર્ણન ૧૨૪ થી ૧૩૫ પૌષધવ્રતનું વર્ણન.. ૧૩૬ થી ૧૪૦ અતિથિસંવિભાગવ્રતનું વર્ણન....................... ૨૧૦ ૧૪૧ સંલેખનાના પાંચ અતિચારો . ૧૪૩ નવ નિયાણાં ......... ૧૪૪–૧૪૫ નિયાણાથી અનર્થ ................ ........ ૧૪૬ થી ૧૫૧ જ્ઞાનાદિ પાંચના આચારો ......... ૧૫ર થી ૧૫૫ સમ્યક્ત્વાદિમાં દષ્ટાંતો.. ........ ........ ૨૧૫ ...... .............. ..•••• ૨૧૩ (૭) સંજ્ઞા અધિકાર ૧ દશ સંજ્ઞા.................................... ૨૧૭ ૨ થી ૮ દશ સંજ્ઞા એકેંદ્રિયને પણ હોય.. ૯ એકેંદ્રિયને મોહાદિ છ સંજ્ઞા ન હોય................૨૧૯ ....૨૧૭ - (૮) લેક્ષા અધિકાર ૧ સંજ્ઞા-લેશ્યામાં ભેદ...... ........ ૨૨૦ ૨ દ્રવ્ય-ભાવ વેશ્યા............................. ૨૨૦ ૩થી ૧૩ જાંબૂભક્ષણ-ચોરોનું દૃષ્ટાંત....................... ૨૨૧ ૧૪ થી ૧૯ કૃષ્ણાદિ લેશ્યામાં વર્તતા જીવોના પરિણામ......૨૨૫ ૨૦ જીવ સ્વપરિણામ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે............ ૨૨૭ ૨૧ સર્વ કાર્યોની સિદ્ધિ આત્મપરિણામથી થાય છે . ૨૨૭ ૨૨ લેશ્યાના ૨૪૩ પ્રકારના પરિણામ ....૨૨૭ ૨૩ પ્રત્યેક વેશ્યા અનંત વર્ગણાવાળી છે. ...........૨૨૮ ૨૪-૨૫ વેશ્યાઓના અધ્યવસાય સ્થાનો અસંખ્ય છે .....૨૨૮ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ ૧૦ * સંબોધ પ્રકરણ ર૬-૨૭ મતાંતરે દ્રવ્યલેશ્યા યોગાન્તર્ગત છે.............. ૨૨૯. ૨૮-૨૯ દ્રવ્યલેશ્યા કર્મોથી ઉત્પન્ન નથી .......૨૨૯ ૩૦-૩૧ કષાયોથી સ્થિતિ-રસબંધ, યોગોથી પ્રકૃતિ-પ્રદેશ બંધ...................... ૩૨ શુદ્ધાશુદ્ધ લેગ્યાથી શુભાશુભ ધ્યાન. .......... ૩૩ દ્રવ્યલેશ્યા કરણવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્ત છે ..... ૨૩૧ ...... , , , , , , , , , , , , , , , , ૨૪૧ (૯) ધ્યાન અધિકાર ૨ ધ્યાન-ચિત્તમાં ભેદ .......... ૨૩૩ ૩ ધ્યાન અંતર્મુહૂર્ત સુધી હોય ....................... ૨૩૩. ૪ ધ્યાનસંતતિ અંતર્મુહૂર્તથી વધારે હોય........ ૫ ધ્યાનના ચાર પ્રકાર.. ....................... ૨૩૪ ૬ થી ૧૮ આર્તધ્યાન ............ ૨૩૪: ૧૧ કેવા મુનિને આર્તધ્યાન ન હોય?............. ૨૩૫ ૧૯ થી ૨૭ રૌદ્રધ્યાન...... ૨૩૮ ૨૮-૨૯ ધર્મધ્યાનનાં ૧૨ દ્વારો..... ......... ૨૪૦ ૩૦ થી ૩૪ ધ્યાનભૂમિકાની ૪ ભાવના ...................... ૩૫ થી ૩૭ ધ્યાન માટે સ્થાન................... ......... ૨૪૩ ૩૮ ધ્યાન માટે કાળ...... ......... ૨૪૩ ૩૯ ધ્યાન માટે આસન................. .......... ૨૪૪ ૪૦-૪૧ સ્થાન, કાળ, આસનનો અનિયમ ........... ૨૪૪ ૪૨-૪૩ ધર્મધ્યાનનાં આલંબનો..... ..........૨૪૫ ૪૪ ધ્યાનપ્રાપ્તિનો ક્રમ ........................... ૨૪૫ ૪૫ થી ૬૭ ધર્મધ્યાન................................ ..........૨૪૫ ૬૮ શુક્લધ્યાન કોને હોય? ....... ૬૯ ધ્યાનના અભાવમાં મુનિ અનિત્યાદિ ભાવનાઓમાં રમે. ........ ૨પર ૭૦ ધર્મધ્યાનમાં લેશ્યા..................... ..........૨પર ૭૧-૭૨ ધર્મધ્યાનનું લિંગ ............. ....... ૭૩ શુક્લધ્યાનનાં આલંબનો .. ..........૨૫૩ ૭૪ થી ૮૦ યોગનિરોધ............................ ...... . રપ૩ ર પર ર૫૨ 'For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ......... ૨૫૬ ૨૫૮ ......... ૮૧-૮૨ પૃથત્વવિતર્કસવિચાર ........................ ૨૫૫ ૮૩-૮૪ એકત્વવિતર્ક અવિચાર...... ૮૫-૮૬ છેલ્લા બે શુક્લધ્યાન... ૨પ૬ ૮૭ શુક્લધ્યાનમાં યોગો ... .............. ........ ૨૫૭ ૮૮ કેવળીને સ્થિરકાયા એ ધ્યાન...... ....... ૨૫૭ ૮૯-૯૦ અયોગમાં ધ્યાન કેવી રીતે? ...... ૨૫૭ ૯૧-૯ર ધ્યાનના અભાવમાં અનુપ્રેક્ષા ...... ૯૩ શુક્લધ્યાનમાં લેશ્યા .. ૨૫૮ ૯૪ થી ૯૬ શુક્લધ્યાનનાં લિંગો .............. ........ ૨૫૯ ૯૭ ધર્મધ્યાનનાં ફળો . ..................... ૨૫૯ ૯૮ શુક્લધ્યાનનાં ફળો ૯૯ ધર્મ-શુક્લધ્યાન સંસારના પ્રતિપક્ષી છે.......... ૨૬૦ ૧૦૦ ધ્યાન મોક્ષનું કારણ છે .............. ......... ૧૦૧-૧૦૨ ધ્યાન કર્મમેલ-કલંક-પંકના શોધનમાં સમર્થ...... ૧૦૩ ધ્યાનથી કર્મનું તાપન-શોષણ-ભેદન ........ ૧૦૪ ધ્યાન-અનશનાદિ યોગથી કર્મરોગનું શમન-નિવારણ . ......... ૧૦૫-૧૦૬ ધ્યાન અપરિમિત કર્મોને બાળી દે છે .. ........ ૨૬૧ ૧૦૭-૧૦૮ ધ્યાની માનસિક શારીરિક દુઃખોથી પીડાતો નથી ... ૨૬૨ ૧૦૯ ધ્યાનનું મહત્ત્વ............. .......... ૨૬૩ ૨૬૦ w ૦ w ૦ , ૨૬૧ (૧૦) મિથ્યાત્વ અધિકાર ૨-૩ મિથ્યાત્વના બે પ્રકાર .. ......... ૨૬૪ ૪ મિથ્યાત્વના આઠ પ્રકાર ... ..... ૨૬૪ - પ થી ૧૩ જિનોક્તધર્મની અશ્રદ્ધારૂપ મિથ્યાત્વના સાત પ્રકાર.. ...... ૨૬૫ ૧૪ થી ૧૬ અભવ્યો શાસવાંચનાદિથી પણ મિથ્યાત્વનો ત્યાગ ન કરે ............. ૧૭ ભવ્ય જીવોમાં મિથ્યાત્વની વિચારણા .... ૨૬૮ ૧૮ થી ૨૫ આઠમું મિથ્યાત્વ............ ........... ૨૬૯ ૨૬ થી ૨૮ અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવ કેવો હોય ?.... ૨૭૨ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧ ૨ . સંબોધ પ્રકરણ .......... ૨૯ ચરમપુદ્ગલપરાવર્તમાં ચરમયથાપ્રવૃત્તિકરણ .... ૨૭૪ ૩૦ તીવ્રરાગ-દ્વેષ રૂપ ગાંઠનો ભેદ .....૨૭૫ ૩૧ સમ્યગ્દષ્ટિ વેદસંવેદ્યપદમાં રમે........................ ૨૭૫ ૩૨ સાત પ્રકારનું મિથ્યાત્વ કોને કેટલા કાળ સુધી હોય? ... ૨૭૬ ૩૩ આઠમું મિથ્યાત્વ કોને કેટલા કાળ સુધી હોય?.... ૨૭૬ ૩૪ આભિનિવેશિક મિથ્યાત્વ કોને હોય? ....... ર૭૬ ૩૭ પહેલીવાર કર્યું સમ્યકત્વ પામે?.................. ૨૭૮ ૩૮ સમ્યક્ત્વ કોને હોય, કોને ન હોય? ... ૩૯ પહેલી વાર ઔપશમિક સમ્યકત્વ પામે ........ ૪૦ સમ્યગ્દષ્ટિ જીવો કેટલા પેજવાળા હોય ........... ૨૭૯ ૪૧ થી ૪૫ કયું સમ્યકત્વ કોનામાં હોય? ................. ૨૭૯ ૪૬-૪૭ કેટલા સમ્યકત્વ પુદ્ગલથી રહિત હોય? ........ ૨૮૨ ૪૮ કર્મબંધ સાનુબંધ-નિરનુબંધ..... ૨૮૩ ૪૯ કર્મબંધમાં તરતમાતા .................. .......૨૮૩ ૫૦ મિથ્યાત્વ ત્યાગ કરવા યોગ્ય છે................. ૨૮૪ ૫૧ સમ્યક્ત્વ નું મહત્ત્વ ............................. ૨૮૪ ...... ૨૭૮ ૨૭૯ • ૨૮૫ ૨૮૬ ૨૮૬ ૨૮૬ .... ૨૮૭ (૧૧) આલોચના અધિકાર ૩ આરાધના-વિરાધના... ........... ૪ આલોચનાનાં નક્ષત્રો ............... ૫ આલોચનાની તિથિઓ....................... ૬ કુયોગમાં આલોચના ન આપવી.................... ૭ આલોચનાનો વિધિ............ ૮ આલોચના માટે ગીતાર્થ ગુરુની શોધ............ ૯ થી ૧૨ આલોચના આપવાને લાયક ગુરુ .......... ૨૮૮ ૧૩ યક્ષમંદિરમાં આલોચના ....................... ૨૮૯ ૧૪ કઈ દિશામાં મુખ રાખવું? .......... ૧૫ આલોચનાનો વિધિ... ૧૬ શલ્ય સહિત આલોચક પાપ બાંધે .......... ૧૭ પાપ શબ્દનો નિર્યુક્તિ અર્થ.................. ૨૯૧ ૨૮૭ .. ૨૯૦ ... ૨૯O For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ 18 ૨૯૩ ૨૯૪ , ૬ -૪ .. ૨૯૫. ૨૯૭ - ૩OO સંબોધ પ્રકરણ ૧૮ આલોચનાનો નિર્યુક્તિ અર્થ........................... ૨૯૨ ૧૯ અગીતાર્થ બંનેને સંસારમાં ડૂબાડે .......... ૨૯૨ ૨૦ શલ્યસહિત આલોચકન તપાદિ નિષ્ફળ............. ૨૯૩ ૨૧ આલોચના જ્ઞાતાએ પણ ગુરુની પાસે આલોચના કરવી જોઇએ. ........ ૨૯૩ ૨૨ સમ્યક્ત્વ સ્વીકાર-આલોચના કોની પાસે?..... ર૯૩ ૨૩ આલોચનાના પરિણામવાળો રસ્તામાં મૃત્યુ પામે તો પણ આરાધક......... ........ ૨૪ આલોચના ન લેનાર આરાધક નથી .......... ૨૫ થી ર૭ કેવી રીતે આલોચના લેવી?............ ૨૮ આલોચના લેવાથી થતા લાભો. ........... ૨૯-૩૦ ભાવશલ્યના અનુદ્ધારથી અનર્થો ............. ૩૧ આલોચના લીધાનું લક્ષણ ....................... ૨૯૭ ૩૩ દર પખીએ-ચોમાસીએ આલોચના લેવી .......૩૦૦ - ૩૪ આલોચનાથી અનંતજીવો મોક્ષને પામ્યા.......... ૦૧ વા ૪૮ બાલાચાના પ્રકાર •••••••••••• ૩૯ પાંચ વ્યવહાર .. ૪૦ ભંગની ચતુર્ભગી... ૪૧-૪૨ અવિરતિના ૪૨ ભેદ .................... ૪૩ અવિરતિના ૮૪ ભેદો, પાંચ આશયો ......... ૩૦૬ ૪૪ આલોચનામાં ૪-૬ કાન ........... - ૪પ સાથે રહેનારી સ્ત્રી કેવી હોય?.... ૪૬-૪૭ આલોચના દાતા કેવા હોય? ............. ૪૮ થી ૫૪ પ્રાયશ્ચિત્તના ૧૦ પ્રકાર ..... ૫૫ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત ............................૩૧૪ પ૬ દશ પ્રાયશ્ચિત્તો ક્યાં સુધી રહે? .................૩૧૪ ૫૭ થી ૬૦ કોને કેટલાં પ્રાયશ્ચિત્ત હોય?................ ૩૧૫ ૬૧ કોણે સારી રીતે આલોચના કરી નથી?.......... ૩૧૬ ૬૨-૬૩ કોને કેટલું પ્રાયશ્ચિત્ત આપવું? .. ............ ૩૧૬ - ૬૪ આચાર્યાદિનો આશાતક અનંત સંસારી. ........ ૩૧૭ * ૬૫ કોને પ્રાયશ્ચિત્તનો અભાવ . ૩૧૭ GOO. O ...... '૩૦૮ ૩૯ ૩૧ રે. ..... For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ , સંબોધ પ્રકરણ •. ૩૧૯ .૩૧૯ ....... જ છે. $ ........ ૬૬ પાંચ વ્યવહાર ............. .......... ૩૧૭ ૬૭ ચાહીને દોષો છૂપાવનારને પ્રાયશ્ચિત્ત ન આપે ..... ૩૧૮ ૬૮ સદ્ભાવથી દોષોને ભૂલનારને યાદ કરાવે ....... ૩૧૮ ૬૯ શ્રુત-આજ્ઞા વ્યવહાર.......................... ૩૧૮ ૭૦ ધારણા વ્યવહાર .............................. ૩૧૯ ૭૧ જીત વ્યવહાર........... - ૭૨ આગમ વ્યવહારીઓ આશય પ્રમાણે : પ્રાયશ્ચિત્ત આપે ........ ૭૩ થી ૭૫ શ્રતધરો શાસ્ત્ર પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે ૭૬-૭૭ આજ્ઞા-ધારણા વ્યવહાર ........................... ૭૮ જીત વ્યવહાર........... ૭૯ ગ્રંથિભેદથી થનારી વિરતિ ઉત્તમ છે .......... ૩૨૧ ૮૦ સમ્યગ્દષ્ટિ-મિથ્યાદૃષ્ટિની આલોચનામાં ભેદ ..... ૩૨૨ ૮૧ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત . ... ૩૨૨ ૮૨ અપરાધ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપવું...........૩૨૨ ૮૩ થી ૧૩૧ પ્રાયશ્ચિત્તના સંકેત વગેરે ...................... ૩૨૩ ૧૩૨-૧૩૩ અરિહંતાદિના આશાતકને અને આજ્ઞાભંજકને સંઘ બહાર કરવો એ જ પ્રાયશ્ચિત્ત ૧૩૪ ભાવથી શલ્યનો ઉદ્ધાર ન કરનારનું અનુષ્ઠાન દ્રવ્ય અનુષ્ઠાન છે.......... ........... ૩૨૭ ૧૩૫-૧૩૬ શલ્ય રહિતને અનુષ્ઠાનથી થતા લાભો ..........૩૨૭ ૧૩૭ આ પ્રકરણ કોને આપવું? ..................૩૨૮ ૧૩૮ અયોગ્યને આ પ્રકરણ આપવામાં પ્રાયશ્ચિત્ત અને મિથ્યાત્વ દોષ....... ....૩૨૮ ૧૩૯-૧૪૦ ગ્રંથકારની ઉત્તમ ભાવના .......... ......... ૩૨૯ ભાવાનુવાદકારની પ્રશસ્તિ ................... ૩૨૯ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર “ધરણેન્દ્ર-પદ્માવતી સંપૂજિતાય ૩હી શ્રી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ” “શ્રી દાન-પ્રેમ-રામચંદ્ર-હીરસૂરિ સદ્દગુરુભ્યો નમઃ” | યાકિનીમહારાધર્મપુત્ર શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો આચાર્યશ્રી રાજશેખરસૂરિ કૃત ગુજરાતી ભાવાનુવાદ -: ભાગ-૩ : ૩. સમ્યક્ત્વ અધિકાર चरणाईया धम्मा, सव्वे सहला हवंति थोवा वि। दंसणगुणेण जुत्ता, जइ नो उण उच्छुदंडनिभा ॥१॥ चरणादिका धर्माः सर्वे सफला भवन्ति स्तोका अपि । નર્વ યુ યતિ ન પુનરિક્ષદ્રષ્ણનિષ: I ? ... ......૮૬૩ ગાથાર્થ– ચારિત્ર વગેરે સર્વ ધર્મો થોડા હોય તો પણ દર્શનગુણથી યુક્ત હોય તો સફળ થાય છે, સમ્યગ્દર્શનથી યુક્ત ન હોય તો શેરડીના સાંઠા સમાન છે, અર્થાત્ જેમ શેરડીના સાંઠામાં ફળો થતાં નથી, તેમ સમ્યગ્દર્શન રહિત ધર્મોથી યથાર્થ ફળ મળતું નથી. વિશેષાર્થ– બીજા સ્થળે ધર્મની નિષ્ફળતા બતાવવા માટે શેરડીના પુષ્પનું દષ્ટાંત આવે છે, જેમ શેરડીના પુષ્પમાં ફળ થતું નથી તેમ સમ્યગ્દર્શન રહિત ધર્મથી ફળ મળતું નથી. (૧) दसणमिह सम्मत्तं, तं पुण तत्तत्थसहहणरूवं । दंसणमोहविणासे, निम्मलमज्झप्पगुणठाणं ॥२॥ दर्शनमिह सम्यक्त्वं तत् पुनः तत्त्वार्थश्रद्धानरूपम् । નમોવિનાશે નિર્મમધ્યાત્મગુણસ્થાનમ્ II ર II..... ગાથાર્થ– અહીં દર્શન એટલે સમ્યકત્વ. સમ્યક્ત્વ તાત્ત્વિક (સત્ય) પદાર્થોની શ્રદ્ધારૂપ છે. દર્શનમોહનો વિનાશ (=ક્ષય, ક્ષયોપશમ કે For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૨ ઉપશમ) થતાં સમ્યક્ત્વ પ્રગટે છે. સમ્યક્ત્વ નિર્મલ આધ્યાત્મિક ગુણોનું स्थान छे. (२) खइयाइपणविहं पुण, दंसणं तत्थ पढममुवसमियं । लम्भइ णाइअणंते, संसारे सुभमिरो जीवो ॥ ३ ॥ क्षायिकादिपञ्चविधं पुनर्दर्शनं तत्र प्रथममौपशमिकम् । लभतेऽनाद्यनन्ते संसारे सुभ्रमिता जीवः ॥ ३ ॥ .... .......... ८६५ ગાથાર્થ— દર્શન ક્ષાયિક વગેરે પાંચ પ્રકારનું છે. તેમાં અનાદિ-અનંત સંસારમાં અતિશય પરિભ્રમણ કરનાર જીવ પહેલું ઔપશમિક સમ્યક્ત્વ प्राप्त डरे छे. (3) पल्लोवलमाइअहापवत्तकरणेहि कोवि पंचिंदी । भव्वो अवड्डपुग्गलपरियट्टवसेससंसारो ॥ ४ ॥ पल्योपलादि - यथाप्रवृत्तकरणैः कोऽपि पञ्चेन्द्रियः । - भव्योऽपार्धपुद्गलपरिवर्तावशेषसंसारः ॥ ४ ॥ पलियअसंखविभागे, एगा कोडी हविज्ज कम्मठिई । सत्तण्ह वि कम्माणं अहापवत्तेण करणेणं ॥ ५ ॥ पल्यासंख्यविभागे एका कोटिर्भवेत् कर्मस्थितिः । सप्तानामपि कर्मणां यथाप्रवृत्तेन करणेन ॥ ५ ॥ गठित्ति सुदुब्भेओ, कक्खडघणरूढगूढगंठिव्व । जीवस्स कम्मजणिओ, घणरागद्दोसपरिणामो ॥ ६ ॥ ग्रंथिरिति सुदुर्भेद्यः कर्कशघनरूढगूढग्रन्थिवत् । जीवस्य कर्मजनितो घनरागद्वेषपरिणामः || ६ | भित्तूर्णं तमपुव्वकरणेण अज्झप्पझाणसुद्धेण । तत्थ य अंतरकरणं, करेइ अंतोमुहुत्तमियं ॥ ७ ॥ भित्त्वा तमपूर्वकरणेनाध्यात्म ध्यानशुद्धेन । तत्र चान्तरकरणं करोत्यन्तर्मुहूर्तमितम् ॥ ७ ॥ For Personal & Private Use Only ८६६ ८६७ ८६८ .८६९ Page #18 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ગાથાર્થ– પલ્ય અને પથ્થર આદિના દષ્ટાંતથી યથાપ્રવૃત્તિકરણ વડે જેનો સંસારકાળ કંઈક ન્યૂન અર્ધપુગલ પરાવર્ત જેટલો બાકી રહ્યો છે તે ભવ્ય પંચેન્દ્રિય જીવ આયુષ્ય સિવાય સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ન્યૂન એક કોડાકોડી સાગરોપમ જેટલી થાય ત્યારે આધ્યાત્મિકધ્યાનથી શુદ્ધ એવા અપૂર્વકરણ વડે રાગવૈષની ગ્રંથિને=ગાંઠને ભેદે છે. પછી ત્યાં (=અનિવૃત્તિકરણમાં રહ્યો થકો) અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. ગ્રંથિ એટલે કાષ્ઠની કર્કશ, ઘન, રૂઢ (શુષ્ક) અને ગૂઢ ગાંઠની જેમ જીવનો અતિશય દુભેઘ, કર્યજનિત અને અતિગાઢ એવો રાગ-દ્વેષનો પરિણામ. વિશેષાર્થ જેવી રીતે અતિશય મોટા પલ્પમાંથી કુંભ જેટલું ધાન્ય કાઢે અને એક સેતિકા જેટલું ધાન્ય નાખે તો સમય જતાં પલ્યમાં ધાન્ય ઘણું ઓછું થઈ જાય. તે રીતે જીવ કર્મનિર્જરા વધારે કરે અને કર્મબંધ ઓછો કરે ત્યારે તેમાં પલ્યનું દૃષ્ટાંત ઘટે. જેવી રીતે પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતો-અથડાતો-કૂટાતો પથ્થર ઘડ્યા વિના જ ક્યારેક ગોળ-સુંવાળો બની જાય છે તેમ જીવ જ્યારે કર્મસ્થિતિ ઘટાડવાના આશય વિના જ કર્મનિર્જરા વધારે અને કર્મબંધ અલ્પ કરીને કર્મસ્થિતિને ઘટાડે ત્યારે પથ્થરનું દૃષ્ટાંત ઘટે. અહીં “પથ્થર આદિ” એ સ્થળે આદિ શબ્દનું ઘુણાક્ષરનું દૃષ્ટાંત લેવું. ઘૂણ નામનો કીડો લાકડાને ખોતરી ખાય. તેમાં અક્ષરો લખવાના આશય વિના પણ અક્ષરોનો આકાર પડે. તેવી રીતે કર્મોની સ્થિતિને ઘટાડવાના આશય વિના જ સંસારનાં કષ્ટો સહન કરતાં કર્મો ખપે ત્યારે ઘુણાક્ષર દષ્ટાંત ઘટે. પલ્ય વગેરેનાં દષ્ટાંતથી કર્મોની સ્થિતિ ઘટે તેને જૈનશાસ્ત્રોમાં યથાપ્રવૃત્તિકરણ કહે છે. પલ્ય વગેરેનાં દષ્ટાતથી યથાપ્રવૃત્તિકરણથી જીવની આયુષ્ય સિવાય સાત કર્મોની સ્થિતિ ઘટતાં ઘટતાં એક કોડાકોડ સાગરોપમ જેટલી થાય. પછી ૧. પલ્ય ધાન્ય રાખવાનું મોટું પાત્ર છે. કુંભ (લગભગ ધડા જેટલું) પ્રાચીન સમયનું માપ છે. સેતિકા (લગભગ ખોબા જેટલું) પ્રાચીન સમયનું માપ છે. ૨. અર્થ સમજવામાં સરળતા રહે એ માટે પહેલાં ૪-૫-૭ નંબરની ત્રણ ગાથાઓનો અર્થ લખીને પછી ૬ નંબરની ગાથાનો અર્થ લખ્યો છે. For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ તેમાંથી પલ્યોપમના અસંખ્યાતમાં ભાગ જેટલી કમસ્થિતિ ઘટે ત્યારે જીવ ગ્રંથિસ્થાને આવ્યો કહેવાય. આટલી કર્મસ્થિતિને ગ્રંથિસ્થાન એટલા માટે કહેવામાં આવે છે કે અહીં જ આવેલો જીવ ગ્રંથિભેદ કરવા સમર્થ બને છે. આનાથી વધારે કર્મસ્થિતિ હોય તો ગ્રંથિભેદ કરી શકાતો નથી. અલબત્ત, અહીં આવેલા બધા જ જીવો ગ્રંથિભેદ કરે જ, એવો નિયમ નથી. પણ અહીં આવ્યા વિના ગ્રંથિભેદ ન જ થાય એવો નિયમ છે. સમ્યક્ત્વની પ્રાપ્તિની પ્રક્રિયાને સમજવા ત્રણ કરણને સમજવાની જરૂર છે. યથાપ્રવૃત્તિ, અપૂર્વ અને અનિવૃત્તિ એમ ત્રણ કરણ છે. કરણ એટલે જીવનો પરિણામ અધ્યવસાય.' ગ્રંથિ ( ગ્રંથિદેશ) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ, જીવ સમ્યકત્વાભિમુખ બને ત્યારે (ગ્રંથિભેદ થયા પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય. યથાપ્રવૃત્તિકરણ– પૂર્વે કહ્યું તેમ જીવ યથાપ્રવૃત્તિકરણથી સાત કર્મોની સ્થિતિ ઘટાડતાં ઘટાડતાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી એક કડાકોડિ સાગરોપમ જેટલી કરીને ગ્રંથિસ્થાને આવે છે. જીવને આટલી કર્મસ્થિતિ સુધી પહોંચાડ્યો એ જ યથાપ્રવૃત્તિકરણનું કાર્ય છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. આનાથી એ સિદ્ધ થયું કે જીવ પુરુષાર્થ વિના જ તેવી ભવિતવ્યતા આદિના બળે આટલી અવસ્થા (દેશોન એકકોડાકડિસાગરોપમસ્થિતિ) સુધી પહોંચી શકે છે. અહીંથી આગળ વધવા પુરુષાર્થ કરવો પડે છે. પુરુષાર્થ વિના આગળ ન વધી શકાય. જે જીવ અહીં આવ્યા પછી પુરુષાર્થ ન કરી શકે તે જીવ ગ્રંથિસ્થાને જ ઘણા સમય સુધી રહે કે પાછો હટી જાય, અર્થાત્ ફરી કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિને બાંધે. અપૂર્વકરણ– અપૂર્વકરણ એટલે અપૂર્વ વર્ષોલ્લાસ. તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. અપૂર્વ-પૂર્વે કદી ન થયું હોય તેવું. જ્યારે રાગ-દ્વેષની ૧. વિશેષાવશ્યક ભાષ્ય-૧૨૦૨ ૨. વિશેષાવશ્યક ભાષ્ય-૧૨૦૩ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ગાંઠને છેદવાનો ઉલ્લાસ જાગે છે, ત્યારે જ અપૂર્વકરણ આવે છે. સંસારી જીવો પૂર્વે કહ્યું તેમ યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે. પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિ વધારી દે છે. પણ ક્યારેક કોઈ સત્ત્વશાળી આસન્નભવ્ય જીવમાં ગ્રંથિદેશે આવ્યા પછી રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વીયલ્લાસ પ્રગટે છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાના તીવ્ર વર્ષોલ્લાસને જ અપૂર્વકરણ કહેવામાં આવે છે. કારણ કે પૂર્વે અનેકવાર ગ્રંથિદેશે આવવા છતાં ક્યારેય તેવો વીયલ્લાસ જાગ્યો નથી. આથી તેનું અપૂર્વ એવું નામ સાર્થક છે. રાગ-દ્વેષની ગાંઠને ભેદવાનો તીવ્ર વર્ષોલ્લાસ પ્રગટતાં જીવ તેનાથી એ ગાંઠને ભેદી નાંખે છે. માટે જ અહીં કહ્યું છે કે–“ગ્રંથિને ભેદતાં બીજું અપૂર્વકરણ હોય છે.” અનિવૃત્તિકરણ અનિવૃત્તિકરણ એટલે સમ્યકત્વને પમાડનારા વિશુદ્ધ અધ્યવસાયો. આનું ‘અનિવૃત્તિ એવું નામ સાર્થક છે. અનિવૃત્તિ એટલે પાછું ન ફરનાર. જે અધ્યવસાયો સમ્યક્ત્વને પમાડ્યા વિના પાછા ફરે નહિ-જાય નહિ તે અનિવૃત્તિ.' અનિવૃત્તિકરણને પામેલો આત્મા અંતર્મુહૂર્તમાં જ અવશ્ય સમ્યકત્વ પામે છે. અંતરકરણ– અનિવૃત્તિકરણ વડે જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ અંતરકરણ કરે છે. અંતરકરણ એટલે મિથ્યાત્વના કર્મદલિકો વિનાની સ્થિતિ. અનિવૃત્તિકરણમાં રહેલો જીવ ઉદયક્ષણથી અંતર્મુહૂર્ત સુધીની મિથ્યાત્વની સ્થિતિથી ઉપરની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વના દિલિકોને ત્યાંથી લઈ લે છે અને એ સ્થિતિને ઘાસ વિનાની ઉખર ભૂમિની જેમ મિથ્યાત્વ કર્મના દલિકો વિનાની કરે છે. મિથ્યાત્વ કર્મનાં દલિકોથી રહિત અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિને અંતરકરણ કહેવામાં આવે છે. અંતરકરણ થતાં મિથ્યાત્વ કર્મની સ્થિતિના બે વિભાગ થાય છે. એક વિભાગ અંતરકરણની નીચેની સ્થિતિનો અને બીજો વિભાગ ૧. જેમ અનિવૃત્તિકરણમાં આવેલા જીવો પાછા ફરતા નથી તેમ અપૂર્વકરણમાં આવેલા જીવો પણ પાછા ફરતા નથી. For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ અંતરકરણની ઉપરની સ્થિતિનો. તેમાં પ્રથમ સ્થિતિમાં=અંતરકરણની નીચેની સ્થિતિમાં મિથ્યાત્વનો ઉદય હોવાથી જીવ મિથ્યાદષ્ટિ છે. આ સ્થિતિનો કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ છે. અંતર્મુહૂર્ત પ્રમાણ પ્રથમ સ્થિતિ સમાપ્ત થતાં અંતરકરણ શરૂ થાય છે. અંતરકરણના પ્રથમ સમયથી જ જીવ ઔપશમિક સમ્યકત્વ પામે છે. કારણ કે અંતરકરણમાં મિથ્યાત્વના દિલિકો ન હોવાથી મિથ્યાત્વકર્મના ઉદયનો અભાવ છે. જેમ દાવાનલ સળગતાં સળગતાં ઉખર ભૂમિ પાસે આવે છે ત્યારે શાંત થઈ જાય છે તેમ મિથ્યાત્વકર્મ અંતરકરણ પાસે આવતાં શાંત થઈ જાય છે. અંતરકરણમાં રહેલો જીવ મિથ્યાત્વ મોહનીયનાં કર્મચલિકોને શુદ્ધ કરે છે. આથી તે દલિકોના ત્રણ પુંજો બને છે. ૧. શુદ્ધપુંજ, ૨. અર્ધશુદ્ધપુંજ, ૩. અવિશુદ્ધપુંજ. આ ત્રણ પુંજના ત્રણ નામ પડે છે. શુદ્ધપુંજનું સમ્યકત્વમોહનીયકર્મ, અર્ધશુદ્ધપુંજનું મિશ્રમોહનીયકર્મ અને અવિશુદ્ધપુંજનું મિથ્યાત્વમોહનીયકર્મ નામ છે. જેમ નશો પેદા કરનાર કોદરાને શુદ્ધ કરતાં તેમાંથી કેટલોક ભાગ શુદ્ધ થાય છે, કેટલોક ભાગ અર્ધશુદ્ધ થાય છે અને કેટલોક ભાગ અશુદ્ધ જ રહે છે; તેમ અહીં મિથ્યાત્વના દલિકોને શુદ્ધ કરતાં કેટલાંક દલિકો શુદ્ધ થાય છે, કેટલાક અર્ધશુદ્ધ થાય છે અને કેટલાક અશુદ્ધ જ રહે છે. શુદ્ધ દલિકો એ શુદ્ધપુંજ, અર્ધશુદ્ધ દલિકો એ અર્ધશુદ્ધપુંજ અને અશુદ્ધ દલિકો એ અશુદ્ધપુંજ. અંતરકરણનો કાળ સમાપ્ત થતાં જો શુદ્ધપુંજનો અર્થાત્ સમ્યકત્વ મોહનીયનો ઉદય થાય તો જીવ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે. અર્ધશુદ્ધપુંજનો અર્થાત્ મિશ્ર મોહનીયનો ઉદય થાય તો મિશ્ર સમ્યક્ત્વ પામે છે. અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે. (૪-૫-૬-૭) उवसामगसेढिगयस्स होइ उवसामियं तु सम्मत्तं । जो वा अकयतिपुंजो, अखवियमिच्छो लहइ सम्मं ॥८॥ ૧. પંચસંગ્રહ ઉપશમનાકરણ ગાથા રરમી તથા કર્મપ્રકૃતિ ઉપશમનાકરણ ગાથા ૧૯મીની ટીકામાં અનિવૃત્તિકરણના ચરમ સમયથી અંતર્મુહૂર્ત સુધી મિથ્યાત્વનાં દલિકોને શુદ્ધ કરે છે એવા ભાવનું જણાવ્યું છે. કર્મગ્રંથ, લોકપ્રકાશ વગેરે પ્રસિદ્ધ ગ્રંથોમાં અંતરકરણમાં પ્રવેશ કરે એ સમયથી(=ઉપશમ સમ્યક્ત્વની પ્રાપ્તિના પહેલા સમયથી) અંતર્મુહૂર્ત સુધી કર્મદલિકોને શુદ્ધ કરે એમ જણાવ્યું છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર उपशमकश्रेणिगतस्य भवत्यौपशमिकं तु सम्यक्त्वम् । જો વાતત્રિપુસ્રોડક્ષfપતમિથ્યાત્વો તમતે સ ર્વમ્ II & I . ૮૭૦ ગાથાર્થ– ઉપશમશ્રેણિમાં પ્રવેશેલા મનુષ્યને પથમિક જ સમ્યકત્વ હોય છે. અથવા જેણે ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી તે જીવ ઔપથમિક જ સમ્યક્ત્વને પામે છે. વિશેષાર્થ– ઉપશમથી થયેલું સમ્યક્ત્વ તે ઔપશમિક સમ્યક્ત્વ. અનંતાનુબંધી ચાર કષાયોના અને દર્શનમોહનીયના ઉપશમથી થયેલું હોવાથી પથમિક સમ્યકત્વ છે. તેવા પ્રકારના પરિણામથી યુક્ત હોવાથી જેણે સમ્યકત્વ, મિથ્યાત્વ અને સમ્યકત્વ-મિથ્યાત્વ એ ત્રણ પુંજ કર્યા નથી અને મિથ્યાદર્શનનો ક્ષય કર્યો નથી તે જીવ જે સમ્યકત્વને પામે છે તે પણ પથમિક જ છે. જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો નથી” એવું વિશેષણ ક્ષાયિક સમ્યક્ત્વનો વિચ્છેદ કરવા માટે છે. (કારણ કે જેણે મિથ્યાત્વનો ક્ષય કર્યો છે તે જીવ ક્ષાયિક સમ્યકત્વને પામે છે.) (૮) खीणमि उद्दण्णंमि, अणुइज्जते असेसमिच्छत्ते। ___ अंतोमुहुत्तमित्तं, उवसमसम्म लहइ जीवो॥९॥ क्षीणे उदीर्णेऽनुदीर्यमाणे च शेषमिथ्यात्वे। અન્તર્મુહૂર્તમ પરમ સ ર્વ જ્ઞાતિ નીવ: II 3 I..........૮૭૨ ગાથાર્થ– ઉદયમાં આવેલું મિથ્યાત્વ ક્ષીણ થયે છતે અને શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે જીવ અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક સમ્યક્ત્વને પામે છે. વિશેષાર્થ– ક્ષીણ થયે છતે– અનુભવથી જ ભોગવાયે છતે. ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે– મંદ પરિણામ હોવાના કારણે શેષ મિથ્યાત્વ ઉદયમાં ન આવી રહ્યું હોય ત્યારે, અર્થાત્ શેષ મિથ્યાત્વનો ઉદય અટકી ગયો હોય ત્યારે. અંતર્મુહૂર્ત સુધી- અંતર્મુહૂર્તથી વધારે કાળ સુધી ઔપશમિક સમ્યકત્વ રહે એ અંગે નિયામક કોઈ ન હોવાથી અંતર્મુહૂર્ત પછી અવશ્ય For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ મિથ્યાત્વની પ્રાપ્તિ થતી હોવાથી અંતર્મુહૂર્ત સુધી જ ઔપથમિક સમ્યકત્વ રહે છે. (૯) . जा गंठी ता पढमं, गंठिं समइच्छओ भवे बीयं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१०॥ यावद् ग्रन्थिस्तावत् प्रथमं ग्रन्थि समतिक्रामतो भवेद् द्वितीयम् । નિવૃત્તિનાં પુન: સગવત્વપુરસ્કૃતે નીવે II ૨૦ | ......... ...૮૭ર ગાથાર્થ– ગ્રંથિ (ઋગ્રંથિસ્થાન) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ઓળંગતા જીવને બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યક્ત્વાભિમુખ બને ત્યારે ( ગ્રંથિભેદ થયા પછી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. (૧૦) आलंबणमलहंती, जह सट्टाणं न मुंचए इलिया। एवं अकयतिपुंजी, मिच्छत्तं उवसमी एइ ॥११॥ आलम्बनमलभमाना यथा स्वस्थानं न मुञ्चतीलिका। વિમવૃત્રિપુો મિથ્યાત્વમુશમી તિ II ૨૨ II...................... ૮૭ર ગાથાર્થ– જેમ ઇયળ પહેલાં શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થયા પછી પાછળના સ્થાનને છોડે છે, આગળના સ્થાનને પકડી ન શકે તો મૂળસ્થાનને છોડતી નથી=પાછી વળે છે, તેમ ત્રણ પુંજ વિનાનો ઉપશમ સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઉદયરૂપ આલંબન ન મળવાથી મિથ્યાત્વે જ પાછો ફરે છે, એટલે કે મિથ્યાત્વના ઉદયાભાવનો કાળ પૂર્ણ થયે પુનઃ તેને મિથ્યાત્વનો જ ઉદય થાય છે. વિશેષાર્થ– સિદ્ધાંતના મતે તો કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ તથાપ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાદિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા તે અપૂર્વકરણ દ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ (સમકિત મોહનીય) પુંજને ભોગવતો-અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે, અથવા કોઈ અન્ય જીવ કર્મચંશા માં જસાવ્યું છે તેમને યાત્રવૃત્તિકર, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કમે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપશમિક For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર સમકિત પામે. પણ ઉપર જણાવ્યા તે પ્રમાણે ત્રણ પુંજ કરે નહિ. આથી તેને સમકિત મોહનીય-મિશ્ર મોહનીયના પંજો ન હોવાથી પથમિક સમક્તિ (અંતરકરણ)નો કાળ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય, અર્થાત્ મિથ્યાદષ્ટિ જ બને. (૧૧) उवसमसम्मद्दिट्टी, अंतरकरणे ठिओ वि जइ को वि। देसविरई पि लहइ, केवि पमत्तापमत्तं पि ॥१२॥ उपशमसम्यग्दृष्टिरन्तरकरणे स्थितोऽपि यदि कोऽपि। રેવરતિમપિ તપતે ઉપ પ્રમત્ત પ્રમત્તાવ . ૧૨ ..................૮૭૪ ગાથાર્થ– ઉપશમ સમકિતવાળો કોઈ જીવ અંતરકરણમાં વર્તતો જ દેશવિરતિને, કોઈ જીવો પ્રમત્તને કે કોઈ અપ્રમત્ત ગુણસ્થાનને પણ પામે છે. (૧૨) भव्यो वाऽभव्वो वा, गंठिसमीवढिओ न भिंदंतो। संखिज्जमसंखिज्जं, कालं चिट्ठेइ जइ को वि ॥१३॥ भव्यो वाऽभव्यो वा ग्रन्थिसमीपस्थितो न भिन्दन् । સંધ્યેયમયે વાર્તા તિકૃતિ પર શેઈપ ! રૂ . .... ૮૭% ગાથાર્થ– ગ્રંથિની નજીકમાં (=ગ્રંથિસ્થાને) રહેલો ભવ્ય કે અભવ્ય જીવ જો ગ્રંથિનો ભેદ ન કરે તો ત્યાં જ સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી રહે છે. (૧૩) दव्वसुयस्स य लाहो, हविज्ज पुव्वं विमुत्तदिक्खंमि । जिणरिद्धिदंसणाओ, उवरिमगेविज्जगसुहटुं॥१४॥ द्रव्यश्रुतस्य च लाभो भवेत् पूर्व विमुक्त (?जिनोक्त) दीक्षे । નિતિનાતુપરિમવૈવેયસુવાર્થમ્ | ૨૪ II.. ગાથાર્થ તીર્થકરની ઋદ્ધિ જોવાથી (બાર દેવલોકથી) ઉપરના રૈવેયક દેવલોકના સુખ માટે જેણે જિને કહેલી દીક્ષા લીધી છે તેવા જીવને (સાધિક નવ) પૂર્વ જેટલા દ્રવ્યતનો લાભ થાય. (૧૪) ८७६ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ १० . સંબોધ પ્રકરણ एयमभव्वाणं चिय, भव्वाणं पुणमभिन्नदसपुव्वा । अंतमुहत्तेण वि कोइ, गंठि भिच्चा लहेइ सिवं ॥१५॥ एतदभव्यानामेव भव्यानां पुनरभिन्नदशपूर्वाणि । अंतर्मुहूर्तेनाऽपि कश्चिद् ग्रन्थि भित्त्वा लभेत शिवम् ॥ १५ ॥....... ८७७ ગાથાર્થ– આ (સાધિક નવ પૂર્વ જેટલું દ્રવ્યૠત) અભવ્યોને જ હોય. ભવ્યોને સંપૂર્ણ દશ પૂર્વો હોય. કોઈક જીવ ગ્રંથિનો ભેદકરીને એક અંતર્મુહૂર્ત જેટલા કાળમાં પણ મોક્ષ મેળવે. (૧૫) उवसमसम्मत्ताओ, चइउं मिच्छं अपावमाणस्स। सासायणसम्मत्तं, तयंतरालंमि छावलियं ॥१६॥ उपशमसम्यक्त्वाच्च्युत्वा मिथ्यात्वमप्राप्नुवतः । सास्वादनसम्यक्त्वं तदन्तराले षडावलिकाम् ।। १६ ॥ .............. ८७८ : ગાથાર્થ– ઉપશમ સમ્યક્ત્વથી પડીને મિથ્યાત્વને નહિ પામેલા જીવને ઉપશમસમકિત અને મિથ્યાત્વના આંતરામાં (=ઉપશમ સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ બંનેના અભાવમાં) છ આવલિકા સુધી સાસ્વાદન સમ્યક્ત્વ डोय. (१६) पच्छा मिच्छट्ठिी, सासायणचुओ हवे नियमा। उक्कोसं सासायण-मुवसमियं पंचखुत्तमिह ॥१७॥ पश्चाद् मिथ्यादष्टिः सास्वादनच्युतो भवेत् नियमा। उत्कृष्टं सास्वादनमौपशमिकं पञ्चकृत्व इह ॥ १७ ।... ...... ८७९ ગાથાર્થ– છ આવલિકા પછી સાસ્વાદનથી પડેલો તે જીવ નિયમો મિથ્યાદષ્ટિ થાય છે. આખા ભવચક્રમાં એક જીવને આશ્રયીને સાસ્વાદન અને ઔપથમિક સમ્યક્ત ઉત્કૃષ્ટથી પાંચ વાર પ્રાપ્ત થાય છે. (૧૭) पुव्वमपुव्वकरणेणं, अंतरकरणेण वा कयतिपुंजो। कोद्दवनिदंसणेण य, सुद्धाणुवेयगो होइ ॥१८॥ ૧. ભવ્ય જીવોને ૧૪ પૂર્વે જેટલું શ્રત હોઈ શકે છે. આમ છતાં અહીં ૧૦પૂર્વોનું કથન અભવ્યોને અપૂર્ણ દશપૂર્વો હોય, જયારે ભવ્યોને પૂર્ણ ૧૦ પૂર્વો હોય આ ભેદ જણાવવા માટે છે. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૧ સમ્યકત્વ અધિકાર पूर्वमपूर्वकरणेनान्तरकरणेन वा कृतत्रिपुञ्जः । રોનિને શુદ્ધાળુવેરો ભવતિ | ૨૮ I. ....૮૮૦ ગાથાર્થ (સિદ્ધાંતના મતે) અનાદિ મિથ્યાષ્ટિ જીવ તથા પ્રકારના વિશિષ્ટઅધ્યવસાયથી અપૂર્વકરણ દ્વારા ત્રણ પુંજ કરે અને તેમાંના શુદ્ધપુંજને વેદતો અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ લાયોપથમિક સભ્યત્વને પામે. અથવા પૂર્વે કહ્યું તેમ અંતરકરણ કરે અને અંતરકરણ વડે કોદ્રવના દષ્ટાંતથી ત્રણ પુંજ કરે. અંતરકરણ પૂર્ણ થતાં ત્રણ પુંજમાના શુદ્ધપુંજને અનુભવતો લાયોપથમિક સમ્યક્ત્વ પામે છે. (૧૮) मिच्छत्तं जमुइण्णं, तं खीणं अणुइअंच उवसंतं । मीसीभावपरिणयं, वेइज्जंतं खओवसमं ॥१९॥ मिथ्यात्वं यदुदीर्णं तत्क्षीणमनुदितं चोपशान्तम् । મિત્રીજવપરાતં વેદ્યમાન શાયોપમન્ II 99 II .૮૮૨ ગાથાર્થ–જેમિથ્યાત્વ ઉદયમાં આવ્યું તે ક્ષયને પામ્યું અને જે મિથ્યાત્વ ઉદયમાં નથી આવ્યું તે ઉપશમને પામ્યું. આ પ્રમાણે જે ક્ષય અને ઉપશમ એમ.મિશ્રભાવરૂપે પરિણમેલું છે અને વર્તમાનમાં (સમ્યક્ત્વમોહનીયરૂપે) વેદાઈ રહ્યું છે તે (=સમ્યક્ત્વ મોહનીય) ક્ષાયોપથમિક સમ્યક્ત્વ છે. વિશેષાર્થ- અહીં મિથ્યાત્વ એટલે મિથ્યાત્વ મોહનીય કર્મ સમજવું. જે મિથ્યાત્વ ઉદયમાં આવ્યું છે=જેનામાં ફળ આપવાની શક્તિ ઉત્પન્ન થઈ છે તેવું થયું છે, અર્થાત્ ઉદયાવલિકામાં રહેલું છે, તે ક્ષય પામ્યું અને જે ઉદયમાં નથી આવ્યું તે ઉપશાંત છે. અહીં ઉપશાંતના બે અર્થ છે. એક અર્થ—જેનો ઉદય અટકી ગયો છે તે ઉપશાંત. બીજો અર્થ– જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તે ઉપશાંત. જેનો ઉદય અટકી ગયો છે તેવું ઉપશાંત એટલે બાકી રહેલું (=સત્તામાં પડેલું) મિથ્યાત્વ. જેમાંથી મિથ્યાત્વનો સ્વભાવ જતો રહ્યો છે તેવું ઉપશાંત એટલે મદન-કોદ્રવના દૃષ્ટાંતથી ત્રણ પુજના ન્યાયથી શુદ્ધ કરેલું (સમ્યકત્વ મોહનીયરૂપ) સમ્યક્ત્વ જ જાણવું. (અહીં મિથ્યાત્વના રિસનો ઉપશમ છે.) For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : - સંબોધ પ્રકરણ મિશ્રભાવરૂપે પરિણમેલું એટલે ક્ષય અને ઉપશમ ભાવને પામેલું. વેદાઈ રહ્યું છે એટલે અનુભવમાં આવી રહ્યું છે. વર્તમાનમાં જે વેદાઈ રહ્યું છે તે પ્રદેશાનુભવથી મિથ્યાત્વ છે અને વિપાકથી સમ્યકત્વ છે. આ પ્રમાણે આ સમ્યક્ત્વ ક્ષય અને ઉપશમથી થયેલું હોવાથી ફાયોપથમિક છે. (૧૯) उवसमसम्मत्ताओ, खाओवसमस्स को विसेसोत्थि ?। उवसंमि मिच्छत्तं, पएसवेज्जं न इह वेज्जं ॥२०॥ उपशमसम्यक्त्वात् क्षायोपशमिकस्य को विशेषोऽस्ति ? । ૩૫શને મિથ્યાત્વે પ્રવેશવેદ્ય ને વેદ્યમ્ II ૨૦ I . ....૮૮ર ગાથાર્થ– પ્રશ્ન- ઉપશમ સમ્યક્ત્વ અને ક્ષાયોપથમિક સમ્યકત્વમાં શો ભેદ છે ?' ઉત્તર- ઉપશમ સમ્યકૃત્વમાં મિથ્યાત્વ પ્રદેશથી વેદાતું નથી, અને ક્ષાયોપશમિકમાં પ્રદેશથી વેદાય છે, અર્થાતુ ઉપશમ સમ્યકત્વમાં મિથ્યાત્વના પ્રદેશોનો=દલિકોનો ઉદય સર્વથા હોતો નથી અને લાયોપથમિકમાં શુદ્ધપુંજ રૂપ મિથ્યાત્વના પ્રદેશોનો ઉદય હોય છે. આટલો પથમિક અને ક્ષાયોપથમિક સમ્યક્ત્વમાં ભેદ છે. (૨૦) वेयगसम्मत्तं पुण, पुव्वोइअचरमपुग्गलावत्थं । खीणे दंसणमोहे, तिविहंमि वि खाइयं होइ ॥२१॥ वेदकसम्यक्त्वं पुन: पूर्वोदितचरमपुद्गलावस्थम् । ક્ષીને માટે વિવિધ ક્ષારિય ભવતિ II ર II ................૮દ્રરૂ ગાથાર્થ વેદક સમ્યકત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા પુદ્ગલોની અવસ્થારૂપ છે. ત્રણ પ્રકારના દર્શનમોહનો ક્ષય થયે છતે ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે. વિશેષાર્થ– વેદક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા યુગલોની અવસ્થારૂપ છે. એનો ભાવાર્થ આ પ્રમાણે છે–જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે ત્યારે અનંતાનુબંધી ચારેય કષાયો, મિથ્યાત્વમોહનીય અને મિશ્રમોહનીય એ છ પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થયા પછી સમ્યક્ત્વ મોહનીયને ખપાવતાં ખપાવતાં અંતિમ એક સમયના For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૧૩ પુદ્ગલોને વેદે=અનુભવે ત્યારે વેદક સખ્યત્વ હોય છે. આથી જ વેદક સમ્યકત્વનો કાળ એક સમયનો છે. વેદક સમ્યકત્વનો એક સમય જેટલો કાળ પૂર્ણ થતાં જ ત્રણ પ્રકારના દર્શનમોહનો ક્ષય થવાથી જીવ ક્ષાયિક સમ્યકત્વ પામે છે. (૨૧) अंतमुहत्तोवसमो, छावलि सासाण वेयगो समओ। साहियतित्तीसायर, खइओ दुगुणो खओवसमो ॥२२॥ अन्तर्मुहूर्तोपशमः षडावलिसास्वादनं वेदकः समयः । સધઝયરિંગણાત્મા ક્ષારો દ્વિગુણ: સોપશમ: II રર ........૮૮૪ ગાથાર્થ ઔપથમિક સમ્યકત્વનો કાળ એક અંતર્મુહૂર્ત છે. સાસ્વાદનનો કાળ છ આવલિકા છે. વેદકનો કાળ એક સમય છે. સાયિકનો કાળ સાધિક તેત્રીશ સાગરોપમ છે અને ક્ષાયોપશમિકનો કાળ સાધિક છાસઠ સાગરોપમ છે. વિશેષાર્થ– ક્ષાયિક સમ્યગ્દષ્ટિ મરીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં જાય અને પછીના ભવમાં મોક્ષમાં જાય. સર્વાર્થસિદ્ધમાં તેત્રીશ સાગરોપમનું આયુષ્ય છે. મનુષ્યભવનો કાળ અધિક આ રીતે ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ એક જીવને આશ્રયીને સાધિક તેત્રીસ સાગરોપમ થાય. કોઈ લાયોપથમિક સમ્યગ્દષ્ટિ જીવ બે વખત વિજયાદિ ચારમાંથી કોઈ એક અનુત્તર દેવલોકમાં જાય કે ત્રણ વાર અમ્રુત દેવલોકમાં ઉત્પન્ન થાય તો અનુત્તરમાં ઉત્કૃષ્ટ આયુષ્ય તેત્રીસ સાગરોપમ હોવાથી બે ભવમાં અને અશ્રુતમાં ઉત્કૃષ્ટ આયુષ્ય બાવીસ સાગરોપમ હોવાથી ત્રણ ભવમાં છાસઠ સાગરોપમ થાય. આમાં જેટલા મનુષ્યભવો કરે તેટલો કાળ અધિક થાય. આમ એક જીવની અપેક્ષાએ લાયોપથમિક સમ્યકત્વનો કાળ સાધિક છાસઠ સાગરોપમ થાય. (૨૨). वेयगखाइगमिक्कसि, वारमसंखिज्जओ खओवसमो। साइअणंतो कालो, खइयस्स य सिद्धभावंमि ॥२३॥ वेदकक्षायिकमेकशो वारमसंख्येयकं क्षयोपशमः । સના વાત: ક્ષયિવસ્થા સિદ્ધમાવે II રરૂ II ... ૮૮૬ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૪ - - સંબોધ પ્રકરણ ગાથાર્થ– આખા ભવચક્રમાં વેદક અને ક્ષાયિક સમ્યકત્વ એક જ વાર પ્રાપ્ત થાય છે. ક્ષાયોપથમિક સમ્યકત્વ અસંખ્યવાર પ્રાપ્ત થાય છે. સિદ્ધાવસ્થામાં ક્ષાયિક સમ્યકત્વનો કાળ સાદિ-અનંત છે. (૨૩). अंतोमुहत्तमित्तं, पि फासियं हुज्ज़ जेहि सम्मत्तं । तेसिमवड्डपुग्गलपरियट्टवसेससंसारो ॥२४॥ अन्तर्मुहूर्तमात्रमपि स्पृष्टं भवेत् यैः सम्यक्त्वम्। ... તેષામજાધપુત્રિપરિવર્તાવશેષસંસદ II ર૪ II ૮૮૬ ગાથાર્થ–સમ્યકત્વને જેમણે અંતર્મુહૂર્ત જેટલો કાળ પણ સ્પર્યું હોય તે જીવોને વધારેમાં વધારે કંઈક ન્યૂન અર્ધપુદ્ગલ પરાવર્ત જેટલો જ સંસાર બાકી રહે છે, તેટલા કાળ સુધીમાં નિયમા તેમનો મોક્ષ થાય છે. (૨૪) उक्किट्ठरसेण नोकिट्ठ-ठिइबंधो हवइ कम्मपयडीणं। .. सम्मत्तपरिच्चाए, वि पडिवडिओउवसमी खओ वा ॥२५॥ उत्कृष्टरसेन नोत्कृष्टस्थितिबन्धो भवति कर्मप्रकृतीनाम् । सम्यक्त्वपरित्यागेऽपि प्रतिपतिता उपशमी क्षयो (=क्षयोपशमो) वा ॥ २५ ॥ ८८७ ગાથાર્થ– જે જીવને એક વાર પણ સમ્યકત્વ પ્રાપ્ત થયું છે તે જીવને સમ્યકત્વ જતું રહે તો પણ કર્મપ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ રસપૂર્વક ઉત્કૃષ્ટસ્થિતિ બંધ થતો નથી, અર્થાત્ તેને ઉત્કૃષ્ટ સ્થિતિ-રસ બંધાતા નથી. પથમિક અને ક્ષાયોપથમિક સમ્યકત્વ પ્રતિપાતી છે. (૨૫) खाइयमपडिवाइ, सत्तगखीणो तिदंसचउअणओ। चउतिभवभाविमुक्खो, तब्भवसिद्धी अबद्धाऊ ॥२६॥ क्षायिक्रमप्रतिपाति सप्तकक्षीणस्त्रिदर्शनचतुरनन्तकः । વાસ્ત્રિભવમાવિમોક્ષતન્મદ્ધિવિદ્ધાયુઃ II રદ II . ૮૮૮ ગાથાર્થ– ક્ષાયિક સમ્યકત્વ અપ્રતિપાતી છે. ક્ષાયિક સમ્યગ્દષ્ટિ જીવને ત્રણ દર્શન અને ચાર અનંતાનુબંધી કષાય એ સાત કર્મપ્રકૃતિઓનો ક્ષય થઈ ગયો હોય છે. તે જીવ ત્રણ ભવમાં કે ચાર ભવમાં મોક્ષને પામે છે. જો ક્ષાયિક સમ્યક્ત્વ પામ્યા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તો તે જ ભવમાં મોક્ષને પામે છે. For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૫ સમ્યકત્વ અધિકાર વિશેષાર્થ– કોઈ જીવ આગામી ભવના દેવ કે નારકના આયુષ્યનો બંધ કર્યા પછી ક્ષાયિક સમકિત પામે, તો તે મરીને દેવ કે નારકમાં જાય અને ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષમાં જાય, એમ તેનો ત્રીજા ભવે મોક્ષ થાય. કોઈ જીવ અસંખ્યાત વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધીને પછી શાયિક સમકિત પામે તો તે મરીને યુગલિકમાં તિર્યંચ કે મનુષ્ય થાય અને ત્યાંથી દેવ થઈ મનુષ્યપણું પામી મોક્ષે જાય, એમ ચોથા ભવે મોક્ષે જાય. જે જીવે સંખ્યાતા વર્ષનું તિર્યંચ કે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું હોય, તે જીવ વર્તમાન ભવમાં ક્ષાયિક સમકિત પામી શકતો નથી. જેણે ' આગામી આયુષ્ય બાંધ્યું ન હોય તે (ચરમ દેહધારી જીવ) ક્ષાયિક સમકિત પામે તો ક્ષપકશ્રેણિ પૂર્ણ કરીને તે જ ભવમાં મોક્ષે જાય. (૨૬) सम्मत्तंमि उ लद्धे, विमाणवज्जं न बंधए आऊ। तिरिमणुओ देवो पुण, नराउमवि चउगइ सबद्धाऊ ॥२७॥ सम्यक्त्वे तु लब्धे विमानवजं न बध्नात्यायुः। તિર્થમનુનો સેવઃ પુનર્નવાયુ વસ્તુતિઃ સવાયુઃ II ર૭ . .... ૮૮૬ ગાથાર્થ– સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે તિર્યંચો અને મનુષ્ય વૈમાનિક દેવ સિવાય બીજું આયુષ્ય ન બાંધે, અને દેવ મનુષ્યનું આયુષ્ય બાંધે. જેણે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પહેલાં આયુષ્ય બાંધી દીધું હોય તે જીવ મરીને ચારે ગતિમાં ઉત્પન્ન થઇ શકે. (૨૭). सम्मत्तंमि य लद्धे, पलियपहुत्तेण सावओ हुज्जा। चरणोवसमखयाणं, सागरसंखंतरा हुँति ॥२८॥ सम्यक्त्वे तु लब्धे पल्यपृथक्त्वेन श्रावको भवेद्। વરોવરમાણ સારાંયાના મવતિ | ર૮ .૮૨૦ ગાથાર્થ– ગ્રંથિભેદથી ભાવ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંત:કોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બે થી નવ પલ્યોપમ જેટલી કર્મ ૧. શ્રી દુપતસૂરિજી, શ્રી કૃષ્ણજી વગેરે ક્ષાયિક સમકિતી પાંચમાં ભવે મોક્ષમાં જશે, એમ પણ પ્રસિદ્ધ છે. શ્રી દુષ્પહસૂરિજી પૂર્વ ભવે ભાવિક સમકિત પામીને દેવલોકે ગયા છે. ત્યાંથી અવી પાંચમા આરાને અંતે અહીં મનુષ્ય થશે, છતાં તે કાળે મોક્ષને યોગ્ય સંઘયણાદિ સામગ્રીના અભાવે પુનઃ દેવલોકમાં ઉત્પન્ન થઈને ફરી મનુષ્યભવ પામી મોક્ષે જશે. એ પ્રમાણે પાંચમા ભવે મોક્ષ થશે. શ્રી કૃષ્ણજી માટે પણ એ રીતિએ પાંચ ભવો મનાય છે. For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૬ - સંબોધ પ્રકરણ સ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી સ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. (૨૮) (પંચવસ્તુકળા-૯૧૯) उवसमसेढिचउक्कं, जायइ जीवस्स आभवं नूणं । .. सा पुण दो एगभवे, खवगस्सेढी पुणो एगा ॥२९॥ उपशमश्रेणिचतुष्कं जायते जीवस्याभवं नूनम्। . સા પુનર્દે મને સપન: પુનરેવ . રર . ................૮૨૨ ગાથાર્થ– જીવને નિચે આખા ભવચક્રમાં ચાર વખત ઉપશમ શ્રેણિ હોઈ શકે. વળી તે ઉપશમશ્રેણિ એક ભવમાં બે વાર હોઈ શકે. પણ ક્ષપકશ્રેણિ તો આખા ભવચક્રમાં એક જ વાર હોય. (૨૯) सामाइयं चऊद्धा, सुय १ दंसण २ देस ३ सव्व ४ भेएहिं। नाणभवे आगरिसा, एगभवं पप्प भणियव्वा ॥३०॥ સામાયિકં વસુધા કૃત-ન-ફેશ-સર્વદે.' નાનામવાનષિ વમવં પ્રાણ પ્રતિવ્યા રૂ .......૮૨૨. ગાથાર્થ– સામાયિક શ્રુત સામાયિક, સમ્યકત્વ સામાયિક, દેશવિરતિ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એમ ચાર પ્રકારે છે. તે ચાર સામાયિકના અનેક ભવોને આશ્રયીને અને એક ભવને આશ્રયીને આકર્ષા કહેવા. (૩૦) तिण्हं सहसपुहत्तं, सयप्पहत्तं च होइ विईए। एगभवे आगरिसा, एवइया हुंति नायव्वा ॥३१॥ त्रयाणां सहस्रपृथक्त्वं शतपृथक्त्वं च भवति विरत्याः। .. રમવ બાષ પતાવતો ભક્ત જ્ઞાતવ્યા: II રૂ8 II. ...૮૬૩ ગાથાર્થ– એક ભવમાં શ્રુતસામાયિક, સમ્યક્ત્વ સામાયિક અને દેશવિરતિ સામાયિક એ ત્રણના હજાર પૃથકત્વ અને સર્વવિરતિના શતપૃથફત્વ આકર્ષો જાણવા. (૩૧) For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ८९५ સમ્યકત્વ અધિકાર तिहमसंखसहस्सा, सहस्सपुहत्तं च होइ विईए। नाणभवे आगरिसा, एवइया हुंति नायव्वा ॥३२॥ त्रयाणामसंख्यसहस्राः सहस्रपृथक्त्वं च भवति विरत्याः । नानाभवेषु आकर्षा एतावन्तो भवन्ति ज्ञातव्याः ॥ ३२ ॥ ........... ८९४ ગાથાર્થ અનેક ભવોમાં શ્રુતસામાયિક આદિ ત્રણના અસંખ્ય હજાર અને સર્વવિરતિના સહસ્ત્ર પૃથકત્વ આકર્ષો જાણવા. (૩૨) अरिहंतेसु य रागो, रागो साहुसु बंभयारीसु। एस पसत्थो रागो, अज्ज सरागाण साहूणं ॥३३॥ अर्हत्सु च रागो रागो साधुषु ब्रह्मचारिषु। एषः प्रशस्तो रागोऽद्य सरागाणां साधूनाम् ॥ ३३ ॥.......... ગાથાર્થ– વર્તમાનકાળે સરાગી સાધુઓનો અરિહંત દેવોમાં અને બ્રહ્મચારી સાધુઓમાં જે રાગ છે એ રાગ પ્રશસ્ત જાણવો. (૩૩) अरिहं देवो गुरुणो, सुसाहुणो जिणमयं मह पमाणं । इच्चाइसुहो भावो, सम्मत्तं बिंति जगगुरुणो ॥३४॥ अर्हद् देवो गुरवः सुसाधवो जिनमतं मम प्रमाणम्।। इत्यादिशुभी भावो सम्यक्त्वं ब्रुवते जगद्गुरवः ॥ ३४ ॥ ......... ८९६ ગાથાર્થ– અરિહંત મારા દેવ છે, સુસાધુઓ મારા ગુરુ છે અને જિને કહેલો ધર્મ માટે પ્રમાણ છે ઇત્યાદિ શુભભાવ સમ્યકત્વ છે એમ જિનેશ્વરી 5. छ. (३४) सम्मट्टिी जीवो, गच्छइ नियमा विमाणवासीसु। जइ न चइयसमत्तो, अहव न बद्धाउओ पुट्विं ॥ ३५ ॥ सम्यग्दृष्टिर्जीवो गच्छति नियमाद् विमानवासिषु। यदि न त्यक्तसम्यक्त्वोऽथवा न बद्धायुष्को पूर्वम् ॥ ३५ ।...... ८९७ ગાથાર્થ– સમ્યકત્વ પામ્યા પછી આયુષ્યના બંધ સમયે સમ્યકત્વનો ત્યાગ ન કર્યો હોય અથવા સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય ન બાંધ્યું હોય તો સમ્યગ્દષ્ટિ જીવ નિયમા વૈમાનિક દેવોમાં જાય, અર્થાત્ સમ્યકત્વની For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ १८ । સંબોધ પ્રકરણ વિદ્યમાનતામાં મનુષ્યો અને તિર્યંચો નિયમા વૈમાનિક દેવલોકનું भायुष्य लांचे छ. (३५) जं सक्कड़ तं की, जंच न सका तयंमि सद्दहणा। सदहमाणो जीवो, वच्चइ अयरामरं ठाणं ॥३६॥ यत् शक्नोति तत् करोति यच्च न शक्नोति तके श्रद्धानम् । श्रद्दधानो जीवो व्रजत्यजरामरं स्थानम् ॥ ३६ ॥.. .......८९८. ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જેટલું ધર્માનુષ્ઠાન શક્ય હોય થઈ શકે તેવું હોય તેટલું કરે છે, અને અશક્યમાં શ્રદ્ધા રાખે છે, અર્થાત્ યોગ્ય સમયે સામગ્રી મળેથી કરવાની ભાવના २७. मावी श्रद्धा ४२तो ® भोक्षने पामेछ. (36) एगत्थ सव्वधम्मा, लोइयलोउत्तराइणुटाणा । एगत्थं दंसणं खलु न समं होइ तेसिं तु ॥ ३७॥ एकत्र सर्वधर्मा लौकिकलोकोत्तराद्यनुष्ठानानि। . एकत्र दर्शनं खलु न समं भवति तेषां तु ॥ ३७ ॥....... .............८९९ ગાથાર્થ– એક સ્થળે લૌકિક-લોકોત્તર ધર્માનુષ્ઠાન રૂપ સર્વ ધર્મો હોય અને એક સ્થળે દર્શન હોય તો દર્શન તેમની સમાન થતું નથી, અર્થાત્ સમ્યગ્દર્શન તે બધાથી વધી જાય છે. (૩૭) संका १कंखार यतहा, वितिगिच्छा ३अण्णतित्थियपसंसा ४ । परतित्थियाण सेवण ५, मइयारा पंच सम्मत्ते ॥३८॥ शङ्का काङ्क्षा च तथा विचिकित्साऽन्यतीर्थिकप्रशंसा। परतीथिकानां सेवनमतिचाराः पञ्च सम्यक्त्वे ॥ ३८ ॥........... ९०० ગાથાર્થ– શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યતીર્થિક પ્રશંસા અને પરતીર્થિકોની સેવા એ પાંચ સમ્યક્ત્વમાં અતિચારો છે. (૩૮). सव्वे देसे धम्मे, अत्थि नस्थित्ति संसओ संका। कंखा कुमयभिलासो, दयाइगुणलेसदसणओ ॥३९॥ सर्वस्मिन् देशे धर्मेऽस्ति नास्तीति संशयः शङ्का । काङ्क्षा कुमताभिलाषो दयादिगुणलेशदर्शनतः ॥ ३९ ॥............ ९०१ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ગાથાર્થ સર્વમાં કે દેશમાં ધર્મસંબંધી “આ છે કે નહિ?” એવો સંશય કરવો તે શંકા છે. દયા વગેરે અલ્પગુણો જોવાથી કુદર્શનની ઈચ્છા તે કાંક્ષા છે. વિશેષાર્થ– (૧) શંકા- અરિહંત પ્રભુએ સિદ્ધ કરેલા અને અનંત ગહન એવા ધર્માસ્તિકાય આદિ પદાર્થો મતિની દુર્બળતાથી આ પદાર્થ આ પ્રમાણે જ છે એમ સમ્યગુ ન અવધારી શકાય નિશ્ચિત ન કરી શકાય ત્યારે આ પદાર્થ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી એવો સંશય કરવો તે શંકા. શંકા દેશશંકા અને સર્વશંકા એમ બે પ્રકારની છે. દેશમાં (=અમુક કોઇ પદાર્થમાં) શંકા તે દેશશંકા. જેમ કે, આ આત્મા શું અસંખ્ય પ્રદેશાત્મક છે કે પ્રદેશથી રહિત નિરવયવ છે? એવી શંકા. સર્વમાં શંકા તે સર્વશંકા. સર્વ અસ્તિકાય સમૂહમાં જ શું આ પ્રમાણે છે કે આ પ્રમાણે નથી? એવી શંકા. (૨) કાંક્ષા– બુદ્ધ આદિએ રચેલાં દર્શનોની ઇચ્છા કરવી. કાંક્ષા દેશકાંક્ષા અને સર્વકાંક્ષા એમ બે પ્રકારે છે. એક જ બૌદ્ધ દર્શનને ઇચ્છે. આ દર્શનમાં ચિત્તજય જણાવ્યો છે. ચિત્તજય જ મુક્તિનું મુખ્ય કારણ છે. એથી ઘટતું ( યુક્તિસંગત) આ દર્શન દૂર ગયેલું નથી, અર્થાત મુક્તિની | નજીક છે. આ પ્રમાણે બૌદ્ધદર્શનની ઇચ્છા કરવી તે દેશકાંક્ષા છે. કપિલમત, કણાદમત, અક્ષપાદમત એ સઘળા ય મતો અહિંસાનું પ્રતિપાદન કરવામાં તત્પર છે, અને આ લોકમાં અત્યંત ક્લેશનું (=કષ્ટનું) પ્રતિપાદન કરવામાં તત્પર નથી, આથી સુંદર જ છે. આ પ્રમાણે સઘળા ય દર્શનોને ઇચ્છે તે સર્વકાંક્ષા. (૩૯). वितिगिच्छा य फलं पइ, संदेहो मलिणयंमि वि दुगंछा। परतित्थीण पसंसा, परिचयकरणं पसंगो य॥४०॥ विचिकित्सा च फलं प्रति संदेहो मलिनकेऽपि जुगुप्सा । પરતfથનાં પ્રાંસાં પરિવરિ પ્રસરા || ૪૦ | ..... ૨૦૨ ગાથાર્થ– ધર્મના ફળમાં સંદેહ કરવો એ વિચિકિત્સા અતિચાર છે. અથવા મલિનમાં જુગુપ્સા કરવી તે અતિચાર છે. અન્ય તર્થિકોની પ્રશંસા કરવી, પરિચય કરવો કે સોબત કરવી તે અન્યદૃષ્ટિ સંસ્તવ અતિચાર છે. For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૦ * સંબોધ પ્રકરણ (૩) વિચિકિત્સા– વિચિકિત્સા એટલે સંશય સંદેહ. ધર્મના ફળનો સંદેહ રાખવો. મેં કરેલી તપ વગેરે સાધનાનું ફળ મને મળશે કે નહિ? લોકમાં ખેતી વગેરે ક્રિયાઓ ઘણી વખત સફળ થાય છે અને ઘણી વખત સફળ થતી નથી. તેમ આ જૈન ધર્મના પાલનથી ( દાન આદિના સેવનથી) તેનું ફળ મને મળશે કે નહિ? એ પ્રમાણે સંશય રાખવો. શંકા અને વિચિકિત્સામાં તફાવત– શંકા અને વિચિકિત્સા એ બંનેમાં શંકા તો છે જ, પણ શંકાનો વિષય ભિન્ન ભિન્ન છે. શંકા અતિચારમાં શંકાનો વિષય પદાર્થો કે ધર્મ છે. જ્યારે વિચિકિત્સા અતિચારમાં શંકાનો વિષય ધર્મનું ફળ છે. અર્થાત્ શંકા રૂપ અતિચારમાં પદાર્થની કે ધર્મની શંકા હોય છે અને વિચિકિત્સામાં ધર્મના ફળની શંકા હોય છે. અથવા વિચિકિત્સા એટલે જુગુપ્સા. સાધુ-સાધ્વીનાં મલિન શરીર-વસ્ત્રાદિને જોઇને દુર્ગછા કરવી. તથા આ લોકો પાણીથી સ્નાન પણ કરતા નથી, સચિત્ત પાણીમાં ભલે દોષ હોય, પણ અચિત્ત પાણીથી સ્નાન અને વસ્ત્રપ્રક્ષાલન કરે તો શો વાંધો આવે ? એમ તેમની નિંદા કરવી. (૪) અન્યદૃષ્ટિ પ્રશંસા- સર્વજ્ઞપ્રણીત દર્શન સિવાયના અન્ય બૌદ્ધ આદિ દર્શનની પ્રશંસા કરવી. જેમ કે–તેઓ પુણ્યવાન છે. તેમનો જન્મ સફળ છે. તેમનો ધર્મ શ્રેષ્ઠ છે. તેમનામાં દાક્ષિણ્યતા વગેરે ગુણો રહેલા છે. ઇત્યાદિ રૂપે પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રશંસા કરવી. આવી પ્રશંસાથી અપરિપક્વબુદ્ધિવાળા જીવો તેમના ગુણોથી આકર્ષાઇને સમ્યગ્દર્શન ગુણ ગુમાવી દે એ સુસંભવિત છે. આથી અન્યદષ્ટિની પ્રશંસા અતિચાર છે. (૫) અન્યદૃષ્ટિ સંસ્તવ સંસ્તવ એટલે પરિચય. અન્યદર્શનવાળા લોકોની સાથે રહેવું, પરિચય રાખવો. તેમની સાથે અતિ પરિચય રાખવાથી તેમના દર્શનની ક્રિયાઓને કે સિદ્ધાંતોને જોવાથી કે સાંભળવાથી, સમ્યક્તથી પતિત થવાનો સંભવ છે. સમ્યકત્વ વ્રતના આ અતિચારો સાધુ અને શ્રાવક બંનેને લાગુ પડે છે. આમાં પ્રથમના ત્રણ અતિચારો ગુણ (બીજા ન જોઈ શકે તેવા) છે અને છેલ્લા બે અતિચારો પ્રગટ છે, બીજાઓ જોઈ શકે તેવા છે. (૪૦) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર मिच्छत्तथिरीकरणं, अतत्तसद्धा पवित्तिदोसो य। तह तिव्वकम्मबंधो, पसंसओ इह कुदंसणिणं ॥४१॥ मिथ्यात्वस्थिरीकरणमतत्त्वश्रद्धा प्रवृत्तिदोषश्च । तथा तीव्रकर्मबन्धः प्रशंसत इह कुदर्शनिनः ॥ ४१ ॥............... ९०३ ગાથાર્થ– અન્ય ધર્મીઓની પ્રશંસા કરનારને તેમનું મિથ્યાત્વ સ્થિર કરવાનો દોષ લાગે, પોતાને અતત્ત્વમાં શ્રદ્ધા થાય, પ્રશંસા કરવાથી તે ધર્મ ગમી જાય, તેથી તેમના ધર્મમાં પોતાને કે બીજાઓને પ્રવૃત્તિ કરવાનો प्रसं॥ भावे, प्रशंस॥ ४२नारने ती ५ थाय. (४१) अन्नेसिं सत्ताणं, मिच्छत्तं जो जणेइ मूढप्पा। सो तेण निमित्तेणं, न लहइ बोहिं जिणाभिहियं ॥४२॥ अन्येषां सत्त्वानां मिथ्यात्वं यो जनयति मूढात्मा । सः तेन निमित्तेनं न लभते बोधि जिनाभिहितम् ॥ ४२ ॥........... ९०४ ગાથાર્થ જે મૂઢ જીવ બીજા જીવોમાં મિથ્યાત્વને ઉત્પન્ન કરે છે તે જીવ તે નિમિત્તથી જિનોઃ બોધિને પામતો નથી. (૪૨) जाणिज्ज मिच्छदिट्ठी, जे पडणालंबणाई धिप्पंति । जे पुण सम्मट्टिी, तेसिं पुण चढइ पयडीए ॥४३॥ जानीहि मिथ्यादृष्टीन् ये पतनालम्बनानि गृह्णन्ति । . ये पुनः सम्यग्दृष्टयस्तेषां पुनरारोहति प्रकृत्या ॥ ४३ ॥ .......... ९०५ ગાથાર્થ–જે જીવોપડવાના આલંબનોને ગ્રહણ કરે છે, તેમનેમિથ્યાદષ્ટિ જાણ. જેઓ સમ્યગ્દષ્ટિ છે તેમનું સમ્યકત્વ સ્વભાવથી જ ચઢે છે, અર્થાત્ સમ્યગ્દષ્ટિ જીવો સ્વભાવથી જ ચઢતા આલંબનોને ગ્રહણ કરે છે. (૪૩). दुविहं लोइयमिच्छं, देवगयं गुरुगयं मुणेयव्वं । लोउत्तरं पि दुविहं, देवगयं गुरुगय होइ ॥४४॥ द्विविधं लौकिकमिथ्यात्वं देवगतं गुरुगतं ज्ञातव्यम् । लोकोत्तरमपि द्विविधं देवगतं गुरुगतं भवति ॥ ४४ ॥.............. ९०६ चउभेयं मिच्छत्तं, तिविहं तिविहेण जो विवज्जेइ। अकलंकं सम्मत्तं, होइ फुडं तस्स जीवस्स ॥ ४५ ॥ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : સંબોધ પ્રકરણ चतुर्भेद मिथ्यात्वं त्रिविधं त्रिविधेन यो विवर्जयति। નિકું લખ્યત્વે મતિ કૃદંતી નીવD II 8, II. ... ૧૦૭ ગાથાર્થ– લૌકિક મિથ્યાત્વ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે તથા લોકોત્તર મિથ્યાત્વ પણ દેવગત અને ગુરુગત એમ બે પ્રકારે જાણવું. જે આત્મા તે ચારેય મિથ્યાત્વોને ત્રિવિધ ત્રિવિધ તજે છે, તેને નિષ્કલંક શુદ્ધ સમકિત હોય (પ્રગટે) છે. વિશેષાર્થ– (૧) લૌકિક દેવગત મિથ્યાત્વ– વિષ્ણુ, મહાદેવ, બ્રહ્મા વગેરે લૌકિક દેવોને (સુદેવ માનીને) પૂજવાથી, પ્રણામ વગેરે કરવાથી અને તેઓના મંદિરોમાં જવાથી લાગે છે. તે તે દેશોમાં પ્રસિદ્ધ અનેક પ્રકારની પ્રવૃત્તિરૂપ આ લૌકિક દેવગત મિથ્યાત્વ સમજવું. અર્થાત્ ભિન્ન ભિન્ન દેશોમાં જુદા જુદા ધર્મવાળાઓના અનેક પ્રકારના દેવ હોય તથા તેની પૂજા વગેરેના પણ અનેક પ્રકારો હોય, તે અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, તે સઘળા લૌકિક દેવગત મિથ્યાત્વના પ્રકારો સમજવા. (૨) લૌકિક ગુરુગત મિથ્યાત્વ- બ્રાહ્મણ, તાપસ, સંન્યાસી વગેરે લૌકિક ગુરુઓને (સુગુરુ માનીને) નમસ્કાર કરવો, તેઓને દંડવત્ પ્રણામ કરવો, તેઓની સામે નમઃ શિવાય' ઇત્યાદિ બોલવું, તેઓની ધર્મકથા સાંભળવી અને તે પ્રમાણે આચરણ કરવા દ્વારા તેઓનું કે તેઓની કથા-ઉપદેશનું બહુમાન કરવું; વગેરે લૌકિક ગુગત મિથ્યાત્વના પણ અનેક પ્રકારો જાણવા. (૩) લોકોત્તરદેવગત મિથ્યાત્વ–પરદર્શનીઓએ પોતાને કબજે કરેલી પોતાના દેવરૂપે માનેલી શ્રીજિનપ્રતિમાની પૂજા વગેરે કરવાથી તથા આ લોકના સુખના અર્થે જૈન તીર્થોની યાત્રાએ જવાની માનતા માનવાથી, વગેરે અનેકવિધ પ્રવૃત્તિ કરવાથી લોકોત્તર દેવગત મિથ્યાત્વ લાગે છે. (૪) લોકોત્તર ગુરુગત મિથ્યાત્વ- પાસત્યા, અવસગ્ન વગેરે કુસાધુઓને ધર્મગુરુરૂપ માનીને વંદન વગેરે કરવાથી અને ગુરુના સૂપ (પગલાં) મૂર્તિઓ વગેરેની આ લોકના સુખને માટે યાત્રા, બાધા, માનતા વગેરે કરવાથી વગેરે અનેકવિધ પ્રવૃત્તિથી લોકોત્તર ગુગત મિથ્યાત્વ લાગે છે. (૪૪-૪૫) (દર્શનશુદ્ધિ પ્રકરણ ગા-૩૪-૩૫) For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૩. સમ્યકત્વ અધિકાર एवं अणंतरुत्तं, मिच्छं मणसा न चिंतइ करेमि। सयमेसो व करेउ, अन्नेण कए व सुटु कयं ॥ ४६ ॥ एतदनन्तरोक्तं मिथ्यात्वं मनसा न चिन्तयति करोमि । સ્વયમેષ ર કરો, ચેન વૃકૉપિ સુઈ વૃતમ્ II ૪૬ .............. ૧૦૮ ગાથાર્થ– હું મિથ્યાત્વ કરું એમ વિચારવું એ મનથી કૃત ( કરેલું) છે. તે મિથ્યાત્વ કરે એમ વિચારવું એ મનથી કારિત કરાવેલું) છે. કોઇએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે સારું કર્યું એમ વિચારવું એ મનથી અનુમોદન (=અનુમોદેલું) છે. આથી મિથ્યાત્વના ત્યાગને પાળવા માટે લૌકિક દેવવંદન વગેરે મિથ્યાત્વને હું કરું એમ મનથી ન વિચારે, તે (બીજી કોઈ વ્યક્તિ) મિથ્યાત્વને કરે એમ મનથી ન વિચારે, કોઈએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે તેણે આ સારું કર્યું એમ મનથી ન વિચારે. (૪૬) 'एवं वाया न भणइ, करेमि अण्णं च न भणइ करेहि। अन्नकयं न पसंसइ, न कुणइ सयमेव कारणं ॥१॥ एवं वाचा न भणति, करोमि अन्यं च न भणति कुरु। अन्यकृतं न प्रशंसति न करोति स्वयमेव कायेन ॥ १॥ ગાથાર્થ– હું મિથ્યાત્વને કરું એમ વચનથી ન બોલે, અન્યને તું મિથ્યાત્વને કર એમ વચનથી ન કહે, બીજા કોઇએ મિથ્યાત્વ કર્યું હોય તો તેણે સારું કર્યું એમ વચનથી પ્રશંસા ન કરે. (૧) करसन्नभमुहखेवाइएहिं न य कारवेइ अन्नेणं । न पसंसइ अन्नकयं, छोडियहसियाइचेट्टाहि ॥२॥ करसंज्ञाभ्रूक्षेपादिभिः, न च कारयति अन्येन । न प्रशंसति अन्यकृतं छोटिकाहसितादिचेष्टाभिः ॥ २ ॥ ગાથાર્થ સ્વયં કાયાથી મિથ્યાત્વન કરે, હાથથી ઇશારો કરવો, ભમર ૧. અહીં આ બે ગાથા મૂળગ્રંથમાં ન હોવા છતાં સંબંધવાળી હોવાથી શ્રાવકધર્મવિધિપ્રકરણમાંથી લીધેલ છ–આ. રાજશેખરસૂરિ ૨. “સ્વયં કાયાથી મિથ્યાત્વ ન કરે” એ વર્ણન ૧ નંબરની ગાથામાં હોવા છતાં સંબંધ જળવાઈ રહે એ માટે બે નંબરની ગાથામાં લીધું છે. For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : સંબોધ પ્રકરણ ચઢાવવી, ઇત્યાદિ પ્રસિદ્ધ ચેષ્ટાઓ વડે કાયાથી બીજાને મિથ્યાત્વ ન કરાવે,. બીજાઓએ મિથ્યાત્વ કર્યું હોય ત્યારે ચપટી વગાડવી, હસવું વગેરે પ્રસિદ્ધ ચેષ્ટાઓ વડે કાયાથી બીજાના મિથ્યાત્વની પ્રશંસા ન કરે. (૨) अभिग्गहियमणभिग्गहं च तहाऽभिनिवेसियं चेव । संसइयमणाभोगं, मिच्छत्तं पंचहा एयं ॥४७॥ अभिगृहीतमनभिग्रहं च तथाऽभिनिवेशितं चैव। ... સાંચમનામોનું મિથ્યાત્વ અગ્રધા તત્ ા ૪૭ ૧૦૬ ગાથાર્થ– અભિગૃહીત, અનભિગ્રહ, અભિનિવેશિત, સાંશયિક અને અનાભોગ એમ મિથ્યાત્વ પાંચ પ્રકારે છે. વિશેષાર્થ- બીજા ગ્રંથોમાં અભિગૃહીતના સ્થાને આભિગ્રહિક, અનભિગ્રહના સ્થાને અનાભિગ્રહિક, આભિનિવેશિતના સ્થાને આભિનિવેશિક અને અનાભોગના સ્થાને અનાભોગિક શબ્દ છે. બધાનો અર્થ સમાન જ છે. (૧) આભિગ્રહિક– અભિગ્રહ એટલે પકડ, વિપરીત સમજણથી અતાત્ત્વિક બૌદ્ધ આદિ કોઈ એક દર્શન ઉપર આ જ સત્ય છે એવા અભિગ્રહથી પકડથી યુક્ત જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે આભિગ્રહિક મિથ્યાત્વ. આમાં વિપરીત સમજણ તથા અભિગ્રહ પકડ મુખ્ય ભાગ ભજવે છે. (૨) અનાભિગ્રહિક– અનાભિગ્રહિક એટલે અભિગ્રહથી=પકડથી રહિત. અમુક જ દર્શન સત્ય છે એવા અભિગ્રહથી રહિત બનીને “સર્વ દર્શનો સત્ય છે' એમ સર્વ દર્શનો ઉપર શ્રદ્ધા રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા તે અનભિગ્રહિક મિથ્યાત્વ. આમાં યથાર્થ સમજણનો અભાવ તથા સરળતા મુખ્ય કારણ છે. (૩) આભિનિવેશિક-અભિનિવેશ એટલે કદાગ્રહ-પકડ. યથાવસ્થિત તત્ત્વોને જાણવા છતાં અહંકાર આદિના કારણે અસત્ય સિદ્ધાંતને પકડી રાખનાર જીવની તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ. આમાં અહંકારની પ્રધાનતા છે. અસત્ય સિદ્ધાંત વિશે અભિનિવેશ=પકડ અહંકારના પ્રતાપે છે. For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૫ : : સમ્યકત્વ અધિકાર યદ્યપિ અભિગ્રહ અને અભિનિવેશ એ બેનો અર્થ પકડ છે. એટલે શબ્દાર્થની દષ્ટિએ બંનેનો અર્થ એક છે. છતાં બંનેમાં પકડના હેતુમાં ભેદ હોવાથી અર્થનો ભેદ પડે છે. આભિગ્રહિક મિથ્યાત્વમાં વિપરીત સમજણથી પકડ છે. જ્યારે આભિનિવેશિકમાં અંદરથી (હૃદયમાં) સત્ય હકીકતને સમજવા છતાં “મારું માનેલું મારું કહેવું હું કેમ ફેરવું? ઇત્યાદિ અહંકારના પ્રતાપે પોતાની અસત્ય માન્યતાને પકડી રાખે છે. બીજું, આભિગ્રહિકમાં સર્વતત્ત્વો પ્રત્યે વિપરીત માન્યતા હોય છે, જયારે આભિનિવેશિકમાં કોઈ એકાદ તત્ત્વ વિશે કે કોઈ એક વિષયમાં વિપરીત માન્યતા હોય છે. આભિગ્રહિક મિથ્યાત્વ જૈનદર્શન સિવાય બૌદ્ધ આદિ કોઈ એક દર્શનના આગ્રહવાળાને હોય છે. જ્યારે આભિનિવેશિક મિથ્યાત્વ જૈનદર્શનને પામેલાને હોય છે. જેમ કે જમાલિ. (૪) સાંશયિક- શ્રીસર્વશદેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. અહીં શ્રીસર્વશદેવ ઉપર અવિશ્વાસ એ મુખ્ય કારણ છે. શ્રી સર્વશદેવ ઉપર પૂર્ણ વિશ્વાસ ન હોવાના કારણે તેમની વચનની પ્રામાણિકતાની બાબતમાં સંશય થાય છે, અને તેથી તેમણે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ એવી શંકા થાય છે. સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચારમાં ભેદ– પ્રશ્ન-સાંશયિક મિથ્યાત્વ અને શંકા અતિચાર એ બેમાં શો ભેદ છે? ઉત્તર–શ્રી સર્વજ્ઞ દેવે કહેલા જીવાદિ તત્ત્વો સત્ય હશે કે નહિ? એવી શંકા સશયિક મિથ્યાત્વ છે. પોતાની મતિમંદતાથી આગમોક્ત પદાર્થો ન સમજી શકવાથી અમુક વસ્તુ અમુક સ્વરૂપે હશે કે નહિ ઈત્યાદિ શંકા તે શંકા અતિચાર છે. આ વ્યાખ્યાઓથી એ સ્પષ્ટ થાય છે કે સોશયિક મિથ્યાત્વમાં જિનવચનની પ્રામાણિકતામાં શંકા છે અને શંકા અતિચારમાં શાસ્ત્રમાં વર્ણવેલા પદાર્થો અંગે શંકા છે. જો આત્મા સાવધ ન રહે તો શંકા અતિચાર થયા પછી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થઈ જાય. ક્ષાયોપથમિક સમ્યગ્દર્શનવાળા આત્માને (શ્રાવક કે સાધુને) મિથ્યાત્વનો પ્રદેશોદય રહેલો હોવાથી કોઈ વાર સૂક્ષ્મ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : - સંબોધ પ્રકરણ પદાર્થના વિષયમાં શંકા પેદા થઈ જાય અને તેથી શંકા અતિચાર લાગી. જાય એ સંભવિત છે. પણ પછી તુરત તખેવ સંä નિશિવં જ નહિં પc="જિને કહેલું જ તત્ત્વ શંકા વિનાનું સાચું છે એ આગમ વચનને યાદ કરીને એ શંકા દૂર કરવી જોઇએ. જો આ શંકા દૂર કરવામાં ન આવે તો તેમાંથી સશયિક મિથ્યાત્વ આવી જવાની પૂર્ણ સંભાવના છે. પહેલા શંકા અતિચાર ઉત્પન્ન થાય, પછી સાવધ ન રહે તો જિનવચનની પ્રામાણિકતામાં સંશય ઉત્પન્ન થાય અને તેનાથી સાંશયિક મિથ્યાત્વ ઉત્પન્ન થાય. શંકા અતિચાર ચોથા ગુણસ્થાને હોય અને સાંશયિક મિથ્યાત્વ પહેલા ગુણસ્થાને હોય. આમ શંકા અતિચાર અને સાંશયિક મિથ્યાત્વમાં ભેદ છે. (૫) અનાભોગિક– અનાભોગ એટલે અજ્ઞાનતા. અજ્ઞાનતાના યોગે તત્ત્વો પ્રત્યે અશ્રદ્ધા-શ્રદ્ધાનો અભાવ) કે વિપરીત શ્રદ્ધા તે અનાભોગિક મિથ્યાત્વ. અહીં સમજણ શક્તિનો અભાવ મુખ્ય કારણ છે. આ મિથ્યાત્વ એકેંદ્રિય આદિને તથા કોઈ એક વિષયમાં અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનાર સાધુ યા શ્રાવકને હોય છે. અનાભોગના કારણે વિપરીત શ્રદ્ધા ધરાવનારને જો કોઈ સમજાવે તો તે પોતાની ભૂલ સુધારી લે છે. કારણ કે તે આગ્રહરહિત હોય છે. અન્યના સમજાવવા છતાં સમજાવનારની દલીલ વગેરે તેને સત્ય ન જણાય તેથી વિપરીત શ્રદ્ધા ધરાવે એ બને. પણ સમજાવનારની દલીલ વગેરે સત્ય છે એમ જણાયા પછી પોતાની ભૂલનો અવશ્ય સ્વીકાર કરી લે. (૪૭) मिच्छत्तं पुण सव्वाणत्थाण निबंधणं मुणेयव्वं । तत्थाभिग्गहियं पुण, कविलाईणं मुणेयव्वं ॥४८॥ मिथ्यात्वं पुनः सर्वानानां निबन्धनं ज्ञातव्यम्। તત્રમગૃહીત પુન: પિતાવીનાં જ્ઞાતવ્યમ્ II ૪૮ I .. ગાથાર્થ-મિથ્યાત્વને સર્વ અનર્થોનું કારણ જાણવું. પાંચ મિથ્યાત્વોમાં અભિગૃહીત મિથ્યાત્વ કપિલ (સાંખ્ય દર્શનના પ્રવર્તક મુનિ) વગેરેને જાણવું. (૪૮) For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ૨૭ સમ્યકત્વ અધિકાર अणभिग्गहियं पुण कुदिविदिक्खाणमपत्तसमत्ताणं। मणुअतिरियाणमाबालगोवालाईण विण्णेयं ॥ ४९ ॥ अनभिगृहीतं पुनः कुदृष्टिदीक्षानामप्राप्तसम्यक्त्वानाम् । મનુનતિશામાવાળોપાત્તાનીના વિશેષમ્ II 89 II ગાથાર્થ- અનભિગૃહીત મિથ્યાત્વ કુદર્શનમાં દીક્ષિત થયેલાઓને તથા જેમને સમ્યકત્વ પ્રાપ્ત થયું નથી તેવા બાળક અને ગોવાળ વગેરે મનુષ્યોને અને તિર્યંચોને જાણવું. (૪૯) अभिनिवेसं गोठामाहिलपभिईण लद्धजिणवयणे। अण्णह वागरमाणाण पच्छा णाए वि तब्भावे ॥५०॥ अभिनिवेशं गोष्ठामाहिलप्रभृतीनां लब्धजिनवचने। કથા વાયુર્વતાં પછાત્રાતેવિ તન્ના / ૧૦ ૨૩૨ ગાથાર્થ– પ્રાપ્ત થયેલા જિનવચનમાં અન્યથા કહેનારા ગોઠામાહિલ વગેરેને અભિનિવેશ મિથ્યાત્વ હોય છે. તેમને પાછળથી જાણવા છતાં અન્યથાભાવ હોય છે, અર્થાત્ તેમને મેં જે કહ્યું છે તે ખોટું છે એમ પાછળથી ખ્યાલ આવી ગયો હોવા છતાં પોતાની ભૂલને ન સુધારે-ન સ્વીકારે અને તે પ્રમાણે જ અસત્ય પ્રતિપાદન કરે. (૫૦) . संसइयं पुण सुत्ते, अत्थे वा तदुभए वि संकित्तं । जिणदत्तसड्डपमुहाण बोद्धसंगयकिलिट्ठाणं ॥५१॥ सांशयिकं पुनः सूत्रेऽर्थे वा तदुभयेऽपि शङ्कित्वम्। નિત્તશ્રાદાપ્રમુઠ્ઠાણાં વસવાટાનામ્ II & II. ...૧૩ ગાથાર્થ– સૂત્રમાં, અર્થમાં કે સૂત્ર-અર્થ ઉભયમાં શંકા એ સાંશયિક મિથ્યાત્વ છે. બૌદ્ધસાધુઓની સોબતથી સંક્લિષ્ટ પરિણામવાળા થયેલા જિનદત્ત શ્રાવક વગેરેને સશયિક મિથ્યાત્વ હોય. | વિશેષાર્થ શ્રાવકનું દષ્ટાંત સૌરાષ્ટ્રદેશમાં જીવ-અજીવ વગેરે તત્ત્વોનો જાણકાર અને જિનધર્મમાં પરાયણ એવો કોઈ શ્રેષ્ઠ શ્રાવક હતો. દેશમાં દુકાળનો ઉપદ્રવ થતાં તે For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સંબોધ પ્રકરણ એકવાર થોડું ભાતું લઈને બૌદ્ધસાધુઓની સાથે ઉજ્જૈની નગરી તરફ . ચાલ્યો. તેથી બૌદ્ધ સાધુઓએ તેને મોક્ષ માટે બુદ્ધે કહેલા ધર્મનો ઉપદેશ આપ્યો. તેણે બૌદ્ધ સાધુઓને આ પ્રમાણે કહ્યું હે ભિક્ષુકો ! બુદ્ધ કહેલો ધર્મ જૂઠા માણસે કરેલા ધર્મની જેમ મોક્ષ સાધક નથી. કારણ કે તે ધર્મ આપ્તપુરુષે કહ્યો નથી. એકાંત ક્ષણિક્તાદની દેશના આપવાના કારણે બુદ્ધ આત નથી. કારણ કે–“પદાર્થો એકાંતે ક્ષણિક છે” એ સિદ્ધાંત પ્રત્યક્ષથી બાધિત છે, અર્થાત્ પદાર્થો એકાંતે ક્ષણિક હોય (=ક્ષણે ક્ષણે નાશ પામતા હોય) તેવું આંખોથી જોવામાં આવતું ન હોવાથી પદાર્થો એકાંતે ક્ષણિક છે એવો બુદ્ધનો સિદ્ધાંત પ્રત્યક્ષથી ઘટતો નથી. એકાંત ક્ષણિકત્વમાં પદાર્થોનો બોધ પણ ન ઘટી શકે. (કારણ કે બીજી જ ક્ષણે બોધ કરનાર જીવ બદલાઇ જાય છે. આથી જ બીજી ક્ષણે બુદ્ધ પોતે કરેલી આજ્ઞા વગેરેને ભૂલી જાય છે.) આજ્ઞા વગેરેને ભૂલી જનારાઓ: ત્રિભુવનમાં કેવી રીતે પ્રસિદ્ધ થઈ શકે?, અર્થાતુ ન થઈ શકે. ઇત્યાદિ યુક્તિઓથી તેમને એવા નિરુત્તર કરી દીધા કે જેથી તેમણે ફરી ક્યારે ય ધર્મસંબંધી વિચારણા ન કરી. એક વાર અર્ધા રસ્તે તેનું ભાતું ખૂટી ગયેલું જોઇને બૌદ્ધ સાધુઓએ તેને કહ્યું કે અમારું ભાતું લે. રસ્તામાં તને અમે જ ભોજન આપીશું, અને તેણે વિચાર કર્યા વિના તેમનું વચન માની લીધું. એક દિવસ તે બૌદ્ધ સાધુઓની સાથે ઉજૈનીનગરીમાં આવી પહોંચ્યો. ત્યાં તેને આહારના દોષથી વિસૂચિકા રોગ (=ખોરાકના અજીર્ણથી પેટપીડા વગેરે ઉપદ્રવ) થયો. નમસ્કાર મહામંત્રના સ્મરણમાં પરાયણ બનેલો તે વિસૂચિકા રોગથી શીઘ મૃત્યુ પામ્યો. બૌદ્ધ સાધુઓએ તેનું શરીર પોતાના કપડાથી ઢાંકી દીધું. દેવોમાં ઉત્પન્ન થયેલા તેણે તત્કાલ વિચાર્યું કે હું દેવોમાં ઉત્પન્ન થયો એ કયા કર્મનું ફળ છે? આ પ્રમાણે વિચારતા તેણે પ્રગટેલા વિર્ભાગજ્ઞાનથી બૌદ્ધ સાધુઓના કપડાથી વીંટળાયેલું પોતાનું જ શરીર જોયું. પોતાના શરીરને બૌદ્ધ સાધુઓના વસ્ત્રથી વીંટાયેલું જોઈને તેણે ફરી પણ વિચાર્યું કે, હું દેવભવને પામ્યો એ બૌદ્ધ સાધુઓની સેવાનો પ્રભાવ છે. આ પ્રમાણે વિચારીને તે ગુપ્ત રહીને જ દિવ્યહાથથી બૌદ્ધ સાધુઓને ભક્તિથી આહાર આપવા લાગ્યો. આથી બૌદ્ધોની પ્રભાવના થઈ. જૈનેતરો તે વખતે આમના For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૨૯ દર્શનમાં દેવોનું સાંનિધ્ય નથી ( દેવો મદદ કરતા નથી) એ પ્રમાણે શ્રાવકોનો ઉપહાસ કરવા લાગ્યા. શ્રાવકોએ યુગપ્રધાન આચાર્યને આ વાત જણાવી. તેથી તેમણે જ્ઞાનથી જોઈને કહ્યું કે, આ પૂર્વજન્મમાં જૈન ધર્મનો જાણકાર શ્રાવક હતો. ત્યાંથી દેવ થયો. હમણાં બૌદ્ધ સાધુઓના સંસર્ગરૂપ દોષથી મિથ્યાત્વને પામ્યો છે. તેથી એની પાસે જઈને નમસ્કાર કરીને એને કહો કે– યક્ષ બોધ પામ, બોધ પામ, મોહને ન પામ. આચાર્યની આજ્ઞાથી શ્રાવકોએ તે પ્રમાણે કર્યું એટલે તે ત્યારથી મોહને છોડીને સમ્યકત્વથી ભાવિત થયો. સંસર્ગ દોષથી પણ આ પ્રમાણે મિથ્યાત્વ થાય છે. માટે સારી બુદ્ધિવાળાઓએ મિથ્યાદર્શનવાળાઓની સાથે સંગ ન કરવો જોઈએ. (૫૧) एगिदियविगलिंदियमुच्छिमपमुहाण वा अणाभोगं । अन्नाणुवओगो य, तेसि सव्वत्थ विप्फुड ॥५२॥ एकेन्द्रिय-विकलेन्द्रिय-मूर्छिमप्रमुखाणां वाऽनाभोगम् । અજ્ઞાનોપોનશ તેવાં સર્વત્ર વિમુરતિ પર I ... .९१४ ગાથાર્થ– એકેંદ્રિય, વિકલૈંદ્રિય અને સંમૂર્ણિમ (પંચેદ્રિય) વગેરેને અનાભોગ મિથ્યાત્વ હોય. (કારણ કે, તેમને સર્વસ્થળે અજ્ઞાન રૂપ ઉપયોગ હોય છે. (૫૨) एयं पंचवियप्पं, मिच्छत्तमणाइणंतयं णेयं । तच्चाए सम्मत्तं, पय भव्वाण जीवाणं ॥५३॥ एतत् पञ्चविकल्पं मिथ्यात्वमनाद्यनन्तकं ज्ञेयम् ।। તૈત્યને સર્વ પ્રતિ ભવ્યાનાં નીવાનામ્ II પર ૧૨૫ ગાથાર્થ– આ પાંચ પ્રકારનું મિથ્યાત્વ સંસારમાં અનાદિ-અનંત જાણવું, અર્થાત્ સંસારમાં અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે તેનો ક્યારેય અંત નહિ આવે. તેનો ત્યાગ થતાં ભવ્ય જીવોમાં સમ્યકત્વ પ્રગટે છે. (૫૩). न वितं करे अग्गी, नेव विसं नेव किण्हसप्यो वा। जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥५४॥ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ उ० સંબોધ પ્રકરણ नापि तं करोत्यग्निर्नैव विषं नैव कृष्णसर्पो वा। यं करोति महादोषं तीव्र जीवस्य मिथ्यात्वम् ।। ५४ ............. ९१६ ગાથાર્થ જીવને મિથ્યાત્વ જે પ્રબળ મહાદોષને કરે છે તે પ્રબળ મહાદોષને અગ્નિ પણ કરતો નથી. વિષ પણ નથી જ કરતું અને કાળો सप ५९ नथी. ४ ४२तो. (५४) कट्ठे करेसि अप्पं, दमेसि अत्थं चिणसि धम्मत्थं । इक्कं न चयसि मिच्छत्तविसलवं जेण बुड्डिहिसे ॥५५॥ कष्टं करोष्यात्मानं दाम्यस्यर्थं चिनोषि धर्मार्थम् । ... एकं न त्यजसि मिथ्यात्वविषलवं येन बुडिष्यसि ॥ ५५ ॥ .........९१७ ગાથાર્થ– તું કષ્ટ કરે છે (=ધર્મમાં કષ્ટ સહન કરે છે), આત્માનું દમન કરે છે, ધર્મ માટે ધન એકઠું કરે છે, પણ એકમિથ્યાત્વવિષના અંશને (પણ) छोडतो नथी, ४थी तुं (धर्म भाटे माटो मधु ४२१॥ छतi) |श. (५५) तो मिच्छमहादोसं, नाऊण य जेण नासियमसेसं। ते धन्ना कयपुण्णा, जे सम्मत्तं धरिज्जंता ॥५६॥ तस्माद् मिथ्यात्वमहादोषं ज्ञात्वा च येन नाशितमशेषम् । ते धन्याः कृतपुण्या ये सम्यक्त्वं धारयन्तः ॥ ५६ ....... ९१८ ગાથાર્થ– તેથી જે જીવો સઘળાનો વિનાશ કર્યો છે એવા મિથ્યાત્વરૂપ મહાદોષને જાણીને સમ્યક્ત્વને ધારણ કરી રહ્યા છે, તે જીવો ધન્ય છે भने मायाणी छ. (५६) अवउज्झियमिच्छत्तो, जिणचेइयसाहुपूयणुज्जुत्तो। आयारमट्ठभेयं, जो पालइ तस्स सम्मत्तं ॥५७॥ अपोज्झितमिथ्यात्वो जिनचैत्यसाधुपूजनोद्युक्तः । आचारमष्टभेदं यः पालयति तस्य सम्यक्त्वम् ।। ५७ ॥ ..... ............ ९१९ ગાથાર્થ– જે મિથ્યાત્વનો ત્યાગ કરીને જિન, પ્રતિમા અને સાધુઓની પૂજા કરવામાં તત્પર છે અને આઠ પ્રકારના દર્શનાચારને પાળે છે તેને सभ्यत्व होय. (५७) For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ २१ સમ્યકત્વ અધિકાર तस्स विसुद्धिनिमित्तं, भणियाइं सत्तसहि ठाणाई। धारिज्ज परिहरिज्ज व, जहारिहं पवयणे परमो ॥५८॥ तस्य विशुद्धिनिमित्तं भणितानि सप्तषष्टिस्थानानि । . धारयेत् परिहरेद् वा यथायोग्यं प्रवचने परमः ॥ ५८ ॥........... ..९२० ગાથાર્થ– સમ્યક્ત્વની વિશુદ્ધિ માટે પ્રવચનમાં શ્રેષ્ઠ એવો સમ્યગ્દષ્ટિ જીવ સમ્યક્ત્વના સડસઠ સ્થાનોને યથાયોગ્ય ધારણ કરે-છોડે. (૫૮) चउसद्दहण ४ तिलिंगं ३, दसविणय १० तिसुद्धि ३ पंचगयदोसं। अट्ठपभावण ८ भूसण ५, लक्खण ५ पंचविहसंजुत्तं ॥५९ ॥ चतुःश्रद्धानं त्रिलिङ्गं दशविनयं त्रिशुद्धि गतपञ्चदोषम् । अष्टप्रभावनं पञ्चविधभूषणलक्षणसंयुक्तम् ॥ ५९ ॥................. ९२१ छव्विहजयणा ६ गार ६ छब्भावण भावियं ६ च छट्ठाणं।। इय सत्तसट्ठि६७ दंसणभेयविसुद्धं तु सम्मत्तं ॥६०॥द्वारगाथे २॥ षड्विधयतनाकारं षड्भावनाभावितं च षट्स्थानम् ।। इति सप्तषष्ठिदर्शनभेदविशुद्धं सम्यक्त्वम् ॥ ६० ............ ९२२ थार्थ- ४ श्रद्धा, 3 सिंगा, १० विनय, 3 शुद्धि, ५ षी, ८ પ્રભાવકો, ૫ ભૂષણ, ૫ લક્ષણ, ૬ યતના, ૬ આગાર, ૬ ભાવના અને ૬ સ્થાનો એમ સમ્યક્ત્વના ૬૭ ભેદોથી વિશુદ્ધ જ સમ્યક્ત્વ પરમાર્થથી सभ्यत्व छ.: (५८-६०). परमत्थसंथवो खलु १, सुमुणिय परमत्थजइजणणिसेवा । वावण्ण ३ कुदिट्ठीण य, वज्जण ४ मिइ चउह सद्दहणं॥६१॥ परमार्थसंस्तवः खलु सुज्ञातपरमार्थयतिजननिसेवा। व्यापनकुदृष्टीनां च वर्जनमिति चतुर्धा श्रद्धानम् ॥ ६१ ।............ ९२३ ગાથાર્થ– શ્રદ્ધાના પરમાર્થસંસ્તવ, પરમાર્થજ્ઞાતૃસેવા, વ્યાપન્નવર્જન भने पुष्टिवर्जन मेम या२ ५२ छे. तमi (१) ५२मार्थ संस्त५२मार्थ (सत्य) ®que ५ोनो संस्तव (=पश्यिय) ते પરમાર્થસંતવ, અર્થાત્ જીવાદિ તત્ત્વોને જાણવા માટે અભ્યાસ કરવો તે પરમાર્થસંતવ શ્રદ્ધા છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ (૨) પરમાર્થજ્ઞાતૃસેવન–પરમાર્થભૂત જીવાદિ તત્ત્વોના સમ્યગુજ્ઞાતા (સંવેગરંગમાં રમતા અને શુદ્ધ ધર્મના ઉપદેશક) શ્રી આચાર્ય ભગવંત વગેરે સાધુજનોની સેવા. (૩) વ્યાપન્નવર્જન- જૈનદર્શન પામીને પણ વમી જવાથી સાધુવેષમાં રહેવા છતાં વિરુદ્ધ વર્તનારા નિહ્નવ, યથાચ્છેદક, પાસFા કે કુશીલા વગેરેનો ત્યાગ તેઓના સંસર્ગનો ત્યાગ. (૪) કુદૃષ્ટિવર્જન–બૌદ્ધ વગેરે અન્યદર્શનીઓના સંસર્ગથી સમકિતમાં મલિનતા થાય માટે તેવા અન્યધર્મીઓના સંસર્ગનો ત્યાગ કરવો. (સંસર્ગથી દૂર રહેવું.) (૬૧) परमागमसुस्सूसा १, अणुराओ धम्मसाहणे परमो २। जिणगुरुवेयावच्चे, नियमो ३ सम्मत्तलिंगाइ ॥६२॥ परमागमशुश्रूषाऽनुरागो धर्मसाधने परमः। , બિનકુવૈયાવૃજે નિયમ: સગવત્વત્તિના દર ૧ર૪ ગાથાર્થ– શુક્રૂષા, અનુરાગ અને વૈયાવૃજ્યમાં નિયમ એ ત્રણ સમ્યકત્વનાં લિંગો છે. શુશ્રુષા એટલે સાંભળવાની ઈચ્છા. ઉત્તમ આગમોને સાંભળવાની ઈચ્છા એ શુશ્રષા. ધર્મનાં જિનમંદિર વગેરે સાધનોમાં (અથવા ધર્મને સાધવામાં) ઉત્કૃષ્ટ અનુરાગ એ બીજું લિંગ છે. દેવ-ગુરુના વૈયાવૃજ્યમાં (વયાવચ્ચમાં) નિયમ એ ત્રીજું લિંગ છે. વિશેષાર્થ– (૧) શુશ્રુષા- જેનાથી નિયમા તાત્ત્વિક-યથાર્થ બોધ થાય, તેવાં ધર્મશાસ્ત્રોને વિનયાદિ વિધિપૂર્વક સાંભળવાની ઇચ્છા. સંગીતકળા વગેરેની જાણ અને ચતુરાઇ ગુણવાળા નિરોગી) યુવાનને (સ્વસ્ત્રી સાથે બેસીને) દૈવી ગાયન સાંભળવામાં જે તીવ્ર ઇચ્છા (રાગ) હોય, તેથીય આ ઇચ્છા ઘણી જ હોય. કહ્યું છે કે यूनो वैदग्ध्यवतः, कान्तायुक्तस्य कामिनो पि दृढं । किन्नरगेयश्रवणा-दधिको धर्मश्रुतौ रागः ॥१॥ (ષોડશા, ૨૨-૩) For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૩ સમ્યકત્વ અધિકાર (નિરોગી) ચતુરાઈવાળા, કામી અને સ્ત્રી (વગેરે)થી પરિવરેલા યુવાન પુરુષને દૈવી ગાયન સાંભળવામાં જે રાગ હોય, તેથી પણ શુશ્રુષા ગુણવાળાને ધર્મશ્રવણનો રાગ અધિક હોય.” (૨) ધર્મરાગ- પહેલો “શુશ્રુષા ગુણ મૃતધર્મના રાગરૂપ હોવાથી, અહીં ધર્મરાગ એટલે “ચારિત્રધર્મનો રાગ' એમ સમજવું. કર્મના દોષથી ચારિત્રને ન પામી શકે, તો પણ “જંગલરૂપ મહાઅટરીના પંથને કાપી થાકી ગયેલા, દરિદ્ર અને ભૂખથી પીડાતા બ્રાહ્મણને ઘેબર (મિષ્ટાન્ન) જમવામાં જેવો તીવ્ર રાગ હોય, તેથી પણ (સમકિતવંતને) ચારિત્રની અભિલાષા અધિક હોય. (૩) દેવ-ગુરુની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા– ધમપદેશક વગેરે ઉત્તમ ગુરુઓની અને શ્રીઅરિહંતદેવોની (અર્થાત્ શ્રીજિનમંદિરો, મૂર્તિઓ વગેરેની તેઓની આજ્ઞાનુસાર આશાતના ન થાય તેમ) સેવા, પૂજા, ભક્તિ વગેરે અનેક પ્રકારે વેયાવચ્ચ કરવાનો નિયમ કરવો, તે સમ્યકત્વનું ત્રીજું લિંગ છે. (૬૨) अरिहंत १ सिद्ध २ चेइय ३, सुए य ४ धम्मे य साहुवग्गे य ३ । आयरिय ७ उवज्झाए ८ पवयणे ९ दंसणे १० विणओ॥६३॥ પરંત-સિદ્ધ-ચૈત્ય-શ્રુતેષુ = ધર્મે ૨ સાધુ વા ભાવાર્થોપાધ્યાય પ્રવચને રને વિનયઃ II દૂર I ....Bર भत्ती पूया वण्णुज्जलणं वज्जणमवनवायस्स। आसायणपरिहारो, दंसणविणओ समासेण ॥६४॥ भक्तिः पूजा वर्णोज्ज्वलनं वर्जनमवर्णवादस्य। માતના પરિણા નવિનય સમાસેન II ૬૪ . ......... રદ્દ ગાથાર્થ ભાવાર્થ– ૧. અરિહંત એટલે તીર્થકર ભગવંતો (તથા સામાન્ય કેવલીઓ), ૨. આઠેય કમરહિત સિદ્ધભગવંતો, ૩. ચૈત્યો એટલે જિનપ્રતિમાઓ (અને મંદિરો), ૪. શ્રુત એટલે આચારાંગાદિ આગમો, ૫. ધર્મ એટલે ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, ૬. સાધુવર્ગ એટલે (આચાર્ય-ઉપાધ્યાય સિવાયના) સર્વ પ્રકારના મુનિઓનો સમૂહ, For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૪ સંબોધ પ્રકરણ ૭. આચાર્ય ભગવંતો, ૮. ઉપાધ્યાય ભગવંતો, ૯. પ્રવચન એટલે અહીં જીવાદિ તત્ત્વોને જણાવે તે “શાસન' (અથવા તેના આધારભૂત શ્રીસંઘ) અને ૧૦. દર્શન એટલે સમકિત તથા ગુણ-ગુણીના અભેદ ઉપચારથી સમકિતવંત આત્માઓ. એ દશેયનો ૧. ભક્તિ, ૨. પૂજા, ૩. પ્રશંસા, ૪. નિંદાનો પરિવાર અને ૫. આશાતનાનો ત્યાગ–એ પાંચ રીતે વિનય કરવો. તે દશ પ્રકારો વિનયના જાણવા. તેમાં ૧. “ભક્તિ” એટલે આવતાની સામે જવું, આવે ત્યારે આસન આપવું, શારીરિક વગેરે સેવા કરવી, બે હાથ વગેરેથી પ્રણામ કરવો, જાય ત્યારે વળાવવા જવું, ઇત્યાદિ (અંતરમાં બહુમાનપૂર્વક) અનેક પ્રકારની યથાયોગ્ય બાહ્ય સેવા. ૨. પૂજા' એટલે વસ્ત્ર, પાત્ર, અન્નપાનાદિ આપવારૂપ સત્કાર. ૩. “પ્રશંસા એટલે સ્વમુખે તેઓના ગુણો વગેરેની પ્રશંસા કરવી-કીર્તિ વધારવી. ૪. “નિંદાપરિહાર' એટલે છતા કે અછતા પણ દોષો પ્રગટપણે બીજાની આગળ કહેવા નહિ-નિંદા ન કરવી અને ૫. “આશાતનાનો ત્યાગ એટલે દેવની ૮૪, ગુરુની૩૩,વગેરે શાસ્ત્રોમાં કહેલીદશેયનnતેઆશાતનાઓનો ત્યાગ કરવો. (૬૩-૬૪) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૦-૯૩૧) मण १ वाया २ कायाणं ३, सुद्धी सम्मत्तसोहणी जत्थ । मणसुद्धी जिणजिणमयवज्जमसारं मुणइ लोयं ॥६५॥ મનો-વાવ-કાયાનાં શુદ્ધિ સચવત્વશોધની યત્રા મન:શુદ્ધિનન-નિગમતવર્ગમાં નાનાતિ નોરમ્ | 4 | . ૧ર૭ ગાથાર્થ– મનશુદ્ધિ, વચનશુદ્ધિ અને કાયશુદ્ધિ એમ સમ્યકત્વને શુદ્ધ કરનારી ત્રણ પ્રકારની શુદ્ધિ છે. જે જીવ જિન અને જિનમતને છોડીને (શેષ) લોકને અસાર જાણે(=માને) તેનામાં મનશુદ્ધિ છે. (૬૫) तित्थंकरचलणाराहणेणं जं मज्झ सिज्जइ न कज्जं। पत्थेमि तत्थ नन्ने, देवविसेसे हि वयसुद्धी ॥६६॥ तीर्थङ्करचरणाराधनेन यद् मम सिध्यति न कार्यम् । પ્રાર્થથમિ તત્ર નાચીન વિશેષાનું ઉલુ વવ:શુદ્ધિઃ || ૬૬ I....૨૨૮ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૩૫ ગાથાર્થ– તીર્થકરોના ચરણોની આરાધનાથી મારું જે કાર્ય સિદ્ધ ન થાય તે કાર્યમાં (તે કાર્ય માટે) બીજા દેવોને પ્રાર્થના ન કરું એમ બોલવું मे क्यनशुद्धि छे. (६६) छिज्जतो भिज्जंतो, पीलिज्जंतो व डज्झमाणो वि । जिणवज्जदेवयाणं, न नमइ जो तस्स तणुसुद्धी ३ ॥६७॥ छिद्यमानो भिद्यमानः पील्यमानोऽपि दह्यमानोऽपि । जिनवर्जदेवता न नमति यस्तस्य तनुशुद्धिः ॥ ६७ ॥............... ९२९ ગાથાર્થ છેદતો, ભેદતો, પીલાતો અને બળાતો પણ જે જીવ જિન સિવાયના દેવોને ન નમે તેની કાયશુદ્ધિ જાણવી. (૬૭) पावयणी १ धम्मकही २, वाई ३ नेमित्तिओ ४ तव्वसी य। विज्जा ६ सिद्धो य ७ कई ८, अटेव पभावगा भणिया ॥६८॥ प्रावचनी धर्मकथी वादी नैमित्तिकस्तपस्वी च । विद्यावान् सिद्धश्च कविष्टौ एव प्रभावका भणिताः ॥ ६८ ॥ ..... ९३० .. गाथार्थ- प्राक्यनी, धर्मथी, वाही, नैमित्ति, तपस्वी, विद्यावान, સિદ્ધ અને કવિએમ આઠપ્રભાવકો કહ્યા છે. (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૪) વિશેષાર્થ– આનો અર્થ ભાગ-૨ના પરિશિષ્ટમાં આઠ અંકના ५हार्थोभ व्यो छे. (६८) विहिभासओ १ विहिकारओ वि २ पवयणपभावणाकरणो ३ । थिरकरण ४ सुद्धकहगो ५, समयंमि सव्वसमयन्नू ६ ॥६९ ॥ विधिभाषको विधिकारकोऽपि प्रवचनप्रभावनाकरणः । स्थिरकरणः शुद्धकथक: समये सर्वसमयज्ञः ॥ ६९ ............. ९३१ पवयणपसंसकरणो ७, पवयणुडाहगोवओ ८ । पुव्वुत्तस्साभावे, अट्ठव पभावगा एए ॥७० ॥ प्रवचनप्रशंसाकरणः प्रवचनोद्दाहगोपकः । पूर्वोक्तस्याभावे अष्टा एव प्रभावका एते ॥ ७० ॥ .............. ९३२ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૬ સંબોધ પ્રકરણ ગાથાર્થ– પૂર્વોક્ત આઠ પ્રભાવકોના અભાવમાં (૧) અનુષ્ઠાનોની વિધિને કહેનાર, (૨) વિધિપૂર્વક અનુષ્ઠાનો કરનાર, (૩) પ્રવચનની પ્રભાવનાથાય તેવા મહોત્સવાદિકરનાર, (૪) પ્રવચનની શ્રદ્ધામાં બીજાઓને સ્થિર કરનાર, (૫) શુદ્ધ મોક્ષમાર્ગને કહેનાર, (૬) તેતે સમયેંસર્વશાસ્ત્રોને જાણનાર, (૭) પ્રવચનની પ્રશંસા કરનાર અને (૮) પ્રવચનની નિંદા થાય તેવા મલિન કાર્યોને છુપાવનાર આ આઠ પ્રભાવકો છે. (૬૯-૭૦) अइसेसिड्डि १ धम्मकही २ वाई ३ आयरिय ४ खवग ५ नेमित्ती ६। विज्जा ७ राया ८ गणसंमयो य तित्थं पभावंति ॥७१॥ अतिशेषितद्धिर्धर्मकथी वादी आचार्यः क्षपक: नैमित्तिकः । विद्यावान् राजगणसम्मतश्च तीर्थं प्रभावयन्ति ॥ ७१ ॥. ગાથાર્થ–અતિશયદ્ધિ, ધર્મકથક, વાદી, આચાર્ય, તપસ્વી, નૈમિત્તિક, વિદ્યાવાન અને રાજગુણસંમત એ આઠ શાસનની પ્રભાવના કરે છે. વિશેષાર્થ– (૧) અતિશેષિતદ્ધિ- બીજાઓ કરતા પરમ ઉત્કર્ષને પમાડેલી છે ઋદ્ધિઓ જેણે તે અતિશેષિતદ્ધિ, અર્થાત્ જંઘાચારણ, વિદ્યાચારણ, આશીવિષ, જલૌષધિ, અવધિ, મન:પર્યાય આદિ લબ્ધિરૂપ ઋદ્ધિઓથી યુક્ત. (૨) ધર્મકથી– વ્યાખ્યાન લબ્ધિવાળો. (૩) વાદીપરવાદને જીતનારો. (૪) આચાર્ય(છત્રીશ છત્રીશી) બારસો છડ્યું ગુણથી અલંકૃત. (૫) ક્ષપક— વિકૃષ્ટ (=અટ્ટમ કે તેથી અધિક તપ કરનાર) તપસ્વી. (૬) નૈમિત્તિક– ત્રિકાળજ્ઞાનને જાણનારો. (૭) વિદ્યાવાન- સિદ્ધ વિદ્યામંત્રવાળો. (૮) રાજગણસંમત– રાજા વગેરે લોકને વહાલો. (૭૧) (આચારપ્રદીપ) जिणसासणे कुसलया १, पभावणा २ तित्थसेवणा३।। थिरया ४ भत्ती य गुणा ५ सम्मत्त दीवगा उत्तमा पंच ॥७२॥ जिनशासने कुशलता प्रभावना तीर्थसेवना। સ્થિરતા પp : સંખ્યત્વતીપા ઉત્તમો: પI ૭૨ ૨૩૪ ગાથાર્થ– જિનશાસનમાં કુશલતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ આ પાંચ ઉત્તમ ગુણો સમ્યકત્વને દીપાવનારા છે, અર્થાત સમ્યક્ત્વનાં ભૂષણો છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૩૭ વિશેષાર્થ– (૧) જૈનશાસનમાં કૌશલ્ય- અહીં કૌશલ્ય એટલે નિપુણતા. (અર્થાત શ્રીજિનાગમમાં ભિન્ન ભિન્ન પ્રકારનાં એટલે કેકેટલાંક વિધિવચનો છે. કેટલાંક ઉદ્યમમાં પ્રેરનારાં છે, કેટલાંક પદાર્થોના વર્ણનરૂપે છે. કેટલાંક ભય પેદા કરનારાં છે, કેટલાંક ઉત્સર્ગવચનો છે, કેટલાંક અપવાદરૂપે છે, તો કેટલાંક ઉત્સર્ગ-અપવાદ ઉભયરૂપે છે; ઈત્યાદિ અનેક અપેક્ષાવાળા તે તે વચનોને અનુસરી દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવ-પુરુષને આશ્રયીને તેવો તેવો વ્યવહાર કરવો. તેને જૈન પ્રવચનમાં-આગમમાં નિપુણતા કહી છે.) શ્રી જૈનશાસનની વ્યવસ્થામાંવ્યવહારમાં એવી નિપુણતાને જ જૈન શાસનમાં કૌશલ્ય સમજવું. (૨) પ્રભાવના– આઠેય પ્રભાવકોનું કર્તવ્ય જે ઉપર જણાવ્યું, તે પ્રમાણે કરાતી શાસનની પ્રભાવના સ્વ-પર ઉપકાર કરનારી છે અને શ્રી તીર્થકર નામકર્મનું કારણ છે, તેથી સમકિતમાં તેની પ્રધાનતા જણાવવા માટે પુનઃ ભૂષણોમાં પણ ગણી છે. (૩) તીર્થસેવા–તીર્થો દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારનાં છે. તેમાં શ્રી જિનેશ્વરોનાં જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે મોક્ષ જ્યાં જ્યાં થયાં હોય તે ભૂમિઓ, તથા શ્રી શત્રુંજય ગિરિરાજ વગેરે દ્રવ્ય તીથ છે. કહ્યું છે કે जम्म दिक्खा नाणं, तित्थयराणं महाणुभावाणं । जत्थ य किर निव्वाणं, आगाढं दंसणं होइ ॥१॥ “મહામહિમાવંત શ્રી તીર્થકર ભગવંતોના જન્મ, દીક્ષા, કેવલજ્ઞાન કે નિવણ જ્યાં જ્યાં થયાં હોય, તે તે દ્રવ્યતીર્થો કહેવાય છે. તેની સ્પર્શનાથી) સમકિત આગાઢ એટલે (નિરપવાદ) સ્થિર થાય છે.” જ્ઞાન, દર્શન અને ચારિત્રના આધારભૂત સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ શ્રી શ્રમણ સંઘ અથવા પહેલા શ્રી ગણધર, તે બીજું ભાવતીર્થ કહેવાય છે. કહ્યું છે કે तित्थं भंते ! तित्थं ? तित्थयरे तित्थं ? गोयमा ! अरिहा ताव नियमा तित्थयरे, तित्थं पुण चाउव्वण्णे समणसंघे पढमगणहरे वा ॥ (ભાવ સૂ૦ ૧૮૩) For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સંબોધ પ્રકરણ ભગવાન શ્રી વર્ધમાનસ્વામીજીને શ્રી ગૌતમસ્વામીજી પૂછે છે કેહે ભગવંત! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થકરને? ભગવાન જવાબ આપે છે કે–હે ગૌતમ! અરિહંત તો નિયમા (તીર્થના સ્થાપક) તીર્થકર છે અને તેઓએ સ્થાપેલો “સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘ અથવા પહેલા શ્રીગણધર' એ તીર્થ કહેવાય છે. એ દ્રવ્ય અને ભાવ બંને પ્રકારનાં તીર્થોની યાત્રા-પૂજાધિરૂપે કે વિનયાદિરૂપે સેવા કરવી, તેને તીર્થસેવા કહી છે.. (૪) સ્થિરતા– શ્રી જિનેશ્વરદેવના ધર્મમાં અન્ય આત્માઓને સ્થિર કરવા અથવા અન્યદર્શનીઓના ચમત્કારાદિ મહિમાને જોવા છતાં પોતે જૈનધર્મથી ચલાયમાન ન થવું, તેને સ્થિરતા કહી છે. (૫) ભક્તિ–શ્રી જિનપ્રવચનનો-સંઘનોવિનયકરવો, તેમનીયાવચ્ચ વગેરે કરવું તેને ભક્તિ કરી છે. આ પાંચેય ગુણો (શરીરને આભૂષણોની, જેમ) સમત્વને શોભાવનારા હોવાથી શ્રેષ્ઠ છે, તેનાથી સમ્યકત્વ શોભે છે. માટે તેને ભૂષણો કહ્યાં છે. (૭૨) (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૫) लक्खिज्जइ सम्मत्तं, हिययगयं जेहि ताई पंचेव। उवसम १ संवेगो २ तह, निव्वेय ३ णुकंप.४ अत्थिक्कं५॥७३॥ लक्ष्यते सम्यक्त्वं हृदयगतं यैस्तानि पञ्चैव। ૩પશન: સંવે તથા નિર્વાનુHડડસ્તિવનિ I કરૂ ....રૂવ ગાથાર્થ– હૃદયમાં રહેલું સમ્યકત્વ જેમનાથી ઓળખાય=જણાય તે લક્ષણો કહેવાય. સમ્યક્ત્વનાં ઉપશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ લક્ષણો છે. વિશેષાર્થ– (૧) શમ– પ્રશમ, અનંતાનુબંધી કષાયોના અનુદયને શમ કહેવાય છે. આવો શમ સ્વાભાવિક રીતે (આત્મામાં કષાયો મંદ પડવાથી) કે કષાયો વગેરેનાં કડવાં ફળો (દુ:ખો)ને જોવાથી થાય છે. કહ્યું છે કે पयईए कम्माणं, नाऊणं वा विवागमसुहंति । अवरद्धे वि न कुप्पइ, उवसमओ सव्वकालंपि ॥१॥ (વિંશિકા છઠ્ઠી, ગાથા-૧૦) For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સમ્યકત્વ અધિકાર . “સ્વાભાવિક રીતિએ (નિસર્ગથી) અથવા તો કર્મોના અશુભ વિપાકોને (દુષ્ટ ફળોને) જાણીને કષાય વગેરેનો ઉપશમ થાય છે. આ ઉપશમથી જીવ અપરાધી ઉપર પણ કોપ કરતો નથી.” અન્ય આચાર્યો તો ક્રોધની ચળ અને વિષયતૃષ્ણા શમી જાય અર્થાત વિષય-કષાયો શમી જાય, તેને શમ કહેવો એમ કહે છે. ઉપર જણાવ્યું તેવા સમકિતવાળો, સાધુપુરુષોની સેવા (સંગતિ) કરનારો આત્મા ક્રોધની વૃત્તિથી કે વિષયતૃષ્ણાથી કેમ ચપળ બને? અર્થાત ન જ બને! પ્રશ્ન – જો ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા-એ બંનેની શાંતિને શમ કહ્યો, તો શ્રી શ્રેણિક મહારાજ, શ્રી કૃષ્ણજી વગેરે, કે જેઓ બીજા અપરાધી કે નિરપરાધી જીવો ઉપર પણ ક્રોધ કરનારા તથા વિષયોની તૃષ્ણાવાળા હતા, તેઓને “શમ' રૂપી આ લક્ષણ શી રીતિએ ઘટે? અને એ લક્ષણ વિના તેઓ સમ્યક્ત્વવાળા હતા એમ પણ કેમ કહેવાય ? ઉત્તર- વસ્તુને ઓળખાવનાર ચિહ્ન વસ્તુની સાથે રહે જ એવો નિયમ નથી. જેમ કે–અગ્નિનું ચિહ્ન ધૂમ છે છતાં લોખંડના ગોળામાં રહેલા અગ્નિમાં કે રાખમાં ઢંકાએલા અગ્નિમાં ધૂમનો અંશ પણ હોતો નથી, તો શું તેને અગ્નિ નહિ કહેવો? હા ! એ સુનિશ્ચિત છે કે-જ્યાં ઓળખાવનાર ચિહ્ન (લિંગ) હોય ત્યાં ઓળખવાની) વસ્તુ (લિંગી) હોય જ. કહ્યું છે કેलिङ्गे लिङ्गी भवत्येव, लिङ्गिनि वेतरत् पुनः। નિયમ વિપથ (સ), સઘળી (બે) દ્વિ-નિફિનો છે ? (યોગશાવે કિંઇ પ્ર૦ શ્લોક-૧૫ ટકા) જ્યાં લિંગ (ચિહ્નો હોય ત્યાં લિંગી (ઓળખવાની વસ્તુ) હોય જ, પણ લિંગ (ચિહ્ન) તો લિંગી (વસ્તુ) હોય ત્યાં હોય કે ન પણ હોય. (એટલે ચિહ્ન વિના પણ વસ્તુ રહી શકે, પણ વસ્તુ વિના ચિહ્ન તો ન જ હોય.) એમ લિંગ અને લિંગીના સંબંધમાં નિયમની વિપરીતતા છે.” માટે શ્રી શ્રેણિક મહારાજ વગેરે સમકિતવંત હતા, તેથી શમવાળા હોવા જ જોઇએ-એવો નિયમ ન થઈ શકે. અર્થાત્ શમ વિના પણ સમકિત હોય-એમ સમજવું. અથવા તો બીજું સમાધાન એ પણ છે કે– For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૪o . સંબોધ પ્રકરણ કૃષ્ણજી, શ્રેણિક મહારાજા વગેરેને ક્રોધવૃત્તિ કે વિષયતૃષ્ણા સંજ્વલનકષાયજન્ય હતી. કેટલાકને સંજ્વલન કષાય પણ એવો હોય છે કે–તેનો અનંતાનુબંધી જેવો તીવ્ર પણ વિપાક પરિણામ) હોય, માટે તેઓને સંજવલન કષાયોની ક્રોધવૃત્તિ અને વિષયતૃષ્ણા હતાં એમ માનવું. એમ બંને રીતિએ સમાધાન થઈ શકે છે. (અર્થાત્ તેઓમાં શમના અભાવે પણ સમકિત હતું જ એ સિદ્ધ છે.) (૨) સંવેગ- મોક્ષની અભિલાષાને સંવેગ કહ્યો છે. સમકિતદષ્ટિ આત્મા રાજાનાં, ચક્રવર્તીનાં કે ઈન્દ્રોનાં પણ વિષયાદિ સુખોને દુઃખમિશ્રિત અને પરિણામે પણ દુઃખ દેનારા હોવાથી દુઃખો જ માને, માત્ર એક મોક્ષસુખને જ સાચું સુખ માને અને તેની જ અભિલાષા કરે કહ્યું છે કે – नरविबुहेसरसुक्खं, दुक्खं चिय भावओ अ मन्नंतो। સંવેગો ન મો+વું, મોજુ રિ પધે ? (વિશિકા છઠ્ઠી, ગાથા-૧૧) “સંવેગવાળો જીવ સંવેગથી રાજા, ચક્રી કે ઈન્દ્રનાં સુખોને પણ તાત્પર્યથી દુઃખ રૂપ સમજતો એક મોક્ષ સિવાય કોઈ પણ સુખની) પ્રાર્થના (અભિલાષા) ન કરે.” (૩) નિર્વેદ- સંસાર પ્રત્યેના વૈરાગ્યને (થાકને) નિર્વેદ કહ્યો છે. સમકિતદષ્ટિ આત્મા, દુઃખ-દુર્ભાગ્ય વગેરેથી ભરેલી સંસારરૂપ ભયંકર જેલમાં કર્મરૂપ કોટવાળોની અનેક કદર્થનાઓ વેઠવા છતાં તેનો પ્રતિકાર કરવામાં અશક્ત અને સંસારમાં) મમત્વ વિનાનો હોવાથી દુઃખથી કંટાળેલો હોય. કહ્યું છે કેनारयतिरिअनरामर-भवेसु निव्वेअओ वसइ दुक्खं । अकयपरलोयमग्गो, ममत्तविसवेगरहियो अ॥१॥ (વિંશિકા છઠ્ઠી, ગાથા-૧૩) “પરલોકનો માર્ગ એટલે પારલૌકિક સુખની સાધના કરી નથી (કરી શકતો નથી) તો પણ સંસાર પ્રત્યે મમત્વરૂપી ઝેરનું જોર જેને ટળી ગયું છે, એવો (સમકિતી) જીવ નિર્વેદગુણના યોગે નરક-તિર્યંચ-મનુષ્ય અને For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #56 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૪૧ દેવ, એ ચારેય ગતિમાં દુઃખ માનીને જ કાળ નિર્ગમન કરે, અર્થાત્ ક્યારે હું સંસારમાંથી નીકળું?' એમ ઝંખનાપૂર્વક રહે.” ઉપર જણાવ્યાં તે સંવેગ અને નિર્વેદનો અર્થ બીજા ગ્રંથકારો ઊલટો કહે છે. એટલે કે–સંવેગનો અર્થ “સંસાર પ્રત્યે વૈરાગ્ય અને નિર્વેદનો અર્થ “મોક્ષની અભિલાષા', એમ સંવેગને નિર્વેદ અને નિર્વેદને સંવેગ કહે છે. (૪) અનુકંપા- નિષ્પક્ષપાતપણે દુઃખીયાઓનાં દુઃખોને ટાળવાની ઇચ્છા, તેને અનુકંપા કહી છે. પક્ષપાતથી તો સિંહ-વાઘ જેવા ક્રૂર જીવોને પણ પોતાનાં બચ્ચાંઓ વગેરેનાં દુઃખોને દૂર કરવાની ઇચ્છા હોય છે, પણ તે કરુણા મનાતી નથી. આ અનુકંપા દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારે છે. શક્તિ પ્રમાણે દુઃખીયાઓનાં દુઃખોને ટાળવાની પ્રવૃત્તિને દ્રવ્ય-અનુકંપા અને તેઓને જોવાથી હૃદય દ્રવિત થાય તેને ભાવ-અનુકંપા કહેવાય છે. (અન્યત્ર શારીરિક વગેરે દુઃખોવાળા પ્રત્યેની દયાને દ્રવ્યદયા અને પાપાચરણ વગેરે કરનારા આત્માની દયાને ભાવદયા કહી છે.) કહ્યું છે કે ट्ठण पाणिनिवहं, भीमे भवसागरंमि दुक्खत्तं । अविसेसओऽणुकंप, दुहावि सामथओ कुणइ ॥१॥ (વિંશિકા છઠ્ઠી, ગાથા-૧૨) : “ભયંકર સંસારસમુદ્રમાં દુઃખથી પીડાતા પ્રાણીઓને જોઇને નિષ્પક્ષપાતપણે યથાશક્તિદ્રવ્ય અને ભાવ, એમ બે પ્રકારની અનુકંપા કરે.” ' (૫) આસ્તિક્ય– (શ્રી જિનેશ્વરદેવોએ કહ્યાં છે તે) “જીવાદિ તત્ત્વો સત્ય જ છે' (નિઃશંક જ છે), એવી બુદ્ધિવાળો આસ્તિક કહેવાય અને તેના પરિણામને (ભાવને કે ધર્મને) આસ્તિક્ય (આસ્તિકતા) કહેવાય. અન્ય ધર્મીઓનાં (બીજા) તત્ત્વોને સાંભળવા છતાં પણ તેમાં આકાંક્ષા ન થાય, માત્ર એક શ્રી જિનકથિત તત્ત્વોનો જ તેને દૃઢ સ્વીકાર હોય, આવી શ્રદ્ધાવાળો આત્મા આસ્તિક કહેવાય. કહ્યું છે કે मण्णइ तमेव सच्चं, नीसंकं जं जिणेहि पण्णत्तं । સુપરિણામ (મો) સમે, વણાવિશુત્તિસાત્રિો છે ? (વિશિકા છઠ્ઠી, ગાથા-૧૪) For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૨ . - સંબોધ પ્રકરણ જે શ્રી જિનેશ્વરોએ કહ્યું છે તે જ સત્ય અને શંકા વગરનું છે, એવી માન્યતાવાળો અને અન્યની અભિલાષારૂપ આકાંક્ષા વિનાનો આત્માનો શુભ પરિણામ, તે સમ્યકત્વ (આસ્તિક્ય) સમજવું.” (૭૩). परतित्थीणं तद्देवयाणं तग्गहियचेइयाणं च। जं छव्विहवावारं, न कुणइ सा छव्विहा जयणा ॥७४॥ . परतीथिनां तद्देवतानां तद्गृहीतचैत्यानां च। ય પદ્વિધવ્યાપાર ન કરોતિ સી પદ્વિધા યતના II 98 II. રૂદ ગાથાર્થ– અન્યતીર્થિકો, અન્યતીર્થિકોના દેવો અને અન્યતીર્થિકોએ ગ્રહણ કરેલી (=પોતાની કબજામાં રાખેલી) જિનપ્રતિમાને વિષે છ પ્રકારની પ્રવૃત્તિ ન કરવી તે છ પ્રકારની યતના છે. (૭૪). वंदणनमंसणं वा, दाणाणुपयाणमेसि वज्जेइ। आलावं संलावं, पुव्वमणालत्तगो न करे॥७५ ॥ वन्दन-नमस्यनं वा दानानुप्रदानमेषां वर्जति । માતા સંતાપ પૂર્વમના પિતા ને સુર્યા ા ૭૫ II . ... ૨૩૭ ગાથાર્થ સમ્યગ્દષ્ટિ જીવ પૂર્વોક્ત અન્યતીર્થિક વગેરેને વંદન, નમસ્કાર, દાન, અનુદાન, પહેલાં તેમના બોલાવ્યા વિના આલાપ અને સંલાપ આ છ ન કરે. ભાવાર્થ– “પરિવ્રાજક, ભિક્ષુક, સંન્યાસ વગેરે અન્યદર્શનીયો, તેઓના મહાદેવ, વિષ્ણુ વગેરે દેવો તથા દિગંબર વગેરેએ પોતાના દેવ તરીકે સ્વીકારેલાં અરિહંતનાં (શ્વેતાંબરમાન્ય) પ્રતિમાજી કે મહાદેવ વગેરેના અનુયાયીઓએ પોતાના કબજે કરી લીધેલું (ઉજજયનીમાં સીમા નદીના કાઠે અવંતિસુકુમાર મુનિના મરણાંત ઉપસર્ગસ્થાને તેમના ગૃહસ્થપુત્રે બંધાવેલું શ્રી અવંતિપાર્શ્વનાથ પ્રભુનું) મહાકાલ મંદિર વગેરે મંદિરો (પ્રતિમાઓ) એ સર્વેને ૧. વંદન, ૨. નમન, ૩. આલાપ, ૪. સંતાપ, ૫. દાન અને ૬. પ્રદાન ન કરવું, તે છ જયણા કહેવાય છે.” તેઓને વંદન વગેરે કરવાથી તેઓના ભક્તો પોતાના (મિથ્થા) માર્ગમાં સ્થિર બને અને બીજા જૈનો પણ સમકિતીની તેવી પ્રવૃત્તિ દેખીને For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર તેમ કરતા થઈ જાય, વગેરે મિથ્યાત્વનો પ્રવાહ વધે, માટે આ છ જયણા સમકિતવંતે સાચવવી. ૧. વંદન- મસ્તક નમાવવું (કે હાથ જોડવા) તે. ૨. નમન-સ્તુતિ-ગુણગાન કરવાપૂર્વક પંચાંગાદિ પ્રણામ કરવો તે. ૩. આલાપ (સન્માનની બુદ્ધિએ) તેમણે બોલાવ્યા સિવાય જ કોઈ વખત તેમની સાથે બોલવું તે. ૪. સંલાપ– બોલાવ્યા પછી જવાબ આપવો તે ઔચિત્ય છે.) તેમની સાથે વારંવાર એ પ્રમાણે વાર્તાલાપ કરવો તે. આ આલાપ-સંલાપ કરવાથી પરિચય વધતાં, તેમની દરેક ક્રિયાને જોવાના, સાંભળવાના વગેરે પ્રસંગો બને અને આખરે સમકિત ચાલ્યું જવાનો પ્રસંગ પણ આવે. ૫. દાન– ઉપર જણાવેલા તે અન્યધર્મી વગેરેને અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્રવગેરે પૂજ્યબુદ્ધિથી આપવું તે. અનુકંપાબુદ્ધિએ તો આપવાનો નિષેધ નથી. કહ્યું છે કેसव्वेहि पि जिणेहि, दुज्जयजिअरागदोसमोहेहिं । सत्ताणुकंपणट्टा, दाणं न कहि वि पडिसिद्धं ॥१॥ “દુર્જ એવા રાગ, દ્વેષ અને મોહને જેઓએ જીત્યા છે, તે સઘળાય વિતરાગ જિનેશ્વરોએ કોઈ અનુકંપાના પાત્રને અનુકંપાબુદ્ધિથી દાન આપવાનો નિષેધ કર્યો નથી.” (માટે અહીં પૂજ્યબુદ્ધિથી આપવાનો નિષેધ સમજવો.) ૬. પ્રદાન– તે પરદર્શની વગેરેની, તેમના દેવ વગેરેની મૂર્તિની, કે તેમણે કબજે કરેલા જિનબિંબો કે મંદિરોની, પણ પૂજા-ભક્તિ નિમિત્તે કેસર, ચંદન, પુષ્પ વગેરે પૂજાની સામગ્રી વગેરે આપવું તે. અહીં વગેરે શબ્દથી તેઓનો વિનય, વેયાવચ્ચ, યાત્રા, સ્નાન વગેરે પણ પ્રદાનમાં સમજવું. (અન્યત્ર પ્રદાનના સ્થાને વિધર્મી ધર્મગુર્નાદિને વારંવાર દાન કરવારૂપ “અનુપ્રદાન કર્યું છે.) આ ઉપર જણાવ્યાં તે વંદન, નમન, આલાપ, સંતાપ, દાન તથા પ્રદાનનાં કાર્યોને વર્જવાથી સમકિતની યતના-રક્ષા થાય છે, સમકિતને નિર્મળ સુરક્ષિત રાખવા માટે સમકિતના આચારરૂપે તે નહિ કરવાનાં હોવાથી તેને સમકિતની જયણા (રક્ષા) કહી છે. (૭૫) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : સંબોધ પ્રકરણ रायाभिओगो य १ गणाभिओगो २, बलाभिओगो य ३ सुराभिओगो ४ । कंतारवित्ती ५ गुरुनिग्गहो य ६, छच्छिडियाओ जिणसासणंमि ॥ ७६ ॥... राजाभियोगश्च गणाभियोगो बलाभियोगश्च सुराभियोगः। વસ્તારવૃત્તિનિધ્ર પબ્લિા જિનશાસને II 9 II . ... ૨૩૮ ગાથાર્થ– રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, દેવાભિયોગ, કાંતારવૃત્તિ અને ગુરુ નિગ્રહ એ છ જૈનશાસનમાં છીંડીઓ આગારો છે. વિશેષાર્થ અહીં અભિયોગ શબ્દનો “ઇચ્છા વિના-બલાત્કારે એવો અર્થ સમજવો. તેમાં ૧. રાજાભિયોગ– રાજા વગેરેનો દુરાગ્રહ, (બલાત્કાર) પરવશપણું. ૨. ગણાભિયોગ– સ્વજન-સંબંધીઓ કે અન્ય નગરજનો વગેરે જનસમૂહનો આગ્રહ-પરાધીનતા. ૩. બલાભિયોગહઠનો ઉપયોગ અર્થાત કોઇ દુરાગ્રહી હઠીલાનો (બળવાનનો) આગ્રહ.'૪. દેવાભિયોગ– કુલદેવી (કે બીજાં દુષ્ટ દેવ-દેવી) વગેરેનો બલાત્કાર કે શરીરપ્રવેશાદિ. ૫. કાંતારવૃત્તિ- જંગલ આદિમાં કોઈ પ્રાણાંત કષ્ટ આવે અગર આજીવિકાનો નિર્વાહ કરવાની ભારે મુશ્કેલી આવે, તેવા “વિકટ પ્રસંગને કાંતારવૃત્તિ કહી છે. અર્થાત્ તેવો પ્રાણનો સંકટપ્રસંગ. અને દ. ગુરુનિગ્રહ-નીચે જણાવાતા ગુરુવર્ગ પૈકી કોઇનો પણ તેવો આગ્રહ. (પ્રવચન સારોદ્ધાર ગા-૯૩૯) કહ્યું છે કેमाता पिता कलाचार्य, एतेषां ज्ञातयस्तथा । वृद्धा धर्मोपदेष्टारो, गुरुवर्गस्सतां मतः ॥१॥ (યોગબિંદુ, શ્લોક-૧૧૦) “માતા, પિતા, વિદ્યાગુરુ તે દરેકના સંબંધીઓ, વૃદ્ધ પુરુષો અને ધર્મોપદેશકો એ દરેક ગુરુઓ છે, એમ સપુરુષો કહે છે.” (આમાંના કોઇનો આગ્રહ તેને ગુસનિગ્રહ જાણવો.) શ્રી જિનશાસનમાં ઉપર જણાવી તે છ છીંડીઓ એટલે અપવાદમાર્ગો છે. ટૂંકમાં સમકિતી આત્માને ઉત્સર્ગ માર્ગે પરધર્મી વગેરેને (ઉપર જયણામાં કહ્યાં તે) વંદનાદિ કરવાનો નિષેધ છે, છતાં રાજાભિયોગાદિ ૧ અન્યત્ર ચોર, લૂંટારા વગેરે દુષ્ટોના બલાત્કારને બલાભિયોગ કહ્યો છે. For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૫ સમ્યકત્વ અધિકાર આ છે કારણોએ “અંતરમાં ગૌરવ, ભક્તિ કે આરાધનાની બુદ્ધિ આદિ વિના કેવળ દ્રવ્યથી (બહાર દેખાવરૂપે) વંદન વગેરે કરવું પડે તો સમકિતમાં દોષ ગણ્યો નથી.' (૭૬). भाविज्ज मूलभूयं १, दुवारभूयं २ पइट्ठ ३ निहिभूयं ४ । आहार ५ भायणमिमं ६, सम्मत्तं चरणधम्मस्स ॥७७ ॥ भावयेद् मूलभूतं द्वारभूतं प्रतिष्ठं निधिभूतम् । આધાર નહિં સર્વ વરધર્મ II 9૭ ૨૩૨ ગાથાર્થ-આસમ્યકત્વચારિત્ર ધર્મનું મૂળસ્વરૂપ, દ્વારસ્વરૂપ, પીઠિકા સ્વરૂપ, નિધિ સ્વરૂપ, આધાર અને ભાજન છે એમ વિચારે-ચિંતવે. વિશેષાર્થ–૧. મૂલ- (જેમ દઢ મૂલમાંથી ઉગીને વૃક્ષ ફળ આપે છે, તેમ મૂળરૂપ સમકિત જ્યાં દઢ હોય ત્યાં ચારિત્રધર્મરૂપી વૃક્ષ ઉગીને પરિણામે મોક્ષરૂપ ફળ આપે છે.) જેમ મૂલ વિના વૃક્ષ ટકતું નથી, તેમ સમકિત વિના કુતીર્થિકોના મતરૂપી પવનથી ડોલાયમાન થતું ધર્મવૃક્ષ પણ ટકતું નથી. માટે “સમકિત એ ધર્મવૃક્ષનું મૂળ છે. ૨. દ્વાર– દરવાજો જેમ નગર સુંદર હોય અને ચારેય બાજુ કિલ્લો મજબૂત હોય, પણ દરવાજો ન હોય તો નગરમાં જવા-આવવાનું કે નગરને જાણવા-જોવાનું કાર્ય થઈ શકતું નથી, તેમ ધર્મરૂપ નગરમાં પણ સમ્યક્ત્વ દ્વાર વિના પ્રવેશ થઈ શકતો નથી, તેમ ધર્મનું સત્ય સ્વરૂપ પણ જાણી શકાતું નથી; આથી ધર્મનગરનું સ્વરૂપ જાણવા માટે “સમકિત એ પ્રવેશદ્વાર છે. ૩. પીઠિકા- પાયો. જેમ જમીનમાં પાયો ખોદી, તેને મજબૂતાઈથી પૂરી તેના ઉપર બાંધેલો મહેલ સ્થિર રહે, તે સિવાય ટકે નહિ. તેમ ૧. શક્તિવંત આત્માએ રાજાદિના બલાત્કારમાં પણ શ્રી સિદ્ધસેનંદિવાકરસૂરિજી કે શ્રી કુમારપાળ મહારાજા આદિની જેમ વંદનાદિ નહિ કરતાં, પોતાની શક્તિનો ઉપયોગ કરી તેવા અવસરે જૈનશાસનની પ્રભાવના કરવી અને અશક્ત આત્માઓએ શાસનની એપભાજન ન થાય તે હેતુથી અપવાદ સેવવો તે હિતાવહ છે. સામાન્ય-અલ્પ સત્ત્વવાળા આત્માને માટે જ્ઞાનીઓએ આ માર્ગો રાખ્યા છે. જે અજ્ઞાનથી તેવા પ્રસંગે વંદનાદિ ન કરે તે ધર્મની અપભ્રાજના કરવાથી જ્ઞાનીના વચનનો વિરાધક થાય છે. જ્ઞાનીઓએ કહેલા વિધિ-નિષેધો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ સાપેક્ષ હોઇ તેનો વિવેક કરણીય છે. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૬ સંબોધ પ્રકરણ સમકિતરૂપી પાયા વિના ધર્મરૂપી મહેલ નિશ્ચલ-સ્થિર બને નહિ તૂટી જાય, માટે “સમકિત એ ધર્મરૂપી મહેલનો મજબૂત પાયો” છે. . ૪. નિધિ ભંડાર, જેમ મહામૂલ્યવાન મણિ, મોતી, સુવર્ણ વગેરે ચીજો તિજોરી કે ભંડાર વિના મળે નહિ, (કે સુરક્ષિત રહી શકે નહિચોરાઈ જાય), તેમ સમકિતરૂપી ભંડાર વિના ચારિત્રરત્ન પ્રાપ્ત થાય નહિ, (કે સુરક્ષિત રહે નહિ, મોહના લૂંટારાઓ લૂંટી જાય), માટે “સમકિત એ ધર્મરૂપ (જ્ઞાનાદિ) રત્નોનો ભંડાર છે. ૫. આધાર– જેમ જગત પૃથ્વી વિના નિરાધાર રહી શકે નહિ. તેમ ધર્મરૂપ જગત પણ સમકિત વિના નિરાધાર રહી શકે નહિ, માટે “સમકિત એ ધર્મજગતનો આધાર છે. ૬. ભાજન– જેમ પાત્ર વિના દૂધ, ઘી વગેરે રસો નાશ પામે, તેમ સમકિતરૂપ ભાજન વિના ધર્મરસ પણ નાશ પામે, ચાખી પણ શકાય નહિ, માટે “સમકિત એ ધર્મરસનું ભાજન' છે. , આ છ પ્રકારે સમકિતને ભાવવાથી-વિચારવાથી તે આત્માનું વહેલામાં વહેલું મોક્ષસાધન બને છે, માટે આને સમકિતની ભાવનાઓ કહી છે. (૭૭) अस्थि जिओ १ तह णिच्चो २, कत्ता ३ भुत्ता य पुण्णपावाणं ४। अत्थि धुवं निव्वाणं ५, तस्सोवाओ यः६ छ टाणा ॥७८ ॥ अस्ति जीवस्तथा नित्यः कर्ता भोक्ता च पुण्यपापयोः । ગતિ ધ્રુવં નિવાં તોપાયશ પથાનાનિ II 9૮ . ૨૪૦ ગાથાર્થ– જીવ છે, જીવ નિત્ય છે, જીવ પુણ્ય-પાપનો કર્તા અને ભોક્તા છે, નિશ્ચ મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, એણ માનવું એ છે સમ્યકત્વનાં સ્થાનો છે. ૧. આત્મા છે– નાસ્તિકો આત્માનું અસ્તિત્વ જ માનતા નથી તે આ માન્યતાથી અસત્ય ઠરે છે, આત્મા સતરૂપે છે જ. ૨. આત્મા નિત્ય છે– આત્માને ઉત્પત્તિ કે નાશ થવાનું કારણ નહિ હોવાથી તે નિત્ય પદાર્થ છે. બૌદ્ધો આત્માનું અસ્તિત્વ સ્વીકારવા છતાં તેને નાશવંત માને છે, તે આ કથનથી અસત્ય છે. For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૩. આત્મા કર્તા છે– મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે કર્મબંધનાં કારણોથી યુક્ત આત્મા પોતે તે કારણો દ્વારા તે તે કર્મોને ઉપજાવે છેબાંધે છે. આ કથનથી આત્મા કાંઈ કરતો જ નથી-એમ માનનારા કપિલનો સાંખ્યમત અસત્ય ઠરે છે. ૪. આત્મા ભોક્તા છે- “સઘં પાલતા મુwફ રાજુમાવતો મફ' અર્થાત–“સઘળું કર્મ પ્રદેશો દ્વારા ભોગવાય છે, રસ દ્વારા તે ભોગવાય પણ ખરું કે ન પણ ભોગવાય; એમ વિકલ્પ છે.' આગમના આ વચનથી પણ જીવ ભોક્તા છે એ નક્કી છે. જેઓ એમ માને છે કે–જીવ અભોગી જ છે, તેમનો મત આથી અસત્ય ઠરે છે. ૫. આત્માનો મોક્ષ થાય છે– એટલે કે-જીવને રાગ, દ્વેષ, મદ, મોહ વગેરેનો અને તેના ફળસ્વરૂપે જન્મ, જરા, મરણ, રોગ વગેરે દુઃખોનો આત્યંતિક ક્ષય થાયતે જ તેનો મોક્ષ છે. આ વચનથી “જેમ દીવો બૂઝાયા. પછી કાંઈ રહેતું નથી, તેમ આત્માના નિર્વાણ પછી કાંઈ રહેતું નથી.” એવું નિવણ-મોક્ષનું સ્વરૂપ માનનારા બુદ્ધના અનુયાયીઓનો મત પણ અસત્ય ઠરે છે. મોક્ષ-નિર્વાણની વ્યાખ્યા બૌદ્ધશાસ્ત્રમાં આ પ્રમાણે છે दीपो यथा निर्वृतिमभ्युपेतो, नैवावनी गच्छति नान्तरिक्षम् । . . दिशं न काञ्चिद्विदिशं न काञ्चित्, स्नेहक्षयात् केवलमेति शान्तिम् ॥१॥ “જેમ તેલ ખૂટવાથી બૂઝાઈ ગયેલો દીવો પાતાળમાં, આકાશમાં, કોઈ દિશામાં કે વિદિશામાં, ક્યાંય જતો નથી-માત્ર શાંત થઈ જાય છે, તેમ જીવનું નિર્વાણ થવાથી જીવ પણ બૂઝાઈ ગયેલા દીવાની જેમ શાંતિને પામે છે.” - આ તેમનું મંતવ્ય અસત્ય છે, કારણ કે–એમ માનવાથી દીક્ષા વગેરે કાર્યો, કે જે આત્માના સુખને ઉદ્દેશીને કરણીય જણાવ્યાં છે તે વ્યર્થ ઠરે છે. દીવાનું આ દષ્ટાંત પણ જીવના મોક્ષની સાથે ઘટતું નથી. આ વિષયમાં બીજા ગ્રંથોમાં વિસ્તાર છે તે ત્યાંથી જાણી લેવો. ૬. મોક્ષનો ઉપાય છે– સભ્ય જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ મુક્તિનાં સાધનો હોવાથી મોક્ષના ઉપાયો છે જ. આથી જેઓ કહે છે કે–મોક્ષના ઉપાયો જ નથી, તેઓ અસત્યવાદી ઠરે છે. For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૮ - સંબોધ પ્રકરણ : સમકિતનાં આ છ સ્થાનકોને સારી રીતિએ સમજવાં જરૂરી છે, કારણ કે–એ છ પ્રકારની માન્યતા જેનામાં શુદ્ધ હોય તે જીવમાં જ સમ્યકત્વ રહે છે અને તેથી જ એ છને સમ્યકત્વનાં સ્થાનો કહ્યાં છે. (૭૮) तंचेगविहं १ दुविहं २, तिविहं ३ चउ ४ पंचहा ५ तहा नेयं । तत्थेगविहं सम्मं, रुइमित्तं संमयं तित्थे ॥७९॥ तच्चैकविधं द्विविधं त्रिविधं चतुष्पञ्चधा तथा ज्ञेयम् । . . . નૈવવિધ સ ર્વ માત્ર સંમતં તીર્થે | ૭૧ છે ....... ....૨૪ ગાથાર્થ– તે સમ્યકત્વ એક પ્રકારનું, બે પ્રકારનું, ત્રણ પ્રકારનું, ચાર પ્રકારનું અને પાંચ પ્રકારનું જાણવું. તેમાંજિનોક્ત જીવાદિતાત્ત્વિક પદાર્થોમાં રુચિ શ્રદ્ધા એ એક પ્રકારનું સમ્યકત્વ જિનશાસનમાં સંમત છે. (૭૯). दुविहं दव्वे १ भावे २, निच्छय १ ववहारओ य २ अहवा वि । दव्वं अयाणमाणे, भावे पुण जाणमाणे य ॥८०॥ द्विविधं द्रव्ये भावे निश्चय-व्यवहारतश्चाथवाऽपि।। દ્રવ્યમનાનતિ માટે પુનર્નાતિ વ II ૮૦ | ... .......... ૨૪ર ગાથાર્થ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારનું અથવા નિશ્ચયથી અને વ્યવહારથી એમ બે પ્રકારનું સમ્યક્ત્વ છે. જીવાદિ પદાર્થોને નહિ જાણનારમાં દ્રવ્ય સમ્યકત્વ હોય અને જીવાદિ પદાર્થોને જાણનારમાં ભાવ સમત્વ હોય. વિશેષાર્થ– “જિનવચન જ તત્ત્વ=સત્ય છે, જિનવચન સિવાય કોઈ વચન તત્ત્વ નથી.” એવી રુચિ એ દ્રવ્ય સમ્યકત્વ છે. માત્ર રુચિરૂપ આ સમ્યકત્વ વિશિષ્ટજ્ઞાનથી રહિત જીવને હોય છે. વસ્તુને યથાવસ્થિત જણાવનારા (નય-નિક્ષેપ-પ્રમાણાદિથી વિશુદ્ધ) જ્ઞાનપૂર્વકની શ્રદ્ધાથી વિશુદ્ધ સમ્યકત્વ ભાવ=નૈશ્ચયિક સમ્યક્ત્વ છે. કારણ કે તે સમ્યકત્વ સ્વકાર્ય (=પ્રશમ વગેરે) કરે છે. જ્યારે ચિંતામણી વગેરે કોઈ રત્નનું થોડુંક જ્ઞાન હોય ત્યારે તેમાં જેટલી (આ ઉપાદેય છે એવી) શ્રદ્ધા હોય, તેજ રત્નનું વિશેષજ્ઞાન થાય છે, ત્યારે તેમાં પૂર્વ કરતાં અનંતગણી શ્રદ્ધા થાય છે. માટે પૂર્વોક્ત ભાવસમ્યકત્વનું For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૪૯ લક્ષણ જેમાં હોય તે જ ભાવસમ્યકત્વ જાણવું. આવું જ સમ્યકત્વ પ્રશમાદિ લિંગનું જનક છે, અર્થાત્ સ્વકાર્ય (પ્રશમ વગેરે) કરે છે. અન્ય(=દ્રવ્ય) સમ્યકત્વ પ્રગમાદિજનક નથી. યથોક્ત=ભાવ) સમ્યકત્વથી તીવ્ર શુભભાવ થાય છે. કોઈ વસ્તુ જ્યારે અજ્ઞાત હોય છે. તેના ગુણોનું વિશેષ જ્ઞાન હોતું નથી ત્યારે તેના ઉપર સામાન્ય શ્રદ્ધા હોય છે. તે જ વસ્તુ જ્ઞાત બને છે તેના ગુણોનું વિશેષ જ્ઞાન થાય છે ત્યારે તેના વિષે પૂર્વે જે શ્રદ્ધા હતી તેના કરતાં અનંતગણી શ્રદ્ધા વધી જાય છે. આ હકીકતને આપણે દષ્ટાંતથી વિચારીએ. રોગીને રોગ દૂર કરનારા ઔષધનું નામ સાંભળતાં એ ઔષધ પ્રત્યે શ્રદ્ધા જાગે છે, પણ જ્યારે એ ઔષધનું વિશેષજ્ઞાન મેળવે છે, તેમાં રહેલી અદ્ભુત શક્તિનું ચોક્કસ જ્ઞાન થાય છે, આના સેવન વિના મારો રોગ નહિ જાય એવી ચોક્કસ ખાત્રી થાય છે, ત્યારે તેની શ્રદ્ધા કઈ ગુણી વધી જાય છે. હીરાના હાર પ્રત્યે બાળકને જે શ્રદ્ધા હોય છે તેનાથી અનંતગણી શ્રદ્ધા મોટા માણસને હોય છે. એકાએક રત્નની પ્રાપ્તિ થતાં એ રત્ન પ્રત્યે શ્રદ્ધા જાગે છે. પણ તેની પરીક્ષા કરતાં તેના ગુણોનું જ્ઞાન થતાં આ તો જીવનપર્યત દરિદ્રતાને ફેડનાર ચિંતામણી રત્ન છે એવી ખબર પડતાં તેના પ્રત્યે અનંતગણી શ્રદ્ધા પ્રગટે છે. બાળપોથીમાં ભણતા વિદ્યાર્થીને અભ્યાસ પ્રત્યે જે શ્રદ્ધા હોય છે, તેનાથી કઈગુણી શ્રદ્ધા કોલેજના વિદ્યાર્થીને હોય છે. (૮૦) निच्छयओ सम्मत्तं, नाणाइमयप्पसुद्धपरिणामो। भत्तिबहुमाणमाइ-लक्खणजुत्ते य ववहारे॥८१॥ निश्चयतः सम्यक्त्वं ज्ञानादिमयात्मशुद्धपरिणामः।। . -િવહુનાનાતિક્ષાયુ વ વ્યવહાર II & II. ... ૧૪૩ ગાથાર્થ– જ્ઞાનાદિમય આત્માનો શુદ્ધ પરિણામ નિશ્ચયથી સમ્યકત્વ છે. ભક્તિ-બહુમાન વગેરે લક્ષણોથી (=સડસઠ ભેદોથી) યુક્ત વ્યવહાર એ વ્યવહારથી સમ્યકત્વ છે. વિશેષાર્થ– જ્ઞાન-દર્શનચારિત્રમય આત્માનો શુદ્ધ પરિણામ તે નિશ્ચય સમ્યકત્વ છે. નિશ્ચય સમ્યકત્વમાં હેતુભૂત સમ્યકત્વના ૬૭ ભેદોનું જ્ઞાન, શ્રદ્ધા અને ક્રિયારૂપે યથાશક્તિ પાલન કરવું એ વ્યવહાર સમ્યકત્વ છે. (સમ્ય૦ સ્તવ૦ ગા.૧૧) (૮૧). For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૦ - - સંબોધ પ્રકરણ तिविहं कारगरोयगदीवगभेएहि साहुसेणिगाईणं। मिच्छादिट्ठीणं पुण, अभव्वाईणं पि तइयं तु ॥८२॥ त्रिविधं कारकरोचकदीपकभेदैः साधुश्रेणिकादीनाम् । મિથ્યાણીના પુનરખવ્યાવીના તૃતીયં તુ II ૮ર ... . ૧૪૪ ગાથાર્થ કારક, રોચક અને દીપક એ ત્રણ ભેદોથી સમ્યત્વે ત્રણ પ્રકારનું છે. તેમાં સાધુઓને કારક, શ્રેણિક વગેરેને રોચક અને અભવ્ય વગેરે મિથ્યાદષ્ટિ જીવોને દિપક સમ્યકત્વ હોય. (૮૨). विहियाणुट्ठाणं पुण, कारगमिह रोअगं तु सद्दहणं । मिच्छट्टिी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥८३ ॥ વિહિતાનુષ્ઠાને પુનઃ સારવામિદ રોવવંતુ શ્રદ્ધાનું કે મિથ્યાષ્ટિપતિ યત્ તત્ત્વનિ સીપ ત તુ II ૮ર. .. ૨૪પ : ગાથાર્થ– આગમોક્ત ક્રિયા કરવી તે કારક સમ્યકત્વ છે. જિનોક્ત તત્ત્વોની માત્ર શ્રદ્ધા કરવી (ત્રક્રિયાનો અભાવ હોય) તે રોચક સમ્યક્ત્વ છે. મિથ્યાદૃષ્ટિજીવ બીજાઓને તત્ત્વો પ્રકાશિત કરે તે દીપકસમ્યક્ત્વ છે. વિશેષાર્થ– જે સમ્યક્ત્વની વિદ્યમાનતામાં છે, જે પ્રમાણે કહ્યું હોય તે, તે પ્રમાણે કરે તે કારક સમ્યગ્દર્શન છે. જે માત્ર રૂચિને કરે તે સમ્યક્ત્વ રોચક જાણવું. જે સમ્યકત્વની વિદ્યમાનતામાં સૂત્રમાં જે અનુષ્ઠાન જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તે અનુષ્ઠાન તે પ્રમાણે કરે તે સમ્યક્ત્વ કારક છે. જે કરાવે તે કારક, કારક સમ્યક્ત્વ પરમ વિશુદ્ધિરૂપ છે. (આથી કારક સમ્યકત્વ સૂત્રમાં કહ્યા મુજબ અનુષ્ઠાન કરાવે છે.) જે સમ્યક્ત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે (પણ અનુષ્ઠાન કરાવે નહિ) તે સમ્યકત્વ રોચક છે. જે રુચિ ઉત્પન્ન કરે તે રોચક. આ સમ્યકત્વમાં તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી આ સમ્યકત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે છે. જે જીવ સ્વયં મિથ્યાષ્ટિ હોવા છતાં ધર્મકથા આદિથી બીજાને દીપાવે શ્રોતામાં સમ્યકત્વને ઉત્પન્ન કરે તેનું આ સમ્યકત્વ કારણકાર્યભાવથી દીપક જાણવું. For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૧ - સમ્યકત્વ અધિકાર કોઈક અભવ્ય કે ભવ્ય મિથ્યાષ્ટિજીવ અંગારર્દક આચાર્ય વગેરેની જેમ ધર્મકથાથી, દંભવાળા હોવા છતાં (બાહ્યથી સારા) આચરણથી કે કોઈક અતિશયથી તે પોતાનામાં પ્રગટેલી કોઈ વિશેષતાથી) શ્રોતામાં સમ્યકત્વને દીપાવ=પ્રકાશિત કરે તેનું આ સમ્યક્ત્વ દીપક છે. દીપક સમ્યકત્વનું બીજું નામ બંજક છે. પૂર્વપક્ષ– મિથ્યાદષ્ટિને સમ્યકત્વ હોય એ વિરોધ છે. ઉત્તરપક્ષ- તમારી વાત સાચી છે. પણ અહીં કારણ-કાર્યભાવથી સમ્યકત્વ જાણવું. મિથ્યાષ્ટિનો જે પરિણામ છે તે પરિણામ સમ્યકત્વને સ્વીકારનારના સમ્યકત્વના કારણભાવને પામે છે. કારણ કે તે સમ્યક્ત્વ મિથ્યાષ્ટિના તેવા પરિણામથી થાય છે. આથી કારણમાં (=મિથ્યાષ્ટિના તેવા પરિણામમાં) કાર્યનો(=સમ્યકત્વનો) ઉપચાર કરવાથી બધી આયુષ્ય છે” એની જેમ વિરોધ નથી. (૮૩). खइयं १ खओवसमियं २, उवसमियं ३ वा हविज्ज सत्तखए। खइयमुदिण्णस्स खए, अणुदिण्णुवसमं खओवसमं ॥८४॥ क्षायिकं क्षायोपशमिकमौपशमिकं वा भवेत् सप्तक्षये। क्षायिकमुदीर्णस्य क्षयेऽनुदीर्णोपशमं क्षायोपशमिकम् ।। ८४ ॥...... ९४६ - ગાથાર્થ અથવા ક્ષાયિક, લાયોપથમિક અને ઔપશમિક એમ ત્રણ પ્રકારનું સમ્યકત્વ છે. તેમાં સમ્યકત્વમોહનીય, મિશ્રમોહનીય, મિથ્યાત્વમોહનીય અને અનંતાનુબંધી ચાર કષાય એમ સાત પ્રકૃતિઓનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ હોય, મિથ્યાત્વના ઉદય પામેલાં દલિકોનો ક્ષય કરવો, અર્થાત્ સત્તામાંથી નાશ કરવો અને ઉદય નહિ પામેલાં દલિકોનો ઉપશમ કરવો (=ઉદય ન થવા દેવો) એમ ક્ષયની સાથે ઉપશમ તે ક્ષયોપશમ. આવા ક્ષયોપશમથી પ્રગટ થતું સમ્યક્ત્વ ક્ષાયોપથમિક છે. (૮૪) मिच्छत्तस्स उवसमा, उवसंमं तं भणंति समयण्णू। तं उवसमसेढीए, आइमसम्मत्तलाभे वा ॥८५॥ मिथ्यात्वस्योपशमादौपशमिकं तद् भणन्ति समयज्ञाः । तंदुपशमश्रेण्यामादिमसम्यक्त्वलाभे वा ॥ ८५ ॥.. ९४७ For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ પર ' . સંબોધ પ્રકરણ ગાથાર્થ– મિથ્યાત્વના દલિતોના ઉપશમથી(=વિપાકથી અને પ્રદેશથી એમ બંને પ્રકારના ઉદયને અટકાવવાથી) ઔપશમિક સમ્યકત્વ હોય એમ શાસ્ત્રના જ્ઞાતાઓ કહે છે. ઉપશમ સમ્યકત્વ ઉપશમ શ્રેણિમાં અથવા જીવને સર્વપ્રથમ સમ્યકત્વની પ્રાપ્તિ થાય ત્યારે હોય. (૮૫) . खइयाई सासायण-सहियं तच्चव्विहं तु सम्मत्तं । તં સમિત્તિમ, મિચ્છત્ત-પત્તિવંત ૮૬ . . क्षायिकादि सास्वादनसहितं तच्चतुर्विधं तु सम्यक्त्वम् । . . તત્ સ ત્ત્વગ્રંશે મિથ્યાત્વીપ્રતિરૂપ તુ II ૮૬ In.. ૨૪૮ ગાથાર્થ– સાસ્વાદન સહિત ક્ષાયિક વગેરે ત્રણ એમ સમ્યકત્વ ચાર પ્રકારનું છે. સાસ્વાદન સમ્યકત્વ ઔપશમિક સમ્યકત્વનો નાશ થયે છતે મિથ્યાત્વની અપ્રાણિરૂપ છે. વિશેષાર્થ– સાસ્વાદન સમ્યક્ત્વનું વિશેષ સ્વરૂપ ભાગ-રના પરિશિષ્ટમાં પાંચ સમ્યક્ત્વમાંથી જાણવું. (૮૬) वेयगसम्मत्तं पुण, एवं चिय पंचहा मुणेयव्वं । सम्मत्तचरिमपोग्गलवेयणकाले तयं होइ ॥८७॥ वेदकसम्यक्त्वं पुनरेवमेव पञ्चधा ज्ञातव्यम् । સત્વરમપુવેનાજો ત પતિ II ૮૭ ||. ૧૪૨ ગાથાર્થ– પૂર્વોક્ત ચાર અને વેદક સમ્યકત્વ એમ પાંચ પ્રકારનું સમ્યકત્વ જાણવું. વેદક સમ્યકત્વ સમ્યકત્વના અંતિમ પુદ્ગલોના અનુભવકાળે હોય છે. વિશેષાર્થ વેદક સમ્યકત્વનું વિશેષ સ્વરૂપ ભાગ-રના પરિશિષ્ટમાં પાંચ સમ્યકત્વમાંથી જાણવું. (૮૭) एयं चिय पंचरूवं, निस्सग्गुवएसभेयओ दसहा । अहवा निस्सग्गाइ-रुइदसगं पवयणे भणियं ॥८८॥ एतदेव पञ्चरूपं निसर्गोपदेशभेदतो दशधा । ૩થવા નિસવિવિશર્જ પ્રવને મણિતમ્ | ૮૮ . .... - ૨૫૦ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ પ૩ સમ્યકત્વ અધિકાર ગાથાર્થ– આ જ ક્ષાયિકાદિ પાંચ પ્રકારનું સમ્યકત્વ નિસર્ગ અને ઉપેદશ એવા બે ભેદથી દશ પ્રકારનું છે. અથવા શાસ્ત્રમાં નિસર્ગરુચિ આદિ દશ પ્રકારનું સમ્યક્ત્વ કહ્યું છે. વિશેષાર્થ– ક્ષાયિક વગેરે પાંચ પ્રકારનું સમ્યકત્વ કોઈ જીવને નિસર્ગથી થાય તો કોઈ ગુરુ આદિના ઉપદેશથી થાય. અન્ય ગ્રંથોમાં ઉપદેશના સ્થાને અધિગમ શબ્દ છે. અધિગમ એટલે ગુરુનો ઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત. આથી અહીં પણ ઉપદેશ શબ્દના ઉપલક્ષણથી બાહ્ય નિમિત્તો સમજવા. આથી જ તર્ધાધિગમસૂત્રમાં પહેલા અધ્યાયના ત્રીજા સૂત્રમાં કહ્યું છે કે નિસર્ગ અથવા અધિગમ એ બે હેતુથી સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. નિસર્ગ– બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક અધિગમ- ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત. કોઈ જીવને બાહ્ય નિમિત્ત વિના સ્વાભાવિક રીતે અને કોઈ જીવને ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્તથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિ અંતરંગ અને બાહ્ય એમ બે નિમિત્તથી થાય છે. વિશિષ્ટ શુભ આત્મપરિણામ અંતરંગ નિમિત્ત છે. ગુરુઉપદેશ આદિ બાહ્ય નિમિત્ત છે. આ બે નિમિત્તોમાં કેટલાક જીવોને બાહ્યનિમિત્ત વિના કેવળ અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. કેટલાક જીવોને બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી સમ્યગ્દર્શન પ્રગટે છે. આમ સમ્યગ્દર્શન બાહ્ય નિમિત્ત વિના પ્રગટે, પણ અંતરંગ નિમિત્ત વિના તો કોઈને પણ ન જ પ્રગટે. કેવળ અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે નિસર્ગ સમ્યગ્દર્શન. બાહ્ય નિમિત્ત દ્વારા અંતરંગ નિમિત્તથી પ્રગટ થતું સમ્યગ્દર્શન તે અધિગમ સમ્યગ્દર્શન. (૮૮) निस्सग्गु १ वएसरुई २, आणरुई ३ सुत्त ४ बीयरुइ चेव ५। अभिगम ६ वित्थाररूई ७, किरिया ८ संखेव ९ धम्मरुई १०॥८९॥ निसर्गोपदेशरुची आज्ञारुचिः सूत्र-बीजरुचिश्चैव । ધામ-વિતાવી ક્રિયા-સંક્ષેપ-ધર્મયઃ II ૮૧ ૨૧૨ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ– નિસર્ગરુચિ, ઉપદેશરુચિ, આજ્ઞારુચિ, સૂત્રરુચિ, બીજરુચિ, અધિગમરુચિ, વિસ્તારરુચિ, ક્રિયા ચિ, સંક્ષેપરુચિ અને ધર્મરુચિ એમ દશ પ્રકારનું સમ્યકત્વ છે. વિશેષાર્થ– આનો અર્થ ભાગ-રના પરિશિષ્ટમાં ૧૦ અંકવાળા પદાર્થોમાં જણાવ્યો છે. (૮૯) आइसु पुढवीसु तिसु, खय १ उत्सम २ खओवसम ३ सम्मत्तं । वेमाणियदेवाणं, पणिदि तिरियाण एमेव ॥९०॥ आद्यासु पृथिवीषि त्रिषु क्षायिकौपशमिकक्षायोपशमिकसम्यक्त्वम्। । વૈમાનિકેવાનાં પદ્રિતિષ્ઠાવિમેવ | ૨૦ | .... ઉપર ગાથાર્થ-નરકની પહેલી ત્રણ પૃથ્વીઓમાં ક્ષાયિક, ઔપથમિક અને લાયોપથમિક એ ત્રણ સમ્યકત્વ હોય. વૈમાનિક દેવોને પંચેદ્રિય તિર્યંચ મનુષ્યોને પણ આ ત્રણ સમ્યક્ત્વ હોય. (૯૦) सेसाण नारयाणं, तिरिडत्थीणं च तिविहदेवाणं। नत्थि हु खइयं सम्म, पंच नराणं न अन्नेसि ॥९१॥ शेषाणां नारकाणां तिर्यक्स्त्रीणां च त्रिविधदेवानाम् । નાસ્તિ હતુ ક્ષય સગવત્વે પશુ નાણાં નાચેષામ્ II ૨૨ ૨૬૩ ગાથાર્થ– બાકીના નારકોને, તિર્યંચ સ્ત્રીઓને અને ત્રણ પ્રકારના દેવોને ક્ષાયિક સમ્યકત્વ ન હોય. મનુષ્ય સિવાય બીજાઓને પાંચ સમ્યકત્વ ન હોય. (૯૧) सयलम्मिवि जीवलोए, तेण इह घोसिओ अमाघाओ। इक्कं पि जो दुहत्तं, सत्तं बोहेइ जिणवयणे ॥९२॥ सकलेऽपि जीवलोके तेनेह घोषितोऽमाघातः । મ િવો દુઃસ્વાર્ધ સત્ત્વ વધતિ નિનવને In ૧૨ ૧૧૪ ગાથાર્થ– જે મનુષ્ય એક પણ દુઃખાર્ત (દુઃખથી પીડિત) સત્ત્વ (પ્રાણી)ને જિનવચનનો (જિનવચનો વડે) બોધ પમાડે છે, તે પુરુષે અહીં (આ લોકમાં) રહ્યા થકા જ સકલ જીવલોકમાં (ચૌદ રાજલોકને વિષે) પણ અમારી પટલ વગાડાવ્યો એમ જાણવું.(૯૨) (ઉપ.મા. ગા-૨૬૮) For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ અધિકાર ૫૫ सम्मत्तदायगाणं, दुष्पडियारं भवेसु बहुएसु। सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं॥९३ ॥ सम्यक्त्वदायकानां दुष्प्रतिकारं भवेषु बहुकेषु। સર્વગુણનીત્તિતાપિfપ પારસહસ્રોપિક / રૂ . . .... ૧૧૯ ગાથાર્થ ઘણા ભવોમાં પણ સર્વગુણમિલિત એટલે (ગુરુએ કરેલા ઉપકારથી) બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા એમ કરતાં કરતાં સર્વ ગણા (અનંતગુણ) એવા પણ હજારો, કરોડો ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુનો પ્રતિકાર (પ્રત્યુપકાર) કરવો અશક્ય છે, અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણા કરોડો ઉપકારો વડે પણ તેનો પ્રત્યુપકાર કરી શકાતો નથી થઈ શકતો નથી) માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી. (૩) (ઉપ.મા. ગા-૨૬૯) सम्मत्तंमि उलद्धे, ठड्याइं नरयतिरियदाराई। दिव्वाणि माणुसाणि य, मुक्खसुहाई सहीणाइं ॥९४ ॥ सम्यक्त्वे तु लब्धे स्थगितानि नरकतिर्यग्द्वाराणि । રિવ્યાળિ માનુષણ ૨ મોક્ષસુવાનિ સ્વાધીનારિ II ૨૪ ૨૧દ્દ ગાથાર્થ–પુનઃ વળી) સમકિત પામે છતે જ્યારે સમકિત પ્રાપ્ત થાય છે ત્યારે) નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારા બંધ થઈ જાય છે તે ગતિઓમાં જન્મ થતો નથી). કેમ કે સમકિત પામેલા મનુષ્યો દેવાયુ જ બાંધે છે અને સમકિત પામેલા દેવો મનુષ્યા જ બાંધે છે, તેથી તે દ્વારા બંધ થાય છે એ અહીં તાત્પર્ય છે. તથા દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને મોક્ષ સંબંધી સુખો પોતાને સ્વાધીન થાય છે. (૯૪) (ઉપ.મા. ગા-૨૭૦) . सम्मत्तं सम्मत्तं, सव्वेवि वयंति अप्पधम्मदिढे। जइ एवं तो मिच्छत्तवित्थारं कत्थइ न भवे ॥१५॥ सम्यक्त्वं सम्यक्त्वं सर्वेऽपि वदन्त्यात्मधर्मदृढाः।। વં તદા મિથ્યાત્વવિસ્તાર પુત્રવિદ્ર મા 99 II ... ૧૫૭ ગાથાર્થ પોતાના (=પોતે માનેલા) ધર્મમાં દઢ બધાય સમ્યક્ત્વ સમ્યક્ત્વ એમ બોલે છે. (પણ બધાયમાં સમ્યકત્વ હોતું નથી.) જો એમ For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૬ : - સંબોધ પ્રકરણ હોય (=સમ્યક્ત્વ સમ્યકત્વ એમ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોય).. તો મિથ્યાત્વનો વિસ્તાર કોઈ પણ સ્થળે ન હોય. વિશેષાર્થ– જૈનેતરોની અપેક્ષાએ સમ્યક્ત્વ એટલે સારાપણું. જૈનેતરો અમારા દેવ સારા છે, અમારા ગુરુ સારા છે, અમારો ધર્મ સારો છે, એથી અમારામાં સમ્યકત્વ=સારાપણું છે–એમ સારાપણું બોલતા હોય છે. પણ તેમના દેવ વગેરે સારા નથી અને એથી તેમનામાં સમ્યકત્વ-સારાપણું નથી. જૈનો પણ અમારામાં સમ્યક્ત્વ છે એમ બોલતા હોય છે. પણ એમ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોતું નથી. આથી અહીં કહ્યું કે સમ્યક્ત્વ સમ્યકત્વ બોલનારા બધાયમાં સમ્યકત્વ હોય તો મિથ્યાત્વનો વિસ્તાર કોઈ સ્થળે ન હોય. (૯૫) अरिहंतेसु य भत्ती, निरुवयारा हविज्ज सुद्धप्पा। संजलणाण कसाए, मंदरसे मंदमणुबंधे ॥९६ ॥ अर्हत्सु च भक्तिनिरुपचारा भवेत् शुद्धात्मा। સંતનાનાં રૂષીય મન્વાસા મત્તાનુવધા II ૨૬ I.... मूलोत्तरगुणसुद्धे, सुसाहुवग्गे य जा य पडिवत्ती। समयक्खित्तपइटे भत्ती सम्मत्तजुयसंघे ॥९७ ॥ मूलोत्तरगुणशुद्धे सुसाधुवर्गे च या च प्रतिपत्तिः । સમયક્ષેત્રપ્રતિષ્ક સિગવત્વયુતર II 99 II ... ગાથાર્થ– જ્યારે સમ્યત્વ વિદ્યમાન હોય ત્યારે અરિહંતોની ભક્તિ નિરુપચાર તાત્ત્વિક થાય, અર્થાત્ ભાવથી ભક્તિ થાય, આત્મા શુદ્ધ થાય, અને સંજવલનના કષાયો મંદ રસવાળા અને મંદ અનુબંધવાળા થાય. મૂલોત્તર ગુણોથી શુદ્ધ એવા સુસાધુસમૂહની જે ભક્તિ થાય અને અઢીદ્વીપમાં (=મનુષ્યક્ષેત્રમાં) રહેલા સમ્યકત્વયુક્ત સંઘની જે ભક્તિ થાય તે નિરૂપચાર તાત્વિક થાય. ૯૬-૯૭) तत्तमिणं जा बुद्धी, अण्णत्थ जिणिदवक्रमणुसारि। मज्झत्थो तप्पक्खे, मिच्छत्तच्चायओ सव्वं ॥९८॥ ૨૧૮ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫૭. સમ્યકત્વ અધિકાર तत्त्वमिदं या बुद्धिरन्यत्र जिनेन्द्रवाक्यानुसारि । મધ્યો તત્પલે મિથ્યાત્વત્યાતિઃ સર્વમ્ II ૨૮ I ... ૧૬૦ ગાથાર્થ– અન્ય દર્શનોમાં જે વચન જિનેન્દ્રના વચનને અનુસરનારું હોય તે વચનમાં આ તસ્વરૂપ છે, એવી જે બુદ્ધિ થાય અને જીવ અન્ય દર્શનો પ્રત્યે મધ્યસ્થ ભાવવાળો બને એ બધું મિથ્યાત્વના ત્યાગથી થાય. વિશેષાર્થ- અન્ય દર્શનોમાં રહેલું વચન જિનવચનાનુસારી હોવા છતાં “આ વચન અન્ય દર્શનોમાં કહેવું છે માટે તાત્ત્વિક નથી એમ માનવું તે મૂઢતા છે. આ વિષે ઉપદેશપદ ૬૯૩મી ગાથાનો ગાથાર્થ અને ટીકાર્ય નીચે મુજબ છે– ગાથાર્થ– જે અર્થથી અભિન્ન હોય તેમ જ અન્તર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય તેમાં પ્રàષ કરવો તે મૂઢતા છે, જિનમતમાં રહેલાઓને વિશેષથી મૂઢતા છે. ટીકાર્થ જે અર્થથી અભિન્ન હોય- જે વાક્ય શબ્દભેદ હોવા છતાં અર્થની અપેક્ષાએ અભિન્ન હોય=એક અભિપ્રાયવાળું હોય. અનર્થને આશ્રયીને શબ્દથી પણ અભિન્ન હોય- અર્થને અનુસરનાર વ્યુત્પત્તિવાળા શબ્દરચનાની અપેક્ષાએ શબ્દથી પણ એક અભિપ્રાયવાળું હોય. અહીં પરદર્શનમાં બે પ્રકારના વાક્યો ઉપલબ્ધ થાય છે-(૧) કેટલાક વિાક્યો અર્થથી જ અભિન્ન હોય. (૨) કેટલાક વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન હોય. તે આ પ્રમાણે ઉત્તરાધ્યયનસૂત્ર (ગાથા-૭૩૪)માં કહ્યું છે કે–આત્મા જ વૈતરણી નદી છે. આત્મા જ કૂટશાલ્મલી વૃક્ષ છે. આત્મા જ કામધેનું ગાય છે. આત્મા જ નંદનવન છે. મહાભારતમાં કહ્યું છે કે–“જે કાંઈ સ્વર્ગ-નરક છે તે બધું જ ઇંદ્રિયો જ છે. નિગ્રહ કરાયેલી ઇંદ્રિયો સ્વર્ગ છે, અને ઉશૃંખલ ઇંદ્રિયો નરક ૧. નરકમાં વૈતરણી જાતિના પરમાધામીઓ વૈતરણી નદી વિક્ર્વીને તેમાં નારકોને ચલાવે છે. આ નદીમાં ઉકળતા લાક્ષારસનો ધોધમાર પ્રવાહ વહેતો હોય છે. તેમાં ચરબી, પરુ, લોહી, વાળ અને હાડકાં તણાતાં હોય છે. ખરસ્વર જાતિના પરમાધામીઓ વિકરાળ અને વજના તીર્ણ કાંટાઓથી ભરપૂર મોટાં શાલ્મલિવૃક્ષો ઉપર ચડાવીને દુઃખ આપે છે. . For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સંબોધ પ્રકરણ છે. (૧) ઇંદ્રિયોના અસંયમને આપત્તિનો માર્ગ કહ્યો છે અને ઇંદ્રિયોના જયને સંપત્તિનો માર્ગ કહ્યો છે. જે માર્ગે જવાનું ઈષ્ટ (પસંદ) હોય તે માર્ગે જવું.” (૨) અહીં ઉત્તરાધ્યયના વાક્યોની સાથે મહાભારતના વાક્યો અર્થથી અભિન્ન છે. જૈનદર્શનમાં જીવદયા પાળવી જોઇએ, સત્યવચન બોલવું જોઇએ ઇત્યાદિ વાક્યો પ્રસિદ્ધ જ છે. અન્યદર્શનમાં કહ્યું છે કે- “અહિંસા, સત્ય, અચૌર્ય, પરિગ્રહનો ત્યાગ અને મૈથુનનો ત્યાગ આ પાંચ બધા જ ધર્મચારીઓ માટે પવિત્ર છે. અહીં જૈનદર્શનના વાક્યોની સાથે અન્યદર્શનના વાક્યો શબ્દ અને અર્થ એ બંનેથી અભિન્ન છે. આ પ્રમાણે નિશ્ચિત થયે છતે અભિન્ન અર્થવાળા અકરણનિયમ આદિ વચન ઉપર વિશિષ્ટ ક્ષયોપશમ આદિ વાક્યની સાથે પ્રષિ કરવો એ બૌદ્ધ વગેરે સામાન્ય લોકની પણ મૂઢતા છે, તેમાં પણ સર્વ નયવાદનો સંગ્રહ કરવાના કારણે જેમનું હૃદય મધ્યસ્થ ભાવવાળું છે તેવા સાધુ-શ્રાવકોની વિશેષથી (=ખાસ) મૂઢતા છે. આથી જ બીજા સ્થળે પણ આ ગ્રંથકાર મહાત્માએ કહ્યું છે કે-“અર્થથી તુલ્ય એવા હિંસાદિના સ્વરૂપમાં માત્ર નામભેદના કારણે પોતાનું કહેલું સાચું અને બીજાનું કહેલું ખોટુંએવો અધમ દોષ જેનાથી થાય તેને વિદ્વાનો દષ્ટિસંમોહ કહે છે.” (ષોડશક ૪-૧૧) પ્રદ્વેષ એટલે “આ અન્યદર્શનની પ્રરૂપણા છે એવી ઇર્ષા, (૯૮). सो सुद्धदंसणधरो, अलंकियं तेण भूयलं सव्वं । अण्णो ममत्तमिच्छत्तवासिओ पासिसारिच्छो ॥९९ ॥ स शुद्धदर्शनधरोऽलङ्कृतं तेन भूतलं सर्वम् । મચો મમત્વ-મિથ્યાત્વવાસિતઃ પાર્જિસદશઃ | SS II. ૨૬ ગાથાર્થ– પૂર્વે કહ્યું તેમ જેનામાં અરિહંતોની, સુસાધુઓની અને સમ્યકત્વયુક્ત સંઘની નિરુપચાર ભક્તિ છે અને અન્યદર્શનમાં રહેલા For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ૫૯ સમ્યકત્વ અધિકાર જિનવચનાનુસારી વચનને તત્ત્વરૂપ માને છે તે શુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરે છે, અને તેણે સઘળા પૃથ્વીતળને વિભૂષિત કર્યું છે. એ સિવાયનો બીજો જીવ મમત્વ અને મિથ્યાત્વથી વાસિત છે અને શિથિલાચારી જેવો છે. પાર્જિશિથિલાચારી.(૯૯) कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुद्वियं हियए। तस्स जगुज्जोयकर, नाणं चरणं च भवमहणं ॥१०॥ कुसमयश्रुतीनां मथनं सम्यक्त्वं यस्य सुस्थितं हृदये। તસ્ય નાદ્યોતર જ્ઞાન વર વ મવમથનમ્ II ૨૦૦ ||. ૨૬ર ગાથાર્થ કુશાસ્ત્રોના શ્રવણને બંધ કરનારું સમ્યકત્વ જેના હૃદયમાં સારી રીતે સ્થિર થયેલું છે તેનું જ્ઞાન જગતને પ્રકાશિત કરનારું છે અને તેનું ચારિત્ર ભવનો નાશ કરનારું છે. વિશેષાર્થ– આજે જૈન કહેવાતા જે લોકો ગમે તેનું વ્યાખ્યાન-ભાષણ સાંભળવા જાય છે અને ગમે તેનાં પુસ્તકો વાંચે છે તેમની સામે “કુશાસ્ત્રોના શ્રવણને બંધ કરનારું” એવું સમ્યકત્વનું વિશેષણ લાલબત્તી ધરે છે. (૧૦૦) लब्भइ सुरसामित्तं, लब्भइ पहुयत्तणं न संदेहो। एगंनवरिन लब्भइ, दुल्लहरयणं च सम्मत्तं ॥१०१॥ लभ्यते सुरस्वामित्वं लभ्यते प्रभुकत्वं न संदेहः । નિવરિન તથ્થતે દુર્તમાd સચવત્વમ્ II ૨૦૨ II ૨૬૩ ગાથાર્થ– દેવોનું સ્વામીપણું મેળવી શકાય છે, ધન આદિનું સ્વામીપણું મેળવી શકાય છે, પણ એક દુર્લભ એવું સમ્યત્વરૂપી રત્ન મેળવી શકાતું નથી, અર્થાત્ જગતમાં બધું જ મેળવવું સહેલું છે, પણ સમ્યકત્વ મેળવવું કઠીન છે. (૧૦૧) गुरुणो गुरुगुणजुत्ता, समयपमाणेण ताण नाऊण । वयणायरणा संविग्ग-पक्खाइगुणेहिं भइयव्वा ॥१०२॥ गुरवो गुरुगुणयुक्ताः समयप्रमाणेन तान् ज्ञात्वा । વનાવાળખ્યાં સંવિનપતિપુર્વજીવ્યા / ૧૦૨ ૨૬૪ For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૦ - સંબોધ પ્રકરણ ગાથાર્થ– ગુરુના (શાસ્ત્રોક્ત) ગુણોથી યુક્ત હોય તે ગુરુ છે. શાસ્રરૂપ પ્રમાણથી તેમને જાણીને વચન અને આચરણથી અને સંવિગ્નપક્ષ આદિ ગુણોથી તેમનો વિભાગ કરવો. વિશેષાર્થ– જેમનું વચન જિનોક્ત શાસ્ત્રને અનુસરનારું હોય અને શાસ્ત્રમાં કહ્યા મુજબ આચરણ કરનારા હોય તે સુગુરુ છે. શાસ્ત્રમાં કહ્યા મુજબ આચરણ ન હોય પણ વચન ચિનોક્ત શાસ્ત્રને અનુસરનારું હોય તે સંવિગ્નપાક્ષિક છે. આ બંને ગુરુ તરીકે સ્વીકારવા યોગ્ય છે. જેમનાં વચન અને આચરણ એ બંને જિનવચનાનુસારી ન હોય તે કુગુરુ છે. આમ ગુરુઓ વિભાગ કરવા યોગ્ય છે. (૧૦૨) // આ પ્રમાણે ત્રીજો સમ્યકત્વ અધિકાર પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર ૪. અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર संपत्तदंसणाई, पइदियहं जइजणाओ निसुणेइ। सामायारिं परमं, जो खलु तं सावगं बिंति ॥१॥ संप्राप्तदर्शनादिः प्रतिदिवसं यतिजनाद् निकृणोति । સામાવારી પરમાં યઃ સવા તં શ્રાવ ઝુવતે I ? I ... (અહીં શ્રાવકધર્મને કહેવાનું શરૂ કર્યું છે. શ્રાવકધર્મને આચરનાર શ્રાવક હોય છે. આથી ગ્રંથકાર શ્રાવક શબ્દના અર્થનું જ પ્રતિપાદન કરે છે.) ગાથાર્થ સમ્યગ્દર્શનાદિને પામેલો જે પ્રતિદિન સાધુઓની પાસે પરમ સામાચારીને અવશ્ય સાંભળે છે તેને શ્રાવક કહે છે. વિશેષાર્થ– સમ્યગ્દર્શન આદિને પામેલો- અહીં સમ્યગ્દર્શનને પામેલો એમ કહેવાથી સમ્યગ્દષ્ટિ જીવનું ગ્રહણ કર્યું છે. આથી જે સમ્યગ્દષ્ટિ છે તે શ્રાવક છે, મિથ્યાદષ્ટિ શ્રાવક નથી. આદિ શબ્દથી અણુવ્રતો વગેરેનું ગ્રહણ કરવું. પરમ "સામાચારીને- સાધુ-શ્રાવકની પ્રધાન સામાચારીને. શિષ્યોએ આચરેલો ક્રિયાસમૂહ સામાચારી છે. કહે છે– તીર્થકરો અને ગણધરો કહે છે. ભાવાર્થ-જે જીવ સમ્યકત્વને પામ્યો છે અને અણુવતો વગેરેનો પણ સ્વીકાર કર્યો છે તે જીવ દરરોજ સાધુઓ પાસેથી સાધુ-શ્રાવકની સામાચારીને અવશ્ય સાંભળે છે માટે તે શ્રાવક છે. (જે સાંભળે તે શ્રાવક એવો શ્રાવક શબ્દનો શબ્દાર્થ છે. આવો શબ્દાર્થ સમ્યકત્વને પામીને સાધુઓ પાસેથી દરરોજ સાધુ-શ્રાવકની સામાચારીને સાંભળનારમાં ઘટે છે. માટે તે સાચો શ્રાવક છે. આનાથી એ સમજી શકાય છે કે, જેમ બ્રાહ્મણ કુળમાં જ ઉત્પન્ન થયેલો બ્રાહ્મણ કહેવાય છે, તેમ અમુક કુળમાં ૧. સમાચાર શબ્દથી સામાચારી શબ્દ બન્યો છે. તે આ પ્રમાણે સમાચારનો ભાવ તે સમાચાર્ય. અહીં સમાચાર શબ્દ પછી ભાવ અર્થમાં સિ.કે.શ./૭/૧/૬૦ સૂત્રથી સૂર્ય પ્રત્યય લાગતાં સામાચાર્ય શબ્દ બન્યો. પછી સ્ત્રીલિંગમાં સિ.કે.શ.૨/૪/૨૦ સૂત્રથી કર પ્રત્યય લાગતા સામાચારી શબ્દ બન્યો. For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૨. સંબોધ પ્રકરણ જ ઉત્પન્ન થયેલો શ્રાવક કહેવાય એવું નથી. કારણ કે શ્રાવકપણાનું કારણ કુળ નથી, કિંતુ સમ્યગ્દર્શન અને સામાચારી શ્રવણ છે. આથી બ્રાહ્મણકુળમાં ઉત્પન્ન થયેલો પણ જો સમ્યકત્વને પામીને સામાચારીને સાંભળે તો શ્રાવક કહેવાય. જૈન કુળમાં ઉત્પન્ન થયેલો પણ સમ્યકત્વને પામેલો ન હોય એથી સામાચારીને ન સાંભળે તો શ્રાવક ન કહેવાય. (૧) (શ્રાવક પ્રજ્ઞપ્તિ ગા-૨) वेसागिहेसु गमणं, जहा निसिद्धं सुकुलवहूयाणं। तह हीणायारजइजण-संगं सद्धाण पडिसिद्धं ॥२॥ वेश्यागृहेषु गमनं यथा निषिद्धं सुकुलवधूकानाम् । તથા હીનાવારયતિનના શ્રાદ્ધનાં પ્રતિષિદ્ધમ્ II ર ૨૬૬ ગાથાર્થ જેવી રીતે સુકુળની વધૂઓને વેશ્યાઘરોમાં જવાનો નિષેધ કર્યો છે તેવી રીતે શ્રાવકોને હીનાચારવાળા સાધુજનના સંગનો નિષેધ કર્યો છે. (૨) वरं दिविविसो सप्पो, वरं हालाहलं विसं। हीणायारागीयस्थ-वयणपसंगं खुणो भदं ॥३॥ वरो दृष्टिविषः सर्पः वरं हालाहलं विषम् । હીનાવારીતાર્થવવનક વસ્તુ ન મદ્રઃ II રૂ . ....... ...૨૬૭ ગાથાર્થ– દષ્ટિવિષ સર્પ હજી સારો, હોલાહલ ઝેર પણ હજી સારું, પણ હીનાચારવાળા અગીતાર્થનો સંગ કલ્યાણકર નથી. (૩). जिणपवयणस्स सवणं, कायव्वं सुगुरुपायमूलंमि। . अणुकंपादाणं पुण, निच्चं सड्डेहिं कायव्वं ॥४॥ जिनप्रवचनस्य श्रवणं कर्तव्यं सुगुरुपादमूले । अनुकम्पादानं पुनर्नित्यं श्राद्धैः कर्तव्यम् ॥ ४ ॥. - ૧૬૮ ગાથાર્થ– શ્રાવકોએ સુગુરુઓની પાસે દરરોજ જિનશાસનું શ્રવણ કરવું જોઇએ અને દરરોજ અનુકંપાદાન કરવું જોઇએ. (૪) संपइ दूसमकाले, धम्मत्थी सुगुरुसावया दुलहा । नामगुरु नामसड्डा, सरागदोसा बहू अस्थि ॥५॥ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ६ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર सम्प्रति दुःषमकाले धर्मार्थिनः सुगुरुश्रावका दुर्लभाः। नामगुरु-नामश्राद्धाः सरागद्वेषा बहवः सन्ति ॥ ५ ॥ ............ ९६९ ગાથાર્થ– હમણાં દુષમકાળમાં ધર્મના અર્થ હોય તેવા સુગુરુઓ અને સુશ્રાવકો દુર્લભ છે. રાગ-દ્વેષથી યુક્ત એવા નામગુરુઓ અને नामश्रा4st ugu छ. (५) धम्मरयणस्स जुग्गो, अक्खुद्दो १ रूववं २ पगिइसोमो ३ । लोगप्पिओ ४ अकूरो ५, भीरू ६ असढो ७ सुदक्खिण्णो ८॥६॥ धर्मरत्नस्य योग्योऽक्षुद्रो रूपवान् प्रकृतिसौम्यः । लोकप्रियोऽक्रूरो भीरुरशठः सुदाक्षिण्यः ॥ ६ ॥ .......... ९७० लज्जालुओ ९ दयालू १०, मज्झत्थो ११ सोमदिट्ठी १२ गुणरागी १३ । सक्कहसुपक्खजुत्तो १४, सुदीहदंसी १५ विसेसन्नू १६ ॥७॥ लज्जालुको दयालुमध्यस्थः सौम्यदृष्टिगुणरागी। सत्कथसुपक्षयुक्तः सुदीर्घदर्शी विशेषज्ञः ॥ ७ ॥............ . ९७१ वुड्डाणुगो १७ विणीओ १८, कयन्नुओ १९ परहियत्थकारी २० य । तह चेव लद्धलक्खो २१, इगवीसगुणो हवइ सड्ढो ॥८॥ • वृद्धानुगो विनीतः कृतज्ञः परहितार्थकारी च । तथा चैव लब्धलक्ष्यः एकविंशतिगुणो भवति श्राद्धः ॥ ८॥ ........ ९७२ ગાથાર્થ– એકવીશ ગુણોથી યુક્ત આત્મા ધર્મરત્નને પ્રાપ્ત કરવા યોગ્ય थाय छे. ते मे वीश गु मा भु४५ -१. मी२ ६६यवाणी, २. ३५वान, 3. स्वमाथी ४ मानहायी. (सौम्य प्रकृतिवाण), ४. विनया गुथी कोमiप्रिय, ५. २, ६. ५५समूडथी मरानारी, ७. स२५ माशयवाणी, ८. सुक्षिएयवान, ८.tणु, १०.४ाणु, ૧૧. મધ્યસ્થ, ૧૨. શાંત દૃષ્ટિવાળો, ૧૩. ઔચિત્ય આદિ ગુણોનો અનુરાગી, ૧૪. સારી જ વાત કરનારો, સારી પ્રતિજ્ઞાવાળો, ૧૫. સુદીર્ઘદર્શી, ૧૬. વિશેષજ્ઞ, ૧૭. જ્ઞાનાદિ ગુણોથી વૃદ્ધ એવા પુરુષોને અનુસરનારો, ૧૮. વિનીત, ૧૯. કૃતજ્ઞ, ૨૦. પરોપકાર કરવાના સ્વભાવવાળો અને ૨૧. સર્વ શુભ અનુષ્ઠાનોમાં કુશળ. For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ .૬૪ - સંબોધ પ્રકરણ વિશેષાર્થ ૧. અશુદ્ર– ઉતાવળીયો અને છીછરો નહીં, પણ ઉદાર, ધીર અને ગંભીર. આવો જીવ સ્વપરનો ઉપકાર કરવા સમર્થ હોય છે. ૨. રૂપવાન- સંપૂર્ણ અંગોપાંગવાળો, પાંચેય ઇંદ્રિયથી પરિપૂર્ણ હોવાના કારણે સુંદર દેખાતો અને સારા સંઘયણ (બાંધા)વાળો હોય તે રૂપવાન ગણાય. ૩. પ્રકૃતિ સૌમ્ય સ્વભાવથી જ પાપકાર્ય નહિ કરનારો, શાંત સ્વભાવથી બીજાઓને પણ ઉપશાંત કરે. ૪. લોકપ્રિયત્ન નિંદા, જુગાર, શિકાર વગેરે શાસ્ત્રોમાં કહેલા આ લોક અને પરલોક વિરુદ્ધ કાર્યો નહિ કરનારો, દાન-વિનય આદિ સદાચારથી યુક્ત લોકપ્રિય થઈ લોકોને ધર્મમાં બહુમાન ઉપજાવે. ૫. અક્રૂર-દૂર પરિણામવાળો ધર્મને સારી રીતે સાધવા સમર્થન થાય, તેથી પ્રશસ્ત ચિત્તવાળો, કષાય-ક્લેશથી રહિત પ્રસન્ન ચિત્તવાળો હોય. ૬. પાપભીરુ– આ લોક અને પરલોકના દુઃખોને વિચારી પાપમાં ન પ્રવર્તે અને અપયશના કલંકથી ડરનારો હોય. ૭. અશઠ– અશઠ પુરુષ બીજાને ઠગતો નથી, તેથી તે વિશ્વાસ કરવા યોગ્ય તથા વખાણવા યોગ્ય હોય છે અને ભાવપૂર્વક ધર્મમાં ઉદ્યમ કરે છે. ૮. સુદાક્ષિણ્ય- સુદાક્ષિણ્ય ગુણવાળો પોતાનો કામધંધો મૂકીને બીજાને ઉપકાર કરતો રહે છે, તેથી તેનું વાક્ય સૌ કબૂલ રાખે છે, અને સૌ તેને અનુસરે છે. ૯. લજ્જાળુ નાનામાં નાના પણ અકાર્યને દૂરથી ત્યાગ કરનારો, સદાચારને આચરનારો અને સ્વીકારેલા કાર્યને નહીં મૂકનારો. ૧૦. દયાળુ દયા ધર્મનું મૂળ છે તેથી દુઃખી, દરિદ્રી અને ધર્મરહિત વગેરે પ્રાણીઓ પ્રત્યે દયાના પરિણામવાળો. ૧૧. મધ્યસ્થ– રાગ-દ્વેષથી રહિત હોવાના કારણે વિશ્વને આદરણીય વિચનવાળો થાય છે. ૧, બીજાઓ તો સત્કથ અને સુપયુક્ત એમ બે ગુણોને અલગ માને છે તથા મધ્યસ્થ અને સૌમ્યદષ્ટિ એ બેને એક જ ગુણ માને છે. For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર ૧૨. સૌમ્યદેષ્ટિ– સૌમ્યદષ્ટિ કોઇને પણ ઉદ્વેગ કરતો નથી અને દર્શનમાત્રથી પણ જીવોને પ્રીતિ ઉત્પન્ન કરે છે. ૧૩. ગુણરાગી- ગાંભીર્ય-ચૈયદિ ગુણોમાં રાગ કરવાના સ્વભાવવાળો, ગુણોનો પક્ષપાત કરનારો, ગુણવાનનો બહુમાન કરનારો, નિર્ગુણીઓની ઉપેક્ષા કરનારો હોય. ૧૪. સત્કથસુપક્ષયુક્ત- સારી પ્રવૃત્તિને કહેનારા જેને સહાય કરનારા છે. ૧૫. સુદીર્ઘદર્શી– સારી રીતે વિચારીને પરિણામે સુંદર કામને કરનારો. પરંતુ ઉત્સુકતાને કરનારો ન હોય, તે પરિણામિકી બુદ્ધિથી આ લોકનું પણ કાર્ય સુંદર પરિણામવાળું જ કરે છે. ૧૬. વિશેષજ્ઞ– સાર-અસાર વસ્તુના વિભાગને જાણનારો. અવિશેષજ્ઞ તો દોષોને પણ ગુણરૂપે અને ગુણોને પણ દોષરૂપે જાણે. ૧૭. વૃદ્ધાનુગ– ગુણોને પ્રાપ્ત કરવાની બુદ્ધિથી પરિણતમતિવાળા વૃદ્ધોને અનુસરનારો. વૃદ્ધજનોને અનુસરનારો માણસ ક્યારે પણ વિપત્તિને પામતો નથી. ૧૮. વિનીત– ગુરુજનનો ગૌરવ કરનારો. વિનયવાળાને વિષે તરત જ જ્ઞાનાદિ સંપત્તિ પ્રગટ થાય છે. ૧૯. કૃતજ્ઞ–બીજાએ કરેલા આ લોક સંબંધી કે પરલોક સંબંધી અલ્પ પણ ઉપકારને જાણે, છૂપાવે નહી. ૨૦. પરહિતાર્થકારી- બીજાના હિતકારી કાર્યોને કરવાના સ્વભાવવાળો. આવો પુરુષ ધર્મના પરમાર્થને સમ્યફ જાણનારો હોવાથી નિસ્પૃહ મહાસત્ત્વવાન રહી બીજાઓને પણ માર્ગમાં સ્થાપે છે. ૨૧. લબ્ધલક્ષ-શીખવા યોગ્ય ધમનુષ્ઠાનનું જેણે લક્ષ રાખ્યું છે તે. આવો પુરુષ વંદન-પડિલેહણ આદિ ધર્મકૃત્યને જાણે પૂર્વભવમાં અભ્યાસ કર્યો હોય એમ જલદી જ જાણે છે. શ્રાવક આવા એકવીશ ગુણોથી યુક્ત હોય છે. (પ-૬-૭-૮) (દર્શનશુદ્ધિ પ્રકરણ-ધર્મરત્ન પ્રકરણ) .. विहिवायं नयवायं, आगमवायं खु चरियअणुवायं । नाऊण सुसीलाणं, जो कुणइ सयावि सो सड्डो ॥९॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬ સંબોધ પ્રકરણ विधिवादं नयवादमागमवादं खलु चरितानुवादम्। । જ્ઞાત્વા સુશાનાં : સતિ સાવિ : શ્રદ્ધા છે ? ........... ૨૭રૂ ગાથાર્થ- વિધિવચનને, નયવચનને, આગમવચનને અને મહાપુરુષોએ કહેલા સદાચારીઓના જીવનચરિત્રોને જાણીને જે સદાય કરે=આચરણ કરે તે શ્રાવક છે. (૯) चिइवंदण गुरुवंदण, पइदिणमावस्सयाइकरणं च । गोसे पच्चक्खाणं, चउदसनियमाण संगहणं ॥१०॥ चैत्यवन्दनं गुरुवन्दनं प्रतिदिनमावश्यकादिकरणं च.। પ્રત્યુષસિ પ્રત્યાહ્યા વતુર્વનિયમાન સંગ્રહણમ્ II ૨૦ | ....... ૭૪ ગાથાર્થ દરરોજ સવારે ચૈત્યવંદન, ગુરુવંદન, આવશ્યક (=પ્રતિક્રમણ) વગેરે અને પચ્ચખાણ કરવું અને ચૌદ નિયમો સારી રીતે ગ્રહણ કરવા. (૧૦) सच्चित्तदव्वविगई-वाणहतंबोलवत्थकुसुमेसु । वाहणसयणविलेवण-बंभदिसन्हाणभत्तेसु ॥११॥ વત્ત-ક-વિત્યુપાન––તત્ત્વોત્ત-વસ્ત્ર-કુસુમપુ ! વાહન-શયન-વિન્સેપન-બ્રહ્મ-દિશા-સ્નાન-પy I ?? I . ... ૨૭% ગાથાર્થ આ ગાથામાં બતાવેલા ચૌદ નિયમો ધારવાની સમજ નીચે પ્રમાણે છે ૧. સચિત્તનો ત્યાગ– ઉત્સર્ગ માર્ગે શ્રાવકે સર્વ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ, જો તેવી શક્યતા ન હોય તો નામ-નિર્ણયપૂર્વક અમુક અમુક સચિત્ત વસ્તુઓ સિવાયની બીજી સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, નામનો નિર્ણય પણ કરી ન શકાય, તો એક, બે કે અમુક સંખ્યાથી વધુ સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ; કારણ કે– નિરવક્તાહા ઇત્યાદિ ગાથામાં જણાવ્યા પ્રમાણે શક્ય હોય તેટલો નિરવદ્ય આહારથી જ નિભાવ કરવો તે ઉત્તમ શ્રાવકનું કર્તવ્ય છે, દરરોજ એકેક ભિન્ન ભિન્ન સચિત્ત વસ્તુ વાપરનારને પણ દરરોજ જુદી જુદી વસ્તુઓ વાપરવાથી પરિણામે-લાંબે કાળે સર્વ સચિત્તનો ઉપભોગ થઈ શકે છે, તેથી નામ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ૬૭. અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર નિર્ણય વિનાના સચિત્તના ત્યાગમાં વિશિષ્ટતા ઘટતી નથી. (વસ્તુતઃ તેને દરેક સચિત્ત વાપરવાની છૂટ રહે છે, માટે જ નામ નક્કી કરવાથી અમુક સિવાયના બીજા દરેક સચિત્ત પદાર્થોનો જાવજીવ સુધી ત્યાગ થતાં સ્પષ્ટ રીતિએ વિશેષ ફળ મળે છે. કહ્યું છે કે पुष्फ-फलाणं च सं, सुराइमंसाण महिलिआणं च । जाणंता जे विरया, ते दुक्करकारए वंदे ॥१॥ “જેઓએ પુષ્પોનો, ફળોનો, મદિરાનો અને માંસ વગેરેનો સ્વાદ તથા સ્ત્રીસંભોગનો રસ ચાખ્યો છે (અર્થાત જેણે તે તે પદાર્થ ભોગવ્યા છે) અને તેથી તેના રસાસ્વાદને જાણે છે, છતાં તેનો ત્યાગ કરે છે તેઓ દુષ્કરકારક (મહાસમર્થ) છે. તેઓને હું વાંદું છું.” (અર્થાત્ વિષયોના રસોને ચાખ્યા પછી છોડવા દુષ્કર છે, માટે ઉત્તમ શ્રાવકે વિષયોને ભોગવ્યા પહેલાં જ શક્ય હોય તેટલો વિશેષ ત્યાગ કરવો હિતાવહ છે.) સચિત્તમાં પણ નાગરવેલનાં પાનનો ત્યાગ કરવો મુશ્કેલ છે, બીજી સચિત્ત વસ્તુઓ પ્રાયઃ થોડા કાળમાં અચિત્ત થતી જોવાય છે, પણ પાન તો પાણીથી નિરંતર ભીંજાયેલા રહેવાથી સચિત્ત જ રહે છે. તે ઉપરાંત તેમાં કુંથુ આદિ બીજા ત્રસ જીવોની પણ ઘણી વિરાધના થાય છે, માટે પાપભીરુ શ્રાવકે પાનને તજવું હિતકર છે, છોડી ન શકાય તો પણ રાત્રે તો તે નહિ જ વાપરવું; આમ છતાં જો કોઇને રાત્રે પણ તેની જરૂર પડે, તો તેને દિવસે જોઈ-તપાસી રાખવાં. એમ યતનાની મુખ્યતા રાખવી. બ્રહ્મચારીએ તો નાગરવેલનાં પાન કામોદ્દીપક હોવાથી તજવાં જ જોઈએ, વસ્તુતઃ સચિત્તના ભક્ષણથી “અનેક જીવોની હિંસા થાય એ મોટું પાપ છે, કારણ કે–પ્રત્યેક વનસ્પતિકાય પણ સચિત્ત હોય ત્યાં સુધી તેના એક પણ પત્ર-ફળ કે બીજ વગેરેના ઉપયોગથી પણ અસંખ્યાતા જીવોની હિંસાનો સંભવ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કેजं भणिअं पज्जत्तण-निस्साए वुक्कमंत अपजत्ता । जत्थेगो पज्जत्तो, तत्थ असंखा अपज्जत्ता ॥१॥ અપર્યાપ્ત જીવો પર્યાપ્તાની નિશ્રામાં ઉપજે છે, તેમાં પણ જ્યાં એક જીવ પર્યાપ્તો હોય, ત્યાં અસંખ્યાતા બીજા અપર્યાપ્તા હોય છે.” For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૬૮ સંબોધ પ્રકરણ આ સિદ્ધાંત પણ બાદર-એકેન્દ્રિય જીવોને અંગે છે, સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોમાં તો તેથી ઊલટું એટલે કે–) જ્યાં અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ એક હોય, ત્યાં તેની નિશ્રાએ નિશ્ચયે અસંખ્યાતા પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જીવો હોય છે–એમ આચારાગસૂત્રની ટીકા વગેરેમાં કહ્યું છે. એ કારણે એકૈક પત્ર, ફળ વગેરે વાપરવામાં પણ અસંખ્ય જીવોની વિરાધના થાય છે અને તેને આશ્રયે અપૂકાય (પાણી) કે નીલ (ફૂગ) વગેરે જે રહ્યા હોય, તેમાં તો અનંતા જીવોનો પણ નાશ થાય છે. પાણી, લવણ વગેરે પણ અસંખ્યાતા જીવોના સમૂહરૂપ જ છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે एगंमि उदगबिंदुमि, जे जीवा जिणवरेहिं पनत्ता । ते जइ सरिसवमित्ता, जंबुद्दीवे न मायंति ॥१॥ अद्दालगप्पमाणे पुढवीकाए हवंति जे जीवा । તે પારેવા , નવુદી રમાયતિ | ૨ | “પાણીના એક અતિ અલ્પ બિંદુમાં (પણ) તેટલા જીવો શ્રી જિનેશ્વર દેવોએ કહ્યા છે કે તેઓનાં શરીરો જો સરસવના દાણા જેવડાં હોય, તો આખા જંબુદ્વીપમાં તે પણ સમાય નહિ. (૧) લીલા આમળાના પ્રમાણ જેટલા પૃથ્વીકાયમાં (માટી, મીઠા વગેરેમાં) જે જીવો હોય છે તેઓનાં શરીરો જો પારેવા (કબૂતર) જેવડાં હોય તો સમગ્ર જંબૂદ્વીપમાં પણ તે સમાય નહિ. (૨)” સર્વ સચિત્તના ત્યાગ અંગે અંબડ પરિવ્રાજકના ૭૦૦ શિષ્યોનું ઉદાહરણ શાસ્ત્રમાં કહેલું છે. એ રીતિએ આત્માર્થીએ સચિત્તનો ત્યાગ કરવામાં શક્ય પ્રયત્ન કરવો. ૧. અંબડ પરિવ્રાજકના સાતસો શિષ્યોએ પાછળથી શ્રાવકધર્મને સ્વીકાર્યો હતો, તેમાં તેઓએ “સચિત્ત તથા બીજાએ આપ્યા વિનાનાં આહાર-પાણી નહિ વાપરવાનો નિયમ કર્યો હતો, તેથી તેઓ હંમેશા અચિત્ત અને તે પણ બીજાએ આપેલા આહારાદિથી જીવનનિર્વાહ કરતા. કોઈ વખત ગંગા નદીના કાંઠે જંગલમાં પહોંચતાં, ત્યાં ગ્રીષ્મઋતુનો સપ્ત તાપ, ગંગા નદીના કાંઠાની અતિ તપેલી ઉષ્ણ રેતી અને સૂર્યની ગરમી વગેરેથી અતિ તૃષાતુર થયા છતાં પોતાના નિયમમાં દઢતાવાળા તેઓએ ગંગાના પાણીનો ઉપયોગ ન કરતાં, આગળ ચાલવા માટે અસમર્થ હોઈ આખરે અનશન=સર્વ આહારાદિનો ત્યાગ કર્યો અને કાળધર્મ પામી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઈન્દ્રની સમાન ઋદ્ધિવાળા દેવો થયા. એમ સચિત્તના ત્યાગથી થતા લાભને સમજી આત્માર્થીએ શક્ય ત્યાગ કરવા ઉદ્યમ રાખવો. For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર ૨. દ્રવ્ય- સચિત્ત અને વિગઈઓ સિવાય જે જે વસ્તુ મુખમાં નાખવામાં આવે, તે દરેક ચીજોને દ્રવ્યોને સંખ્યાથી ગણવાં. તેમાં ખીચડી, રોટલી, નિવિયાતા લાડુ, લાપસી, પાપડી, ચુરમું, કરો, દૂધપાક, ખીર વગેરે પદાર્થો અનેક જાતિનાં ધાન્યો આદિ ઘણાં દ્રવ્યોથી તૈયાર થાય છે, તો પણ તે બધાં દ્રવ્યોનું સ્વરૂપ બદલાઈને એક નવું સ્વરૂપ પ્રગટ થતું હોવાથી તેને એકેક દ્રવ્ય જ ગણવું. વળી એક જ જાતિના અનાજ વગેરેમાંથી બનેલાં અનેક દ્રવ્યો, જેવાં કે–ઘઉંમાંથી બનાવેલાં પુરી, રોટલો, રોટલી, ખાખરો, ઘુઘરી, ઢોકળાં, થુલી, બાટ, કણિક વગેરે દરેકનાં નામ તથા સ્વાદ જુદા જુદા હોવાથી, તે એક જ દ્રવ્યમાંથી બનેલાં પણ દરેકને જુદા ગણવાં. ફળો, સીંગો વગેરેમાં પણ તેનાં નામ એક જ હોવા છતાં સ્વાદ જુદા જુદા હોવાથી તથા તેનું સ્વરૂપ બદલાતું હોવાથી દરેકને જુદા દ્રવ્યો તરીકે ગણવાં. અથવા તો ગુરુ કે અનુભવી શ્રાવક પાસેથી સમજીને ઉપર જણાવ્યું તે સિવાય બીજી રીતિએ પણ દ્રવ્યોની મર્યાદા સંખ્યાથી નિયત કરવી. ધાતુની સળી, હાથની આંગળી વગેરે મુખમાં નાખવા છતાં દ્રવ્યમાં ગણાતાં નથી. (તે સિવાયની પ્રત્યેક ચીજ દ્રવ્યરૂપે ગણવી-એવો વ્યવહાર છે.). ૩. વિગઈ– દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ અને સર્વપક્વાન્ન-એ છ વિગઈઓ ભક્ષ્ય છે. તેમાં અમૂક છૂટ રાખીને બાકીની શક્ય હોય તેટલી - વિગઈઓનો ત્યાગ કરવો તે વિગUનિયમ.) . ૪. ઉપાનહ–જોડા, બુટ, ચંપલ વગેરે ચામડાનાં-કપડાનાં પગરખાં કે કપડાનાં મોજાં, એ દરેક ઉપાનહ કહેવાય છે. લાકડાની પાદુકા (ચાખડી) વગેરે તો ઘણા જીવોની વિરાધનાનું કારણ હોવાથી શ્રાવકે તેનો સર્વથા ત્યાગ કરવો, અને વાપરવાના ચામડાનાં કે કપડાનાં ઉપર જણાવ્યાં તે બુટ, ચંપલ, મોજા વગેરેનું પ્રમાણ નક્કી કરી બાકીનો ત્યાગ કરવો. ૫. તાબૂલ– મુખવાસ, પાન, સોપારી, ખદિર (કપુર કે ખેરમાંથી બનેલી ઔષધિ વગેરે), વડિકા, કાથો વગેરે સ્વાદિમ વસ્તુઓ અમુક ઉપરાંત નહિ વાપરવાનું નિયમન કરવું. ૧. ગ્રંથમાં “સચિત્ત અને વિગઈઓ સિવાય’ એમ જણાવેલું છે, તેનું કારણ એ કે–ચૌદ નિયમમાં સચિત્ત અને વિગઈ એ બે નિયમો અલગ જણાવ્યા છે, વર્તમાનમાં તો મુખમાં નંખાય તે તે બધી વસ્તુઓને દ્રવ્યોમાં ગણવાનો વ્યવહાર જોવામાં આવે છે. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૦. સંબોધ પ્રકરણ ૬. વસ્ત્ર– મસ્તક આદિ પાંચેય અંગોનું રક્ષણ કરનાર વેષ. લજાદિના રક્ષણ માટે પહેરવાનું ધોતીયું, પોતડી કે રાત્રે સૂતાં પહેરવાનું વસ્ત્ર વેષમાં ગણાતું નથી, માટે તે સિવાયનાં વાપરવાનાં વસ્ત્રોની સંખ્યા નક્કી કરી તેથી અધિક વાપરવાનો ત્યાગ કરવો. ૭. કુસુમપુષ્પો. એમાં મસ્તકે કે ગળામાં પહેરવા લાયક ફૂલ-હાર કે શયામાં તથા ઓશીકે રાખવા લાયક અમુક પુષ્પોને ભોગવવાનો નિર્ણય કરી બીજાનો ત્યાગ કરવો. ૮. વાહન- એમાં રથ, ઘોડા, ઉંટ, (ગાડી, મોટર, સાયકલ, વિમાન, સ્ટીમર) વગેરે વાહનોનો અમુક પ્રમાણથી વધુ નહિ વાપરવાનો નિયમ કરવો.. ૯. શયન- એમાં પલંગ, ખાટલો (પાટ-પાટલા-ખુરસી-ટેબલઆસન) વગેરે સૂવા-બેસવાના સાધનોનો નિયમ કરી તેથી વધારેનો ત્યાગ કરવો. ૧૦. વિલેપન– આમાં શરીરસુખાકારીરૂપ ભોગને માટે ચંદન, જવા વગેરેનો ચૂરો તથા કસ્તૂરી વગેરે વિલેપનોનું પ્રમાણ નક્કી કરી બાકીનો ત્યાગ કરવો. આ નિયમ કરવા છતાં પણ દેવપૂજાદિ વખતે તિલક કરવું અને પોતાના હાથ, કાંડા વગેરેને ધૂપ દેવો વગેરે કરવું કહ્યું. ૧૧. અબ્રહ્મ-મૈથુનક્રિયા. તેમાં દિવસે ત્યાગ અને રાત્રિએ પણ અમુક વાર ભોગનું પ્રમાણ નક્કી કરી તે ઉપરાંત મૈથુનનો ત્યાગ કરવો. ૧૨. દિક્ષરિમાણ–આ નિયમમાં સર્વ દિશાઓમાં કે અમુક દિશામાં અમુક હદથી વધારે દૂર જવા-આવવાનો કે ત્યાંથી કોઈને બોલાવવાનો, અથવા કોઇ વસ્તુ મંગાવવા-મોકલવા વગેરેનો યથાશક્તિ ત્યાગ કરવો. ૧૩. સ્નાન- સ્નાનમાં શરીરસુખની અભિલાષાએ માત્ર પાણીના સ્નાનનો કે સાબૂ, તેલ વગેરે ચોળવાપૂર્વકના સ્નાનનો અમુક સંખ્યામાં નિયમ કરી વધારેનો ત્યાગ કરવો. દેવપૂજાદિ કારણે સ્નાન કરવામાં નિયમભંગ થતો નથી. તે સિવાય લૌકિક (સ્મશાનાદિ કારણે કે અન્ય અસ્પૃશ્યનો સ્પર્શ થવો વગેરે) કારણે જયણા રાખવી. For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર ૭૧ ૧૪. ભક્ત- રાંધેલું ધાન્ય, સુખડી, (પાણી) વગેરે ખોરાકાદિનું વજનથી અમુક ત્રણ શેર, ચાર શેર વગેરે વજનનું પ્રમાણ નક્કી કરી તેથી વધારે વાપરવાનો ત્યાગ કરવો. તેમાં તડબૂચ આદિ ફળો ખાવાથી વજન વધી જવાનો સંભવ છે માટે તેનો ખ્યાલ રાખવો. એમ ઉપર જણાવ્યાતચૌદ નિયમનો ઉપલક્ષણથી બીજી પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુઓનું નામ સંખ્યા-વજન વગેરેથી પ્રમાણ નક્કી કરવું અને સ્નાન, અબ્રહ્મ વગેરેનું ‘અમુક વાર કે અમુક સમય સુધી એમ પ્રમાણ નક્કી કરવું. એ મુજબ યથાશક્તિ ચૌદ નિયમો ગ્રહણ કરવા. (૧૧) . ૧. ચૌદ નિયમો ધારવામાં, વસ્તુતઃ નિરુપયોગી ભોગના અવિરતિજન્ય પાપથી બચી જવાય એ એક મોટું ફળ છે. મુખ્યતયા નિયમો ધારવામાં પોતાની બુદ્ધિ-સમજપૂર્વક જે રીતિએ ધારે તે રીતિએ તેનું પાલન કરવાનું હોય છે, છતાં શાસ્ત્રોમાં ઉપર પ્રમાણે સામાન્ય ક્રમ બતાવ્યો છે. આ ચૌદ પદાર્થોની સાથે બીજી પણ અનેક વસ્તુઓના નિયમો થઈ શકે છે, તે નિયમ ધારનારા અનુભવીઓ પાસેથી સમજીને કરી શકાય છે. વર્તમાનકાળે છવિગઈઓમાંથી અમુક વિગઈ સિવાયની બાકીની વિગઈઓનો ત્યાગ કરાય છે અથવા કોઈ તો દરરોજ અનુક્રમે નામપૂર્વક તજે છે. તેમાં કેટલાકો મૂલમાંથી, કાચી અને નિવિયાતી-એમ સર્વથા વિગઈનો ત્યાગ કરે છે, તો કોઈ માત્ર કાચી કે તેનાં નિવિયાતાં જ તજે છે. તાબૂલમાં કોઈ લવિંગ, એલચી, જાયફળ, જાવંત્રી, અનેક જાતિનાં ચૂર્ણો વગેરે મુખશુદ્ધિનાં સાધનો પૈકી અમુક નામપૂર્વક અમુક સંખ્યાનો નિયમ કરી બાકીના તજે છે. વસ્ત્રમાં કોઈ ધોતીયું, પોતડી, હાથ સાફ કરવાના ટુકડા (નેપકીન) શરીર લૂછવાના રૂમાલ વગેરે દરેક વસ્ત્રોની ગણત્રી રાખે છે. પુષ્પના ઉપલક્ષણથી કોઈ અમુક જાતિના સૂંઘવાનાં તેલ, અત્તર વગેરે તથા હાથમાં રાખવાની કલગી, ગળાના ફૂલહાર, હાથે પહેરવાના ફૂલના કંકણ, માથે ગૂંથવામાં આવતી ફૂલની વેણીઓ, છૂટાં ફૂલો વગેરે દરેકનું નિયમન કરે છે. વાહનો–'ફરતું, તરતું, ચરતું અને ઊડતુંએમ ચાર પ્રકારનાં હોય છે. તેમાં મોટર, ગાડી, રેલ્વે, સાઈકલ, ટ્રામ, ગાડાં, એક્કા વગેરે જડકેયાંત્રિક જમીન ઉપર ચાલતાં પ્રત્યેક વાહનો ‘ફરતાં' કહેવાય છે; નાવડી, હોડી, સ્ટીમર, મચ્છવા, ત્રાપા વગેરે નદી, ખાઈ કે સમુદ્રાદિના પાણીમાં ચાલતાં વાહનો ‘તરતાં ગણાય છે. હાથી, ઘોડા, ઉંટ, ખચ્ચર વગેરે પશુરૂપ વાહનો “ચરતાં ગણાય છે; અને આકાશમાં ' ચાલતાં વિમાનાદિ ‘ઉડતાં વાહનો કહેવાય છે. એ દરેક જાતિનાં વાહનોનો વિભાગપૂર્વક અમુક સંખ્યામાં નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે. વિલેપનમાં-શરીરના સુખસ્પર્શરૂપ સાબુ, તેલ, અળતો, મેંદી, પાઉડરો, સુખડ, બરાસ, કસ્તુરી વગેરેનું અમુક તેતે વસ્તુઓના નામપૂર્વક, અમુક પ્રમાણમાં, અમુક વાર ઈત્યાદિ નિયમન કરી બાકીનો ત્યાગ કરાય છે. શયનમાં-ગાદી, તકીયા, ખુરશી, ટેબલ, મેજ, આરામચેર, સ્ટ્રેચર, પલંગ, ખાટલા, ચોપાઈ, પથારી, કોચ વગેરે સૂવા, બેસવા કે આરામનાં દરેક સાધનોની સંખ્યાનો નામવિભાગપૂર્વક નિયમ કરી બાકીનો ત્યાગ કરાય છે અને સ્મરણ ન રહે તો બહારગામે, બજારમાં કે એવા બીજા સ્થાને ઔચિત્યભંગ ન થાય માટે જયણા રખાય છે. અબ્રાને અંગે સ્વસ્ત્રીસંતોષ અને એકથી અધિક સ્ત્રીઓ હોય તો અમુક અમુક સિવાયની બીજીનો નિયમ કરવા સાથે અમુક વારથી વધારે વાર મૈથુન તજે છે. આને અંગે તિથિ પ્રાત સૂર્યોદયથી મનાય છે, છતાં પૂર્વની For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૨. સંબોધ પ્રકરણ वसहीसयणासणभत्त-पाणभेसज्जवत्थपत्ताइ। जइवि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं देइ ॥१२॥ . વસતિ-શયના-ડડસન-પરુ-પાન-મૈષ-વસ્ત્ર-પત્રાદ્રિ ! યદ્યપિ ન પનધન: તોફાપિ તોરં વારિ II ૨૨ I . ૨૭૬ ગાથાર્થ– શ્રાવક સાધુઓને વસતિ (=રહેવાનું મકાન), શયન (સૂવા માટે સંથારો વગેરે), આસન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર મધ્યરાત્રિના પછીના સમયથી તેનો ત્યાગ કરવો વ્યાજબી છે. કારણ કે–પાછલી અડધી રાત્રિ બીજી તિથિરૂપે નહિ છતાં બીજી તિથિના પરોઢરૂપે વ્યવહાર થાય છે અને તેથી કેટલીક વખત નિયમ તૂટવાનો સંભવ છે; માટે તે દિવસની પૂર્વની મધ્યરાત્રિથી આરંભીને તે દિવસ અને પૂર્ણ રાત્રિ સુધી પણ તજવું શ્રેયસ્કર છે. અન્યથા પર્વતિથિ વગેરે પણ સચવાવી દુઃશક્ય છે. દિશાઓમાં ઉર્ધ્વ, અધો અને આઠ તિર્જીએ દશેય દિશામાં જવા-આવવાનો નિયમ કરાય છે. સ્નાનને અંગે છોટકા-મોટકાનો વિભાગ કરાય છે. તેમાં સંપૂર્ણ સ્નાન કરવું તે મોટકું કહેવાય છે અને હાથ, પગ, મુખ વગેરે ધોવાં તે છોટકાં કહેવાય છે. આ સ્નાનનો અમુક સંખ્યાથી વધારે નહિ કરવાનો નિયમ કરાય છે. ભક્ત એટલે ભાત-પાણીરૂપ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ-એ ચારેય આહાર પૈકી જે જે મુખમાં નંખાય, ખવાય અને પીવાય, તે તે બધાનું વજનથી અમુક શેર-એમ પ્રમાણ કરી તેથી અધિકનો ત્યાગ કરાય છે. આ ઉપરાંત પૃથ્વીકાયાદિ પાંચ સ્થાવરોનો નિયમ કરાય છે, તેમાં પૃથ્વીકાયમાંખાણની માટી, મીઠું વગેરે ચીજોનું સંખ્યા અને વજનથી પ્રમાણ કરાય છે. અપૂકાયમાંઅમુક શેરથી વધારે પાણી નહિ પીવાનો નિયમ કરાય છે, સ્નાનને અંગે અમુક માપ નક્કી કરાય છે અને કપડાં વગેરે ધોવાને અંગે અમુક કૂવા, તળાવ, નદી, નળ વગેરેનો નિર્ણય કરાય છે. તેઉકાયમાં અમુક સંખ્યામાં ચુલા, સ્ટવ વગેરેના આરંભનો નિર્ણય કરાય છે. દીવાને અંગે પોતાના ઘર, દુકાન વગેરેના દીવાઓનું અમુક સંખ્યામાં પ્રમાણ કરાય છે અને જાહેર રસ્તાના વગેરે બીજા દીવાઓની જયણા રખાય છે. વાયુકાયમાં-પંખા, હિંચકા વગેરે વાયુકાયની વિરાધનાનાં સાધનોનો નિયમ થાય છે અને વનસ્પતિકાયમાં-સચિત્તના નિયમમાં જણાવ્યું તેમ નામ, માપ અને સંખ્યાના વિભાગપૂર્વક ત્યાગ કરાય છે. ત્રસકાયમાંઅમુક સંખ્યામાં નોકર-ચાકરો વગેરેનો નિર્ણય થાય છે. તે સિવાય અસી, મસી અને કૃષિએ ત્રણના વ્યાપારનાં નિયમો કરવામાં આવે છે. તેમાં અસીના નિયમમાં ચપ્પ, કાતર, સૂડી, સૂડા, સોય વગેરે દરેકના પ્રકારનાં શસ્ત્રો વાપરવાને અંગે અમુક પ્રમાણમાં સંખ્યાનો નિયમ કરાય છે; મસીના વિષયમાં પેન, પેન્સીલ, કલમ, હોલ્ડર, શાહી, ખડીયા વગેરે લખવાનાં સાધનોને (વ્યાપારાદિ લૌકિક કાર્યોમાં) વાપરવાનો સંખ્યાથી નિયમ કરાય છે અને કૃષિથી ખેતર વગેરેના આરંભનો નિયમ થાય છે. એ રીતિએ યથાશક્ય ચૌદ નિયમો કરવાથી તે સિવાયના બીનજરૂરી ઘણા આશ્રવમાંથી આત્મા બચી જાય છે અને દરેક વ્યવહારમાં કોઈ પ્રકારની અગવડ વિના ઘણો મોટો લાભ થાય છે. પાપભીરુ આત્માઓને બીજી આરાધના ઓછી થતી હોય તો પણ ચૌદ નિયમથી જીવનને મર્યાદિત કરવામાં ઘણો લાભ છે. આ વિષયમાં વિશેષ સ્વરૂપ નિયમ પાળનારા અનુભવી શ્રાવકો કે ગીતાર્થ મુનિરાજો પાસેથી સમજવું. (ધર્મસંગ્રહ ભાષાંતરમાંથી સાભાર ઉદ્ધત) For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૩ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર અને પાત્ર વગેરે આપે=વહોરાવે. જો શ્રાવક પૂર્ણ ધનવાળો ન હોય તો પણ થોડામાંથી થોડું પણ આપે. (ઉપ.મા., ગા.૨૪૦) (૧૨) साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवाइंच। जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारे ॥१३॥ साधूनां चैत्यानां च प्रत्यनीकं तथाऽवर्णवादिनं च। fનનકવનચહિત સર્વથાના વાસ્થતિ | શરૂ .. . • ૨૭૭ ગાથાર્થ સાધુઓના, જિનમંદિરોના અને જૈનશાસનના વિરોધીને, નિંદા કરનારાને અને અહિત કરનારને પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરીને રોકે. (ઉપ.મા. ૨૪૨) વિશેષાર્થ– આ વિષે અભયકુમાર અને વસ્તુપાળ આદિ શ્રાવકોનાં અને વિષ્ણુકુમાર આદિ સાધુઓનાં દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. (૧૩) पढ जईण दाऊण, अप्पणा पणमिऊण पारे। . असइ सुविहियजणंमि, भुंजेइ कयदिसालोओ ॥१४॥ प्रथमं यतिभ्यो दत्त्वाऽऽत्मना प्रणम्य पारयति । અતિ સુવિહિતનને તિદિશાસ્તો: II ૨૪ . .... ૧૭૮ ગાથાર્થ– શ્રાવક પહેલાં પ્રણામ કરવાપૂર્વક મહાત્માને દાન કરીને પછી પોતે જમે. કદાચ સુવિહિત મહાત્માન મળે તો મહાત્મા મળી જાય એવા ભાવપૂર્વક) ચારે દિશામાં નજર કરી મહાત્માની વાટ જોઇ, કોઈ મહાત્મા પધારી જાય તો સારું, મને લાભ મળે આમ વિચારીને પછી જમે. (૧૪) (ઉપ.મા. ગા-૩૮) संजईण दव्वलिंगीण-मंतर मेरुसरिसवसरिच्छं। नाऊण पत्तदाणे, जयइ सो गुणजुओ सड्डो ॥१५॥ संयतीनां द्रव्यलिङ्गिनामन्तरं मेरु-सर्षपसदृशम् । સાવી પાત્રતાને યો યો ગુયુત: શ્રાદ્ધ ll ૨૧ / ૬૭૨ ગાથાર્થ–સુસાધુઓનું અને દ્રવ્યસાધુઓનું અંતર મેરુ-સરસવ સમાન જાણીને ગુણયુક્ત તે શ્રાવક સુપાત્ર દાનમાં યત્ન કરે છે. (૧૫) For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ७४ સંબોધ પ્રકરણ मन्नइ जिणाण आणं, मिच्छं परिहरड़ धड़ सम्मत्तं । छव्विहआवस्सयंमी, उज्जुत्तो होइ पइदिवसं ॥१६॥ मन्यते जिनानामाज्ञां मिथ्यात्वं परिहरति-धरति सम्यक्त्वम् । षड्विधावश्यके उद्युक्तो भवति प्रतिदिवसम् ।। १६ ।। ......... ९८० ગાથાર્થ– જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને છે, મિથ્યાત્વનો ત્યાગ કરે છે, સમ્યક્ત્વ ધારણ કરે છે, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ उधमपंत थाय छे. (१६) पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो य भावो य। सज्झायनमुक्कारो, परोवयारो य जयणा य ॥१७॥ पर्वसु पौषधव्रतं दानं शीलं तपश्च भावश्च । स्वाध्याय-नमस्कारौ परोपकारश्च यतना च ॥ १७ ॥ ................. ९८१ ગાથાર્થ– પર્વ દિવસને વિષે પોસવ્રત કરવું, દાન, શિયળ, તપ અને ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર અને પરોપકાર તથા જયણા રાખવી. (૧૭) जिणपूया जिणथुणणं, गुरुथुइ साहम्मियाण वच्छलं। .. ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ॥१८॥ जिनपूजा जिनस्तवनं गुरुस्तुतिः साधर्मिकाणां वात्सल्यम् । व्यवहारस्य च शुद्धिः रथयात्रा तीर्थयात्रा च ॥ १८ ॥............. ९८२ . ગાથાર્થ– જિનેશ્વર ભગવાનની પૂજા, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુની સ્તુતિ અને સાધર્મિકને વિષે વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, रथयात्रा मने तीर्थयात्री. (१८) । उवसमविवेगसंवर-भासासमिइछज्जीवकरुणा य। धम्मियजणसंसग्गो, करणदमो चरणपरिणामो ॥१९॥ उपशम-विवेक-संवर-भाषासमिति-षड्जीवकरुणाश्च । धार्मिकजनसंसर्गः करणदमश्चरणपरिणामः ॥ १९ ॥. ..........९८३ ગાથાર્થ– ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને ષકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇન્દ્રિયોનું દમન અને ચારિત્રનો परिम. (१८) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૫ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર संधोवरि बहुमाणो, पुत्थयलिहणं पभावणा तित्थे। जिणसासणंमि राओ, णिच्चं सुगुरूण विणयपरो ॥२०॥ सङ्घोपरि बहुमानः पुस्तकलेखनं प्रभावना तीर्थे । जिनशासने रागो नित्यं सुगुरूणां विनयपरः ॥ २० ......... ९८४ ગાથાર્થ– શ્રીસંઘ ઉપર બહુમાન રાખવું, પુસ્તક લખાવવા અને તીર્થની પ્રભાવના કરવી. જિનશાસન ઉપર રાગ રાખવો, અને નિત્ય सुगुरुना विनयम तत्५२ २३. (२०) । इच्छइ नियहिययंमी, परिग्गहंणवविहं परिच्चज्ज । गहिऊण संजमभरं, करेमि संलिहणमणिदाणं ॥२१॥ इच्छति निजहृदये परिग्रहं नवविधं परित्यज्य। गृहीत्वा संयमभारं करोमि संलेखनामनिदानम् ॥ २१ ॥............. ९८५ ગાથાર્થ– શ્રાવક પોતાના હૃદયમાં ઇચ્છે ભાવના રાખે કે હું નવ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરીને સંયમના ભારને સ્વીકારીને અંત સમયે નિદાનરહિત સંખનાને કરું. (૨૧). कप्पूरधूववत्थ-प्पभिइ दब्वेहिं पुत्थयाणं च । निम्माइ सया पूया, पव्वदिणंमी विसेसाओ ॥२२॥ कर्पूर-धूप-वस्त्रप्रभृतिद्रव्यैः पुस्तकानां च। .. निर्माति सदा पूजां पर्वदिने विशेषात् ॥ २२ ॥ ............ ......... ९८६ ગાથાર્થ– શ્રાવક સદા કપૂર, ધૂપ, વસ્ત્ર વગેરે દ્રવ્યોથી પુસ્તકોની પૂજા કરે અને પર્વદિવસે વિશેષથી કરે. (૨૨) दव्वसए संजाए, गेहमि जिणिदबिंबसंठवणं। ‘पवयणलिहणं सहस्से, लक्खे जिणभवणकारवणं ॥२३॥ द्रव्यशते सञ्जाते गृहे जिनेन्द्रबिम्बसंस्थापनम् । प्रवचनलेखनं सहस्रे लक्षे जिनभवनकारापणम् ॥ २३ ।.......... ९८७ ગાથાર્થ– શ્રાવક સો રૂપિયા થાય તો ઘરમાં જિનેશ્વરનાં બિંબનું સ્થાપન કરે, હજાર રૂપિયા થાય તો શાસ્ત્રો લખાવે અને લાખ રૂપિયા थाय तो (शि५२०धी) मिहिर रावे. (२३) . For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ७६ संबो५ ४२ जिण्णुद्धरणाईयं, किच्चं किज्जइ दससहस्सेहिं। इच्चाइधम्मकिच्चं, सत्तीए कुणइ जो सड्ढो ॥२४॥ . जीर्णोद्धारणादिकं कृत्यं क्रियते दशसहस्रैः ।। इत्यादिधर्मकृत्यं शक्त्या करोति यः श्राद्धः ॥ २४ ॥............ ९८८ ગાથાર્થ– શ્રાવક દશ હજાર રૂપિયાથી જીર્ણોદ્ધાર વગેરે કરે. શ્રાવક ઇત્યાદિ ધર્મ કાર્યો શક્તિ પ્રમાણે કરે. (૨૪) संवच्छरचाउम्मासिएसु अट्ठाहियासु अतिहीसु। सव्वायरेण लग्गइ, जिणवरपूयातवगुणेसु ॥२५॥ संवत्सर-चातुर्मासिकेषु अष्टाहिकासु च तिथिसु । सर्वादरेण लगति जिनवरपूजातपोगुणेषु ॥ २५ ॥ ................. ९८९ ગાથાર્થ–પર્યુષણપર્વ, ત્રણચૌમાસીપર્વ, ચૈત્ર અને આસો મહિનાની અઢાઈ, આઠમ-ચૌદશ આદિ મુખ્ય પર્વતિથિ - આ દિવસોમાં શ્રાવક પૂરતા આદરપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા અને તપરૂપ ગુણોમાં મગ્ન पनी य छे. (२५) (6५.भा. ॥-२४१) अट्टमि चउद्दसी पुण्णिमसी उद्दिट्टा तिहिचउकमि। चारित्तस्साराहण-कए करे पोसहाईयं ॥ २६ ॥ अष्टमी चतुर्दशी पूर्णिमा उद्दिष्टा (=अमावास्या) तिथिचतुष्के। चारित्रस्याराधनकृते करोति पौषधादिकम् ॥ २६ ॥ ........... ९९० ગાથાર્થ– શ્રાવક આઠમ, ચૌદશ, પૂનમ અને અમાસ એ ચાર તિથિઓમાં ચારિત્રની આરાધના માટે પૌષધ વગેરે કરે. (૨૬). बीया पंचमि इक्कारसी तिही नाणहेउया एया। . तत्थ य नाणाईणं, पूया भत्तीए कायव्वा ॥२७॥ द्वितीया पञ्चमी एकादशी तिथयो ज्ञानहेतुका एताः । तत्र च ज्ञानादीनां पूजा भक्त्या कर्तव्या ॥ २७ ॥ ............. ९९१ ગાથાર્થ–બીજ, પાંચ અને અગિયારસ આ ત્રણ તિથિઓ જ્ઞાન માટે છે. તે તિથિઓમાં જ્ઞાન વગેરેની પૂજા ભક્તિથી કરવી જોઈએ. (૨૭) For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ ७७ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર अण्णा दंसणतिहिओ, तत्थ जिणिदाण भत्ती जुत्तीए। विविहा विविहपयारा, कायव्वा पइदिणं सम्मं ॥२८॥ अन्या दर्शनतिथयस्तत्र जिनेन्द्राणां भक्तिर्युक्त्या। । विविधा विविधप्रकारा कर्तव्या प्रतिदिनं सम्यक् ॥ २८ ॥ ....... ९९२ ગાથાર્થ– બીજી તિથિઓ દર્શનતિથિઓ (સમ્યગ્દર્શનની આરાધના માટેની તિથિઓ) છે. તે તિથિઓમાં દરરોજ વિવિધ પ્રકારની પૂજા વિવિધ રીતે અને સારી રીતે કરવી જોઈએ. (૨૮). अट्टाहियंमि भूयाण, तसाण जीवाण जो अमाघाओ। निरवज्जं कायव्वं, असणाई जिणिंदआणाए ॥२९॥ अष्टाहिके भूतानां त्रसानां जीवानां योऽमाघातः । निरवद्यं कर्तव्यमशनादि जिनेन्द्राज्ञया ॥ २९ ॥. .....९९३ ગાથાર્થ– આઠ દિવસના મહોત્સવમાં એકેંદ્રિય અને ત્રસ જીવોની અમારિ પ્રવૃતવે તથા ગરીબ આદિને આપવા માટે) જિનાજ્ઞા પ્રમાણે निहोष 'मशन तैयार ४३. (२८) . जिणदव्वनाणदव्वं, साहारणमाइदव्वसंगहणं। - न करेड़ जइ करेड़, नो कुज्जा नियधणप्पसंगं ॥३०॥ जिनद्रव्य-ज्ञानद्रव्य-साधारणादिद्रव्य-संग्रहणम् ।। न करोति यदि करोति न कुर्याद् निजधनप्रसङ्गम् ॥ ३० ॥. ... ९९४ - ગાથાર્થ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય આદિ દ્રવ્યનો સંગ્રહ ન કરે. જો (તેવા વિશિષ્ટ કારણોથી) દેવદ્રવ્ય આદિ દ્રવ્યનો સંગ્રહ કરે तोते. द्रव्यने पोताना धननी साथे. न. . (30) जइ वड्डावइ तो पुण लेहयभिच्चाइ सव्वमन्नत्थ । संघसमक्खं रक्खइ, नासे जइ देइ मूलधणं ॥३१॥ यदि वर्धापयति तदा पुनर्लेखकभृत्यादि सर्वमन्यत्र । सङ्घसमक्ष रक्षति नश्येद् यदि ददाति मूलधनम् ।। ३१ ॥.......... ९९५ १. मामध्यमक्ष पोथी रहित. For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— જો દેવદ્રવ્ય આદિ દ્રવ્યની વૃદ્ધિ કરે તો તેનું રક્ષણ કરવા લેખક (=નામું લખનાર) અને નોકર આદિ કોઇને ય ન આપે, (=સાચવવા ન આપે અને વ્યાજથી પણ ન આપે) કિંતુ સંઘ સમક્ષ (=સંઘની સાક્ષીએ) પોતે રક્ષણ કરે. કદાચ જો તે દ્રવ્ય નાશ પામે તો મૂળધન (=મૂળ રકમ) પોતે આપે. (૩૧) ૭૮ एवं तित्थयरत्तं, पावइ तप्पुण्णओ महासड्डो । इइविहिविवरीओ जो, सो दुल्लहबोहिओ हवइ ॥ ३२ ॥ एवं तीर्थङ्करत्वं प्राप्नोति तत्पुण्यतो महाश्राद्धः । . इतिविधिविपरीतो यः स दुर्लभबोधिको भवति ॥ ३२ ॥ ..........? ગાથાર્થ આ પ્રમાણે દેવદ્રવ્ય આદિની રક્ષા કરનાર મહાશ્રાવક દેવદ્રવ્ય આદિ ધનનું રક્ષણ કરવાના પુણ્યથી તીર્થંકરપણાને પામે છે. જે આ પ્રમાણેની વિધિથી વિપરીત કરે છે તે દુર્લભબોધિ થાય છે. (૩૨) तम्हा आगममग्गं, करेइ सव्वत्थ अग्गओ कुसलो । सो खलु दंसणसड्डो, वुड्डो सो संघमज्झमि ॥ ३३ ॥ तस्मादागममग्र्यं करोति सर्वत्राग्रगः कुशलः । स खलु दर्शनश्राद्धः वृद्धः स सङ्घमध्ये ॥ ३३ ॥ . ....................††૭ ગાથાર્થ— કુશળ અગ્રેસર (=આગેવાન) સર્વસ્થળે શાસ્ત્રને મુખ્ય કરે છે, અર્થાત શાસ્ત્ર પ્રમાણે વહીવટ કરે છે. (તેથી) તે દર્શનશ્રાદ્ધ કહેવાય અને તે જ સંઘમાં મોટો ગણાય. (૩૩) विहिकरणं गुणिराओ, अविहिच्चाओ य पवयणुज्जोओ । અરિહંતનુપુરુસેવા, માફ સમ્પન્નતિકાફે ॥ રૂ૪ ॥ विधिकरणं गुणिरागोऽविधित्यागश्च प्रवचनोद्योतः । अर्हत्सुगुरुसेवेमानि सम्यक्त्वलिङ्गानि ॥ ३४ ॥ ९९८ ગાથાર્થ— વિધિપૂર્વક કરવું, ગુણીજન પ્રત્યે અનુરાગ, અવિધિનો ત્યાગ, પ્રવચન પ્રભાવના અને અરિહંતદેવ-સુગુરુ સેવા આ સમ્યક્ત્વનાં લેંગો=ચિહ્નો છે. (૩૪) For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર धम्मकरणे सहाओ, दसारपुत्तुव्व सेणियस्सेव। धम्मथिरिकरणजोओ, अभयस्सेवाणुओगपरो ॥३५॥ धर्मकरणे सहायो दशार्हपुत्रवत् श्रेणिकस्येव । ધથિી રળયોોડભયચેવાનુયોરા | રૂ, I R SS ગાથાર્થ– શ્રાવક ધર્મકરવામાં બીજાઓને કૃષ્ણની જેમ સહાય કરનારો હોય, શ્રેણિકની જેમ બીજાઓને ધર્મમાં સ્થિર કરનારો હોય, અને અભયકુમારની જેમ બીજાઓની સાથે સંબંધ રાખનારો હોય. વિશેષાર્થ– કૃષ્ણ મહારાજાએ દ્વારિકા નગરીમાં ઘોષણા કરાવી હતી કે કુટુંબના પાલન-પોષણની જવાબદારીના કારણે જે કોઈ દીક્ષા ન લઈ શકતા હોય તેમના કુટુંબનું હું પાલન-પોષણ કરીશ. દેવે શ્રેણિક રાજાની ધર્મશ્રદ્ધામાં દઢતાની પરીક્ષા કરી ત્યારે શ્રેણિકે માછલા મારતા એક મુનિને અને ગર્ભવતી એક સાધ્વીને ચારિત્રધર્મમાં સ્થિર કરવાનો પ્રયત્ન કર્યો હતો. અભયકુમારે અનાયદેશના આદ્રકુમારની સાથે મૈત્રીનો સંબંધ રાખીને આદ્રકુમારને ધર્મ પમાડ્યો હતો. (૩૫) साहम्मियवच्छलं, करेड़ भत्तीइ कारवे अण्णं । जि(रि)णदव्वाइअणाहाइदुहियनियसयणपभिईयं ॥३६॥ साधर्मिकवात्सल्यं करोति भक्त्या कारयत्यन्यम् । . - નિ(છિપાવ્યોનાથાત્વિ:વિનિસ્વનનપ્રકૃતિ આ રૂદ્ / ૨૦૦૦ ગાથાર્થ દેવાદાર વગેરે, અનાથ વગેરે અને દુઃખી પોતાના સ્વજન વગેરેનું સાધર્મિક વાત્સલ્ય ભક્તિથી પોતે કરે અને બીજા પાસે કરાવે.(૩૬) ... संगवित्ति(त्त )निसेहाई-इच्चाईसयललोयगरहिज्जं । जह न हविज्जा तह कुज्जा वच्छलपभावणाइयं ॥३७॥ 'स्वकवृत्ति(त)निषेधादीत्यादि सकललोकगर्हणीयम् । યથા ન ભવેત્ તથા વાત્સલ્યભાવનામ્િ II રૂ૭ | ૨૦૦૨ ૧. મારી પાસે રહેલી ત્રણેય હસ્તલિખિત પ્રતોમાં નિજ એવો પાઠ છે, પણ સંબંધ પ્રમાણે રા એવો પાઠ હોવો જોઈએ એમ સમજીને અનુવાદ કર્યો છે. આ. રાજશેખરસૂરિ. ૨. મારી પાસે રહેલી ત્રણેય હસ્તલિખિત પ્રતોમાં ચિત્તિ એવો પાઠ છે, પણ સંબંધ પ્રમાણે વિર એવો પાઠ હોવો જોઈએ એમ સમજીને અનુવાદ કર્યો છે. આ. રાજશેખરસૂરિ. For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : સંબોધ પ્રકરણ ગાથાર્થ– પોતાના ધનનો નિષેધ કરવો, અર્થાત્ પોતે સાધર્મિકને વ્યાજથી કે વ્યાજ વિના ધન આપ્યું હોય, સાધર્મિક હવે ધન પાછું આપી શકે તેવી સ્થિતિમાં ન રહ્યો હોય વગેરે કારણથી તે ધન માફ કરી દેવું, ઇત્યાદિ સર્વલોકમાં જે રીતે નિંદનીય ન બને તે રીતે વાત્સલ્ય અને પ્રભાવના વગેરે કરે. (૩૭) पवयणलिंगेहिं दुहा, चउहा ते दव्वभावभेएहिं।.. . साहम्मिया विसेसा, भावजुया तम्मि विण्णेया ॥३८॥ प्रवचन-लिङ्गाभ्यां द्विधा चतुर्धा ते द्रव्यभावभेदाभ्याम् । સધર્મા વિશેષ માવયુતામિ વિજોયા: રૂ૮ . .... ૨૦૦૨ ગાથાર્થ પ્રવચન અને લિંગ એમ બે ભેદથી અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદથી ચાર પ્રકારે સાધર્મિકો જાણવા. તેમાં ભાવથી યુક્ત સાધર્મિકોને વિશેષ(=ઉત્તમ) જાણવા. વિશેષાર્થ– ચાર ભાંગા આ પ્રમાણે છે– ૧. પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી સાધર્મિક ન હોય જૈનેતર બધા જીવો. ૨. પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી પણ સાધર્મિક હોય ધર્મક્રિયાયુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવક. ૩. પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી સાધર્મિક હોય જૈન ધર્મને પાળનાર મિથ્યાષ્ટિ. ૪. પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી સાધર્મિક ન હોય ધર્મક્રિયાથી રહિત સમ્યગ્દષ્ટિ. એ જ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી ચતુર્ભગી સમજવી. (૩૮) इच्चाइ धम्मकिच्चं, कुव्वइ सव्वत्थ उचियभत्तीए। जिणसासणप्पसंसा, विसेसओ जायए एवं ॥३९॥ इत्यादि धर्मकृत्यं करोति सर्वत्रोचितभक्त्या। જિનશાસનપ્રશંસા વિશેષતો નાતે વિI રૂ . ... ....... ૨૦૦૩ ગાથાર્થ– શ્રાવક ઈત્યાદિ ધર્મકાર્યો સર્વસ્થળે ઉચિત ભક્તિથી કરે, એમ કરવાથી વિશેષથી શાસનપ્રભાવના થાય. (૩૯) कल्लाणगतिहीसु पव्वेसु तह य पव्वतिहीसु। जिणपडिवत्ती सम्म, किज्जइ तह धम्मजागरिया ॥४०॥ For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર कल्याणकतिथिषु पर्वसु तथा च पर्वतिथिषु । fઝનપ્રતિત્તિઃ સીવ ચિતે તથા ધર્મારિકા II 8. I . ૨૦૦૪ ગાથાર્થ– કલ્યાણકોની તિથિરૂપ પર્વોમાં અને (અન્ય) પર્વતિથિઓમાં સારી રીતે જિનભક્તિ અને ધર્મજાગરિકા કરે. (૪૦) अविरयसम्मबिट्टी, वि पोसहमाइ करिज्ज अब्भासा। पवयणपभावणटुं, जहुत्तभवविरहलाहटुं ॥४१॥ अविरतसम्यग्दृष्टिरपि पौषधादि कुर्यादभ्यासात् । પ્રવચનામાવનાથે યથોમવિરહનામાર્થમ્ II ૪૨ / ૨૦૦૫ ગાથાર્થ– અભ્યાસ થાય એ માટે, પ્રવચનની પ્રભાવના થાય એ માટે અને યથોક્ત (સર્વજ્ઞ ભગવંતે જેવો કહ્યો છે તેવા) મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે અવિરત સમ્યગ્દષ્ટિ પણ પૌષધ વગેરે કરે. વિરદ શબ્દ મૂકી કર્તાએ પોતાનું નામ સૂચિત કર્યું છે. (૪૧) // આ પ્રમાણે ચોથો અવિરતસમ્યગ્દષ્ટિશ્રાવકધર્મ અધિકાર પૂર્ણ થયો.. ૧. મુદ્રિત પ્રતમાં વિલિનઠના એવો પાઠ છે, પણ મારી પાસે હસ્તલિખિત પ્રતોમાં નામવિરહનાહ એવો પાઠ હોવાથી અહીં તે પાઠ રાખ્યો છે.આ. રાજશેખરસૂરિ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ૫. શ્રાવક પ્રતિમા અધિકાર नमिय जिणं सव्वन्नुं सव्वनयाणं पयासगं सारं । अह सड्डासड्डाणं भेयवियारं भणिस्सामि ॥ १ ॥ नत्वा जिनं सर्वज्ञं सर्वनयानां प्रकाशकं सारम् । अथ श्रद्धा श्राद्धानां भेदविचारं भणिष्यामि ॥ १ ॥ . १००६. ગાથાર્થ હવે સર્વનયોના પ્રકાશક, સર્વજ્ઞ અને શ્રેષ્ઠ એવા જિનને નમીને શ્રદ્ધાવાળા શ્રાવકોના ભેદોના વિચારને કહીશ. (૧) सड्ढा दुविहा वुत्ता, सम्मजुया देसविरइविरया य । मूलगुणोत्तरगुणया ते दुविहा देससव्वा य ॥ २ ॥ श्राद्धा द्विविधा उक्ताः सम्यक्त्वयुक्ता देशविरतिविरताश्च । मूलगुणोत्तरगुणकास्ते द्विविधा देशसर्वाभ्यां च ॥ २ ॥ ગાથાર્થ— શ્રાવકો કેવળ સમ્યક્ત્વથી યુક્ત અને દેશવિરતિથી વિરત એમ બે પ્રકારના કહ્યા છે, મૂલગુણ અને ઉત્તરગુણને ધારણ કરનારા તે શ્રાવકો દેશથી વિરત અને સર્વથી વિરત એમ બે પ્રકારના છે. (૨) १००७ इक्किका वि य चहा, नाणन्नाणेहिं बालभद्देहिं । अहवा दव्वाईहिं, देसे सव्वे य विण्णेया ॥ ३ ॥ एकैकोऽपि च चतुर्धा ज्ञानाज्ञानाभ्यां बालभद्राभ्याम् । अथवा द्रव्यादिभिर्देशे सर्वस्मिश्च विज्ञेयाः ॥ ३ ॥ સંબોધ પ્રકરણ १००८ ગાથાર્થ ઉક્ત એક એક ભેદ પણ જ્ઞાન-અજ્ઞાનથી અને બાલ-ભદ્રથી ચાર પ્રકારે છે. એમ આઠ ભેદો થાય અથવા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી દેશથી અને સર્વથી એમ આઠ ભેદો થાય. (૩) मूलगुणा पण थूलगपाणाइवायपमुहभेएहिं । सत् य सिक्खाइवया, उत्तरगुणिमे विणिद्दिट्ठा ॥ ४ ॥ मूलगुणाः पञ्च स्थूलकप्राणातिपातप्रमुखभेदैः । सप्त च शिक्षादिव्रतानि उत्तरगुणा इमे विनिर्दिष्टाः ॥ ४ ॥ For Personal & Private Use Only १००९ Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૮૩ ગાથાર્થ– શૂલપ્રાણાતિપાતથી વિરમણ વગેરે પાંચ મૂલગુણો છે. શિક્ષાવ્રતો વગેરે સાત ઉત્તરગુણો કહ્યા છે. (૪). ते देससव्वओ वि हु, तसाण जीवाणमेगपमुहं वा। ते विहु सिक्खपमुहा, सव्वे णेगेण भेएहिं ॥५॥ ते देश-सर्वाभ्यामपि खलु त्रसाणां जीवानामेकप्रमुखं वा। તે વસ્તુ શિક્ષાપ્રમુa: સર્વેડને પેટ્ટે I ૨૦૨૦ ગાથાર્થ તે મૂલગુણ-ઉત્તરગુણો દેશથી અને સર્વથી એમ બે પ્રકારે છે. તેમાં ત્રસ જીવોના વધની વિરતિરૂપ એક વગેરે વ્રતોનો સ્વીકાર, અર્થાત્ એક, બે, ત્રણ વગેરે અપૂર્ણ વ્રતોનો સ્વીકાર એ દેશથી વિરત છે. શિક્ષાવ્રતો વગેરે બધા ય વ્રતોનો અનેક ભેદોથી સ્વીકાર તે સર્વથી વિરત છે. (૫) : जंजं पच्चक्खाणं, देसे सव्वे य जे पकुव्वंति। भंगगुणेहिं समेहि, ते सड्डा णाणगुणजुत्ता ॥६॥ . यद् यत् प्रत्याख्यानं देशे सर्वस्मिंश्च ये प्रकुर्वन्ति । મી : મૈતે શ્રાદ્ધા જ્ઞાન ગુણયુp: I ૬ .... ૨૦૨૨ ગાથાર્થ દેશથી કે સર્વથી જે જે પ્રત્યાખ્યાન કરે તેના સઘળા ભાંગાઓને ગણવાપૂર્વક કરે તે જ્ઞાનગુણયુક્ત દેશવિરતિ શ્રાવક છે, અર્થાત્ વ્રતના ભાંગાઓને સમજીને મેં અમુક અમુક વ્રતો અમુક અમુક ભાંગાથી લીધા છે એમ બધા ભાંગાઓની ગણનાપૂર્વક વ્રતોનું (પચ્ચકખાણ કરે તે જ્ઞાનયુક્ત દેશવિરત શ્રાવકો છે. (૬) तप्पण्णाइविहूणा, अइयाराई विजे न सम्माइं। ते अन्नाणपराणा, केवलमुज्जुत्तया जुत्ता ॥७॥ तत्प्रज्ञादिविहीना अतिचारान् अपि ये न समीचः । તે અજ્ઞાનપીરા: વનમુઘુક્રેતા યુpl II 9 | ૨૦૧૨ ગાથાર્થ જેઓ વ્રતોના જ્ઞાનથી રહિત છે, અતિચારોને પણ સારી રીતે જાણતા નથી તેઓ અજ્ઞાન છે. કેવળપરની આજ્ઞારૂપ ઉદ્યમયુક્ત છે, અર્થાત્ આવાં અજ્ઞાન જીવો બીજાની આજ્ઞાથી દેશવિરતિ સ્વીકારતા હોય છે. (૭) For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : સંબોધ પ્રકરણ सारं मण्णइ सव्वं, पच्चक्खाणं खु भवदुहपमई। 'सुभसंसासंजणिया, बाला रुइमत्तसम्मत्ता ॥८॥ सारं मन्यन्ते सर्वं प्रत्याख्यानं खलु भवदुःखप्रमर्दम् । शुभशंसासंजनिता बाला रुचिमात्रसम्यक्त्वाः ॥ ८॥.. १०१३ ગાથાર્થ– જે જીવો સર્વ પ્રત્યાખ્યાનને સારભૂત અને ભવદુઃખનું નાશક માને છે, પણ (કર્મોથી) ઉત્પન્ન કરાયેલી શુભની (=સુખની) આશંસાવાળા છે, એથી જેમાં વ્રતો પ્રત્યે માત્રરૂચિ છે તેવા (=રોચક) સમ્યકત્વવાળા છે, તે બાલ છે. () जंजं भणियं समए, तं तं वि तह गुरुविणिढ़ि। इइ मुणिऊण समग्गं, कुव्वंति हु भद्दिया ते य ॥९॥ यद् यद् भणितं समये तत् तदपि तथा गुरुविनिर्दिष्टम् । રૂતિ જ્ઞાતા સમગ્રં તિ વતું મદિજાતે વI 3 II ૨૦૧૪ ગાથાર્થ– શાસ્ત્રમાં જે જે કહ્યું છે અને ગુરુએ જે જે કહ્યું હોય તે તે બધું ગુરુએ જે પ્રમાણે કહ્યું હોય તે પ્રમાણે જાણીને કરે છે તે ભદ્રિક દેશવિરત શ્રાવકો છે. (૯) देसे सो बारस-वयजुत्तो गिहिपसत्तवावारो। सव्वे पडिमाभिग्गहनिरओ णिसृयपावरओ ॥१०॥ देशे श्राद्धो द्वादशव्रतयुक्तो गृहिप्रसक्तव्यापारः । સર્વમિનું પ્રતિમાપગ્રહનો નિર્ધતપપરગા: In ૨૦ ||. ૨૦૨૧ ગાથાર્થ– જે શ્રાવક ગૃહસ્થોની પ્રવૃત્તિઓમાં લાગેલો છે અને (તેથી) બાર વ્રતથી યુક્ત છે તે દેશથી વિરત છે. જે શ્રાવકે પાપરૂપી રજને દૂર કરી છે અને (એથી) પ્રતિમાઓના અભિગ્રહમાં અનુરક્ત છે તે સર્વથી વિરત છે. (૧૦) ૧. હસ્તલિખિત ત્રણે પ્રતોમાં અને મુદ્રિત પ્રતમાં ઉપલંક્ષા સંબળિયા એવો જ પાઠ છે, પણ સંગાથ એવો પાઠ હોય તો અન્વય બરોબર થાય. ઉત્પન્ન કરાયેલી સુખોની આશંસા જેમનામાં હોય તે સંજ્ઞાસુહાસંલા. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ ८५ "मादा શ્રાવક પ્રતિમા અધિકાર जिणपूआ गुरुसेवा, सज्झायज्झाणसंजमा दाणं । एयारिसनाणविहा-भिग्गहा हुँति सड्डाणं ॥११॥ जिनपूजा गुरुसेवा स्वाध्याय-ध्यान-संयमा दानम् । एतादृशनानाविधाभिग्रहा भवन्ति श्राद्धानाम् ॥ ११ ॥........... १०१६ थार्थ- पूल, गुरुसेवा, स्वाध्याय, ध्यान, संयम, हान, આવા પ્રકારના વિવિધ અભિગ્રહો શ્રાવકોને હોય, અર્થાત્ મારે દરરોજ જિનપૂજા કર્યા વિના ન રહેવું વગેરે વિવિધ પ્રકારના અભિગ્રહો श्रापीने डोds. (११) उक्टुिमज्झिमजहन्नभेएहिं ते वियाणिज्जा। उक्विटो पडिमठिओ, मज्झिमओ बारसवओ य ॥१२॥ उत्कृष्ट-मध्यम-जघन्यभेदैस्तान् विजानीयाद् । उत्कृष्टः प्रतिमास्थितो मध्यमको द्वादशव्रतश्च ॥ १२ ॥........ १०१७ एगाइवयजहण्णो सकम्मनिरओ जहुत्तविहिकलिओ। भत्तट्ठाइयनियमुज्जुत्तो संपत्तसम्मत्तो ॥१३॥ एकादिव्रतजघन्यः स्वकर्मनिरतो यथोक्तविधिकलितः । . . भक्तार्थादिकनियमोद्युक्तः संप्राप्तसम्यक्त्वः ॥ १३ ॥ ..... .......... १०१८ ગાથાર્થ– શ્રાવકોને ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય ભેદોથી ત્રણ પ્રકારના જાણવા. તેમાં પ્રતિમામાં રહેલ શ્રાવક ઉત્કૃષ્ટ છે, બાર વ્રતધારી મધ્યમ છે, એક વગેરે વ્રતોને ધારણ કરનાર, પોતાના ધર્મકાર્યમાં તત્પર, યથોક્તવિધિથી યુક્ત, ભોજન આદિ સંબંધી નિયમોમાં ઉદ્યમવાળો અને જેણે સમ્યકત્વને પ્રાપ્ત કર્યું છે તે જઘન્ય શ્રાવક છે. (૧૨-૧૩) दव्वाइचउक्केहि, जाणगमाईहि सव्वभेएहि। जहभावं पडिवज्जिय, पच्चक्खाणाइकज्जो य ॥१४॥ द्रव्यादिचतुष्कैयिकादिभिः सर्वभेदैः । यथाभावं प्रतिपद्य प्रत्याख्यानादिकार्यश्च ॥ १४ ॥..... १०१९ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ગાથાર્થ— દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચારથી અને જ્ઞાતા આદિ સર્વ ભેદોથી પોતાની ભાવના પ્રમાણે વ્રતોને સ્વીકારીને પ્રત્યાખ્યાન વગેરે કરે. વિશેષાર્થ– અહીં જ્ઞાતા આદિ એમ કહીને ચાર ભાંગા જણાવ્યા છે. તે આ પ્રમાણે—(૧) વ્રત આપનાર ગુરુ વ્રતોના અર્થ વગેરેના જાણકાર હોય અને વ્રત લેનાર પણ વ્રતોના અર્થ વગેરેનો જાણકાર હોય. (૨) આપના૨-લેનાર બંને જાણકાર ન હોય. (૩) આપનાર જાણકાર હોય, લેનાર જાણકાર ન હોય. (૪) આપનાર જાણકાર ન હોય, લેનાર જાણકાર હોય. સર્વ ભેદોથી એમ કહીને દ્વિવિધ-ત્રિવિધ વગેરે ભેદોનું સૂચન કર્યું છે. (૧૪) ૮૬ सव्वोवहाणनिरओ, विहिपडिपुण्णो य सव्वकज्जेसु । जिणधम्मं परमट्टं, सेसमणट्टं मुणेइ सया ॥ १५ ॥ सर्वोपधाननिरतो विधिप्रतिपूर्णश्च सर्वकार्येषु । નિનધર્મ પરમાર્થ શેષમનથૅ નાનાતિ સવા | શ્ .....................(૨૦ ગાથાર્થ– સર્વ (=વિવિધ) તપશ્ચર્યામાં તત્પર અને સર્વ ધર્મ કાર્યોમાં વિધિનું સંપૂર્ણ પાલન કરનાર શ્રાવક સદા જૈનધર્મને તત્ત્વરૂપ (=૫૨મ કલ્યાણકારી) અને એ સિવાય બધાને અતત્ત્વરૂપ (=અહિતકારી) જાણે છે. (૧૫) अरिहंताइपयदससु, भत्तिपुव्वं खु संसणिरविक्खं । पच्चक्खाणं जंकिंचि होइ णियपरमुभयगाणं ॥ १६ ॥ . अर्हदादिपदेदशसु भक्तिपूर्वं खलु शंसानिरपेक्षम् । પ્રત્યારાનું યત્કિંશ્ચિત્ ભવતિ નિન-પોમયાનામ્ ॥ ૨૬ ........૨૦૨૨ ગાથાર્થ—(જૈનશાસનમાં) સ્વસંબંધી, પ૨સંબંધી કે સ્વ-પર ઉભયસંબંધી જે કાંઇ પચ્ચક્ખાણ થાય છે તે અરિહંત આદિ દશ પદોની ભક્તિપૂર્વક અને (ભૌતિક સુખની) આશંસાથી નિરપેક્ષ થાય છે, અર્થાત્ પોતે, બીજાઓ કે સ્વ-પર બંને જે કંઇ પચ્ચક્ખાણ કરે તે અરિહંત આદિની ભક્તિપૂર્વક અને ભૌતિક સુખની આશંસાથી રહિત બનીને કરે. (૧૬) For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર कुलगणसंघपयर्ट्स, सागारं जइ हविज्ज तो कुज्जा। निरगारपच्चक्खाणेवि अरिहंताईणमुज्झिज्जा ॥१७॥ कुल-गुण-सङ्घ पदस्थं साकारं यदि भवेत् तदा कुर्याद् । નિઈપ્રત્યાધ્યાને બતાવીન ૩ / ૨૭/ .... ૨૦૨૨ ગાથાર્થ– કુલ-ગણ-સંઘ સંબંધી આગાર સહિત પચ્ચખાણ કર્યું હોય, અર્થાત્ પોતે જે પચ્ચકખાણ કર્યું હોય તેમાં જો કુલ-ગણ-સંઘની સેવા-ભક્તિની છૂટ રાખી હોય તો તેમની સેવા-ભક્તિ કરે. આગારરહિત પ્રત્યાખ્યાનમાં અરિહંત આદિનો પણ ત્યાગ કરે, અર્થાત્ અરિહંત આદિની પણ પૂજા વગેરે ન કરે. વિશેષાર્થ– જે શ્રાવક દીક્ષા ન લઈ શકતો હોય, પણ સંસારમાં રહીને અત્યંત અલ્પપાપથી જીવન જીવતો હોય એવો શ્રાવક જિનપૂજા વગેરે પણ ન કરે. આ વિષે અષ્ટક પ્રકરણમાં બીજા અષ્ટકના પાંચમા શ્લોકની ટીકામાં કહ્યું છે કે–પ્રકૃતિથી જે પૃથ્વી આદિના ઉપમર્દનથી ભી, યતનાવાળા, સાવધ-સંક્ષેપરુચિ અને યતિક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મ માટે સાવદ્ય આરંભની પ્રવૃત્તિ યુક્ત નથી. (૧૭) अरिहंतसिद्धचेइयसुए य धम्मे य साहुवग्गे य। आयरियउवज्झाया पवयणे दंसणे दसगं ॥१८॥ अर्हत्सिद्ध-चैत्य-श्रुतानि च धर्मश्च साधुवर्गश्च । ભાવાર્યોપાધ્યાયી પ્રવેવનં ટીમ્ II ૨૮ / ૨૦૨૨ ગાથાર્થ- અરિહંત, સિદ્ધ, પ્રતિમા, શ્રુતકશાસ્ત્ર), ધર્મ (=ચારિત્રધર્મ), સાધુસમૂહ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન(ચતુર્વિધા સંઘ) અને સમ્યગ્દર્શન એમ અરિહંત વગેરે દશ પદો (=સ્થાનો) છે. (૧૮) अरिहंता विहरंता, चउक्चनिक्खेवयाइसंजुत्ता। सिद्धा कम्मविमुक्का, चेइय पासाय पडिमा वा ॥१९॥ अर्हन्तो विहरन्तश्चतुष्कनिक्षेपकादियुक्ताः । સિદ્ધા: વિમુtpદૈત્ય પ્રાસા: પ્રતિમા વા . ૨૬ II .................૨૦૨૪ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૮ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– વિચરતા જિનેશ્વરો અરિહંત છે. અરિહંતો નામ-સ્થાપનાદ્રવ્ય-ભાવ એ ચાર નિપા આદિથી યુક્ત છે. કર્મથી સંપૂર્ણ મુક્ત જીવો સિદ્ધો છે. ચૈત્ય એટલે જિનમંદિર કે જિનપ્રતિમા. (૧૯) सामाइयमाइसुयं, धम्मो चारित्तधम्मपरिणामे । तस्साहारो साहू, वग्गोत्त (? इति ) दुट्ठहणणट्ठा ॥२०॥ सामायिकादिश्रुतं धर्मश्चारित्रधर्मपरिणामः । થીમ ' ' તયાધાર સાધુ તિ સુહનનાર્થમ્ II ર૦ | . ...૧૦રપ " ગાથાર્થ સામાયિક વગેરે શ્રુત છે. ચારિત્ર ધર્મનો પરિણામ એ ધર્મ છે. તેનો જે આધાર હોય તે સાધુ છે. વર્ગશબ્દનો પ્રયોગ દુષ્ટોને હણવા માટે છે. | વિશેષાર્થ– અહીં સાધુ એવો શબ્દપ્રયોગ કરે તો ચાલે, તો પછી સાધુવર્ગ એમ વર્ગ શબ્દનો પ્રયોગ શા માટે કર્યો ? એના સમાધાનમાં અહીં કહ્યું કે વર્ગ એવા શબ્દનો પ્રયોગ દુષ્ટોનો નાશ કરવા માટે છે, અર્થાતુ દુષ્ટોને એકલ દોકલ માણસ ન હણી શકે, પણ સમુદાય હણી શકે. અહીં કર્મરૂપ દુષ્ટોને હણવાના છે. તેથી સાધુઓ સમૂહમાં હોય તો કર્મરૂપ દુષ્ટોને હણી શકે. સાધુઓ સમૂહમાં હોય તો સાધનામાં એકબીજાને સહાયક બની શકે. એકલો સાધુ બિમાર પડે તો બીજાની સહાય ન મળવાથી આર્તધ્યાન વગેરે કરે. એકલો સાધુ આલંબન ન મળવાથી શિથિલ પણ બની જાય. ઈત્યાદિ અનેક દોષો થાય. આથી જ સાધુ માટે ગચ્છમાં રહેવાની આજ્ઞા છે. ગચ્છમાં રહેવાથી વિશિષ્ટ આલંબન વગેરે મળવાથી સાધુ કર્મરૂપ દુષ્ટોને હણવા સમર્થ બને છે. (૨૦) आयरिया तह वायग, विसेसगुणसंपयाइसयजुत्ता। पवयण समओ संघो, सणमिह मिच्छपडिकूलं ॥२१॥ आचार्यास्तथा वाचको विशेषगुणसम्पदातिशययुक्ताः। .. પ્રવેવને સમતો સો ટનમિદ મિથ્યાત્વપતિનમ્ II ર II ૨૦૨૬ ગાથાર્થ વિશેષ ગુણરૂપ સંપદાથી અને અતિશયથી યુક્ત હોય તે આચાર્ય તથા ઉપાધ્યાય છે. પ્રવચન એટલે સમ્યગ્દર્શન સહિત સંઘ. અહીં મિથ્યાત્વથી વિરુદ્ધ સમ્યગ્દર્શન છે. (૨૧) ૧. મત એટલે જ્ઞાન. મતથી=જ્ઞાનથી સહિત તે સમત. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ |૮૯ શ્રાવક પ્રતિમા અધિકાર जइ वि हु सावज्जं हेऊहिं तहवि निरवज्जमणणुबंधपरं। नहु होइ तयटुंखलु पच्चक्खाणं सुसड्डाणं ॥२२॥ यद्यपि खलु सावधं हेतुभिस्तथापि निरवद्यमननुबन्धपरम् । ન મવતિ તરઈ વસ્તુ પ્રત્યાક્ષાનું સુત્રાદ્ધનામ્ II રર I ... ૨૦૦૭ ગાથાર્થ જો કે ધર્મકાર્ય સ્વરૂપથી સાવઘ હોય તો પણ હેતુઓથી નિરવઘ હોય અને સાવઘના અનુબંધવાળું ન હોય તો તે ધર્મકાર્ય નિરવદ્ય છે. સુશ્રાવકોનું પ્રત્યાખ્યાન સાવઘના અનુબંધ માટે થતું જ નથી. | વિશેષાર્થ-જેમકેશ્રાવકદરરોજ જિનપૂજા કરવી એવું પચ્ચખાણ કરે. જિનપૂજા સ્વરૂપથી સાવદ્ય છે, પણ હેતુથી (=યતનાપૂર્વકજિનપૂજા કરવાથી) નિરવઘછે. તથા હિંસાનાઅનુબંધવાળી નથી, કિંતુ અહિંસાનાઅનુબંધવાળી ( ફળવાળી) છે. (૨૨) सारंभं सावज्जाणुबंधयं सव्वहा ण कायव्वं । तप्पच्चइयं णेयं, पच्चक्खाणं सुसड्डाणं ॥२३॥ सारम्भं सावधानुबन्धकं सर्वथा न कर्तव्यम् । તપ્રત્યયઃ શેયં પ્રત્યાધ્યાન સુશ્રાદ્ધનામ્ II રર . .... ૨૦૨૮ ગાથાર્થ– શ્રાવકોએ સાવઘના અનુબંધવાળું હોય તેવું આરંભવાળું કાર્યન કરવું જોઇએ. શ્રાવકોનું કોઈ પણ પ્રત્યાખ્યાન સાવઘના અનુબંધવાળા હોય તેવા આરંભવાળા કાર્યોના ત્યાગ માટે હોય છે. (૨૩) गिहिवावारपरम्मुहसच्चित्ताबंभचाइणो जइवि। तह वि हुपयदसयस्स य, भत्तिपराणं निरणुबंधं ॥२४॥ गृहिव्यापारपराङ्मुखसचित्ताब्रह्मत्यागिनो यद्यपि । तथापि खलु पददशकस्य च भक्तिपराणां निरनुबन्धम् ॥ २४ ॥.... १०२९ ગાથાર્થ જો કે શ્રાવકો ગૃહસ્થના વ્યાપારોથી (=પાપપ્રવૃત્તિથી) નિવૃત્ત હોય, સચિત્તના અને અબ્રહ્મના ત્યાગી હોય તો પણ દશપદોની ભક્તિમાં તત્પર તેમને (જિનપૂજાદિમાં) સાવધનો અનુબંધ ન હોય. (૨૪) कुलगणपभिइपएसु, भयणा सागारमियरजयणाओ। कज्जाकज्जविसेसं, लाहालाहं तहा नच्चा ॥२५॥ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : સંબોધ પ્રકરણ कुल-गणप्रभृतिपदेषु भजना सागारमितरयतनया। વિશેષ નામાનામં તથા જ્ઞાત્વી II ર II......... ......૨૦૨૦ ગાથાર્થ– કાર્ય-અનાર્યના વિશેષને અને લાભાલાભને જાણીને ઉત્સર્ગ-અપવાદની યાતનાથી કુલ-ગણ વગેરેની સેવા-ભક્તિ કરે. વિશેષાર્થ– અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અમુક કાર્ય કરવા યોગ્ય હોય અને અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક કાર્ય કરવા યોગ્ય ન હોય, અમુક સંયોગોમાં અમુક કાર્યથી લાભ થાય, અમુક સંયોગોમાં અમુક કાર્ય કરવાથી લાભના બદલે હાનિ થાય. જેમ કે સાધુની ગાઢ બિમારી આદિમાં આધાકર્મ આદિ દોષોથી દૂષિત આહાર વહોરાવવાથી લાભ થાય. આવા કારણ વિના તેમ કરે તો લાભના બદલે હાનિ થાય. આ બધું જાણીને સેવા-ભક્તિ કરે. (૨૫) नामाइचउब्भेया, सड्डा तह नामठवणओ सुगमा। इगवीसगुणसमेओ, दव्वे स मओ जिणमयस्स ॥२६॥ નામાવિવાર્ષે શ્રાદ્ધ તથા નાન-સ્થાને સુમો વંશતિસુખસમેતો ત્રચ્ચે ૪ મતો નિનમતી 1 રદ્દ ... ૨૦૨૨ ગાથાર્થ– શ્રાવકો નામ વગેરેથી ચાર પ્રકારના છે. તેમાં નામ શ્રાવક અને સ્થાપના શ્રાવક સુગમ છે. એકવીસ ગુણોથી યુક્ત જિનશાસમાં દ્રવ્યશ્રાવક રૂપે માન્ય છે. દ્રવ્ય શ્રાવકના ૨૧ ગુણો संतो दंतो धीरो, असढज्जु परहियत्थकारी य । अविहिच्चाई उदत्तो, अवंचणो पावभीरू य ॥२७॥ શાન્તો રાતો ધીરોડશ૪: ઋg: પરહિતાર્થારી વાત નધિત્યાની ડારોડવેશ્ચન: પાપીઠ્ઠ II ર૭ I .... - ૨૦રૂર सद्धालूओ चियन्नू, पइण्णवाई अणिंदसुपरिक्खो। अत्तगुणमि सुलद्ध-लखो हु परमसमए ॥२८॥ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર श्रद्धालुकश्चित्तज्ञः प्रतिज्ञावादी अनिन्द्यसुपरीक्षः। ગાત્મકુળ સુબ્ધતક્ષ: વલુ પરમ સમય: II ૨૮ ......... ૨૦૩૩ मियभासी करुणिक्को, सज्जणसेवी विवेयसुपइण्णो। गुरुवयणे दडचित्तो, जुग्गो पवयणसवणंमि ॥२९॥ मितभाषी करुणैकः सज्जनसेवी विवेकसुप्रतिज्ञः । પુર્વવને વો યોગ્ય પ્રવેવનશ્રવણે ર II.. ૨૦૩૪ ગાથાર્થ– ૧. શાંત(=ક્ષમાશીલ), ૨. દાંત(=ઇંદ્રિય વિજેતા), ૩. ધીર(તકલીફમાં હતાશ ન થનાર), ૪. અશઠ(=વક્રતાથી રહિત), પ. સરળ(=રંભથી રહિત), ૬, પરહિત કરનાર, ૭. અવિધિનો ત્યાગી, ૮. ઉદાત્ત(=ઉદાર), ૯. બીજાને ન છેતરનાર, ૧૦. પાપભીરુ, ૧૧. (ધર્મ વગેરેમાં) શ્રદ્ધાવાળો, ૧૨. પરના ચિત્તને જાણવાની શક્તિવાળો, ૧૩. પ્રતિજ્ઞાવાદી(=પ્રતિજ્ઞા પ્રમાણે કરનારો, અર્થાત્ બોલેલું પાળનાર), ૧૪. વસ્તુને નિંદ્ય ન બને તે રીતે પારખવાની શક્તિવાળો, ૧૫. આત્માના ગુણોમાં સારા લક્ષવાળો, ૧૬. સદાચારી, ૧૭. મિતભાષી(=અલ્પ બોલનાર, અર્થાત્ જરૂર પૂરતું જ બોલનાર), ૧૮. ધારણામાં તત્પર, ૧૯. સપુરુષોની સેવા કરનાર, ૨૦. વિવેકપૂર્વકની સારી પ્રતિજ્ઞાવાળો અને ૨૧. ગુરુવચનમાં સ્થિર ચિત્તવાળો (એથી જ) પ્રવચનનું શ્રવણ કરવા માટે યોગ્ય. આ ર૧ ગુણોથી યુક્ત શ્રાવક દ્રવ્યથી શ્રાવક છે. (૨૭-૨૮-૨૯) દ્રવ્ય શ્રાવકના ૩૫ ગુણો मग्गाणुसारिपणतीसगुणजुत्तो धम्मकम्मसंजुत्तो। ववहारदव्वओ सो, विण्णेओ सुगुरुपयसेवी ॥३०॥ मार्गानुसारिपञ्चत्रिंशद्गुणयुक्तो धर्मकर्मसंयुक्तः । વ્યવહાદ્દવ્યત: સ વિશે: સુપલેવી રૂ ૨૦૩૫ नयसंपुण्णधणोहो, सिट्ठायारप्पसंसओ सययं ।। नियकुलसीलेहि समं, सगुत्तवज्जं कयवीवाहो ॥ ३१ ॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ९२ संगो५ ५.२९ नयसंपूर्णधनौघः शिष्टाचारप्रशंसकः सततम् । निजकुलशीलैः समं सगोत्रवर्ज कृतविवाहः ॥ ३१ ॥.......... १०३६ पावाणुविक्खकारी, विसिट्ठजणवयसुकिच्चकारियो । कत्थ वि न अवण्णवाइ, विसेसगुरुजणाईणं ॥३२॥ पापानामुपेक्षाकारी विशिष्टजनपदसुकृत्यकारी। कुत्रापि नावर्णवादी विशेषगुरुजनादीनाम् ।। ३२ ........... १०३७ नो अणतिगुत्तगेहो, सुसंगकारी न गेहबहुदारो। कयसुविहियमुणिसंगो, अम्मापियराइभत्तिरओ ॥३३॥ . नोऽनतिगुप्तगृहः सुसङ्गकारी न गृहबहुद्वारः । कृतसुविहितमुनिसङ्गोऽम्बापित्रादिभक्तिरतः ॥ ३३ ॥............ १०३८ विद्दवट्ठाणच्चाइ निंदियवावारकरणनिवित्ती। लाहुच्चियवयकत्ता, उब्भडवेसो न कइया वि ॥३४॥ विद्रवस्थानत्यागी निन्दितव्यापारकरणनिवृत्तिः । लाभोचितव्ययकर्ता उद्भटवेषो न कदापि ॥ ३४ ॥........... १०३९ सुस्सूसाइधीगुणजुत्तो जिणधम्ममसइ सुणमाणो। काले भोयण रुइओ, संतोसे दाणगुणजुत्तो ॥३५॥ शुश्रूषादिधीगुणयुक्तो जिनधर्ममसकृत् शृण्वन् । काले भोजनं रुचितः संतोषे दानगुणयुक्तः ॥ ३५ ॥.......... १०४० साहियतिवग्गरयणो, अणोण्णमवाहकालवत्थूहि। कयपडिवत्तिपवित्ती, साहुअतिहिदीणपमुहाणं ॥३६ ॥ साधितत्रिवर्गरत्नोऽन्योऽन्यमबाधकालवस्तुभिः। कृतप्रतिपत्तिप्रवृत्तिः साध्वतिथिदीनप्रमुखाणाम् ॥ ३६ ।।......... १०४१ न य कुग्गहियचित्तो सुगुणो गुणपक्खवायतत्तिल्लो। तह देसकालचरियाइ चरमाणो बलाबलं जाणे ॥३७॥ न च कुग्रहीतचित्तः सुगुणो गुणपक्षपाततत्परः । तथा देशकालचर्यया चरन् बलाबलं जानन् ॥ ३७॥..... ........... १०४२ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર णिच्चं सुदीहदंसी, विसेसदक्खो कयन्नू सव्वत्थ । सदओ वुड्डजणाणं, पूयाकड पेसपोसयउ॥३८॥ नित्यं सुदीर्घदर्शी विशेषदक्षः कृतज्ञः सर्वत्र । સયો વૃદ્ધનનાનાં પૂનાવૃત: પોપષ: II રૂ૮ || ૨૦૪૩ जणवलहो सलज्जो, सोमो य परोवयारनिरओ य । मग्गाणुसारिगुणगणसहिओ सहिओ कुटुंबेहि ॥३९॥ जनवल्लभः सलज्जः सौम्यश्च परोपकारनिरतश्च । માનુસાMિ/ળસહિત સહિતર ટુ . રૂ II ...૨૦૪૪ ગાથાર્થ– ૧. ન્યાયથી પૂર્ણ ધનસમૂહવાળો(=ન્યાયથી ધન મેળવનાર), ૨. સતત શિષ્ટાચારોની પ્રશંસા કરનાર, ૩. ભિન્ન ગોત્રવાળા અને સમાન કુલાચારવાળા સાથે વિવાહ કરનાર, ૪. પાપોની ઉપેક્ષા કરનાર, અર્થાત્ પાપભીરુ, પ. દેશના વિશિષ્ટ સુકૃત્યોને કરનાર, અર્થાત્ દઢ થયેલા અને શિષ્ટ પુરુષોને માન્ય દેશના સદાચારોને પાળનાર, ૬. કોઈના ય અવર્ણવાદ ન બોલનાર, ગુરુજન આદિના અવર્ણવાદ તો ખાસ ન બોલનાર, ૭. અતિશય ગુપ્ત રહે તેવા (જયાં કોઇનું ય ગમનાગમન ન હોય તેવા એકાંત) સ્થાનમાં અને ઘણાં બારણાંવાળું ઘર ન રાખનાર, ૮. સત્પરુષોનો અને આચારસંપન્ન સુસાધુઓનો સંગ કરનાર, ૯. માતા-પિતા વગેરેની ઉપકારીઓની તથા જ્ઞાનીઓની) ભક્તિમાં તત્પર, ૧૦. (સ્વરાજ્ય આદિથી કે મરકી આદિથી થનારા), ઉપદ્રવવાળા સ્થાનનો ત્યાગ કરનાર, ૧૧. (મદિરાપાન આદિ) નિંદનીય પ્રવૃત્તિ ન કરનાર, ૧૨. આવક પ્રમાણે ધનવ્યય કરનાર, ૧૩. ક્યારે પણ ઉભટ વેષ ન પહેરનાર, ૧૪. બુદ્ધિના શુશ્રુષા વગેરે આઠ ગુણોથી યુક્ત, ૧૫. વારંવાર જિનધર્મને સાંભળનાર, ૧૬. યોગ્ય કાળે (ભૂખ લાગે ત્યારે) ભોજન કરનાર, ૧૭. સંતોષમાં રુચિવાળો, ૧૮. દાનગુણથી યુક્ત, ૧૯. એકબીજાને બાધા ન પહોંચે તે રીતે તેવા કાળે અને તેવી વસ્તુઓથી(=સાધનોથી) ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થ સાધનાર, ૨૦. સાધુ, અતિથિ, દિન વગેરેની (યથાયોગ્ય) ભક્તિ કરનાર, ૨૧. કદાગ્રહથી રહિત, ર૨. For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ * ૯૪ : સંબોધ પ્રકરણ સદ્ગુણી, ૨૩. ગુણોમાં પક્ષપાત રાખનાર, ૨૪. દેશ-કાળને ઉચિત આચરનાર, અર્થાત્ અદેશમાં અનુચિત સ્થાનોમાં અને અકાળે ગમનાગમન ન કરનાર, ૨૫. બળ-અબળને જાણનાર, અર્થાત્ પોતાની શક્તિ અને અશક્તિને જાણીને તે પ્રમાણે કાર્ય કરનાર, ૨૬. સદા દીર્ધદષ્ટિવાળો, ૨૭. વિશેષ નિપુણ, ૨૮. સર્વસ્થળે કૃતજ્ઞ, ૨૯. દયાળુ, ૩૦. (વ્રત, નિયમધારી અને જ્ઞાની એવા વૃદ્ધજનોની પૂજા કરનાર, ૩૧. પોષવા યોગ્યનું પોષણ કરનાર, ૩૨. લોકપ્રિય, ૩૩. લજ્જાળુ, ૩૪. સૌમ્ય અને ૩૫. પરોપકાર કરવામાં તત્પર. આ માર્ગાનુસારી મનુષ્યના પાંત્રીશ ગુણોથી યુક્ત શ્રાવક દ્રવ્યથી શ્રાવક છે. તથા શ્રાવક કુટુંબથી સહિત હોવો જોઇએ, અર્થાત્ શ્રાવકે સંયુક્ત કુટુંબમાં રહેવું જોઇએ. (૩૧-૩૨-૩૩-૩૪-૩૫-૩૬-૩૭-૩૮-૩૯) - पच्चक्खाणे कुसलो, अद्धाभिग्गहवयाइनियमे य । વ્યાફવડી, સવ્વાનો છે. ૪૦ . . प्रत्याख्याने कुशलोऽद्धाभिग्रहव्रतादिनियमे च। વ્યવિવાર્તેશે સર્વે પ્રદિક્યો II ૪૦ ||.. ૨૦૪, दुविहे वि अइक्कमवइकमाइयारेहि तह व इयरेहि । सुवियारजाणसुगुरूप्पवयणसवणरओ सुद्धसद्धाए ॥४१॥ द्विविधेऽपि अतिक्रम-व्यतिक्रमातिचाराभ्यां तथा चेतराभ्याम् । સુવિવારજ્ઞાનસુરિઝવવનશ્રવણરત: શ્રદ્ધા / ૪૨ / ૨૦૪૬ ગાથાર્થ– શ્રાવક પચ્ચખાણ, કાળના અભિગ્રહો, વ્રતો અને નિયમ આદિ દ્રવ્યાદિ ચતુષ્ટથી, દેશથી અને સર્વથી, એક, બે વગેરે ભાંગાઓ, અતિક્રમ અને વ્યતિક્રમ એ બંને પ્રકાર, અને અતિચાર અને અનાચાર એ બંને પ્રકાર, આ બધામાં કુશળ હોય, શુદ્ધ શ્રદ્ધાથી જીવાદિ પદાર્થોના ૧. પૂર્વે ૨૧ ગુણોથી યુક્ત દ્રવ્ય શ્રાવક છે એમ કહ્યું અને અહીં પણ ૩૫ ગુણોથી યુક્ત દ્રવ્ય શ્રાવક છે એમ કહ્યું. અહીં બંને સ્થળે જૈન કુળમાં જન્મ વગેરેથી યુક્ત હોય અને સમ્યગ્દર્શન ન પામ્યો હોય તેવો શ્રાવક સમજવો. અહીં દ્રવ્ય શબ્દ યોગ્યતા અર્થમાં છે. અર્થાત આવો જીવ ભાવશ્રાવક બનવા માટે યોગ્ય છે. અભયકુમારને ફસાવનારી વેશ્યા દ્રવ્ય શ્રાવિકા હતી.અહીં દ્રવ્ય શબ્દનો અર્થ ભાવ શ્રાવક બનવાની યોગ્યતાથી રહિત એવો છે. For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૫ શ્રાવક પ્રતિમા અધિકાર પરમાર્થનો વિચાર કરવામાં કુશળ (અથવા જુદા જુદા દર્શનોમાં કુશળ) અને ગુરુનું પ્રવચન સાંભળવામાં તત્પર હોય. (૪૦-૪૧) तिगरणतिजोगजुत्तं, सव्वं तदियरंच देसओ भणियं । सावज्जं सानुबंध, सावज्जं निरणुबंधं च ॥४२॥ त्रिकरण-त्रियोगयुक्तं सर्वं तदितरद् च देशतो भणितम् । સાવદ્ય સાનુવયં સાવદ્ય નિરનુવયં ા કર ... ૨૦૪૭ निरबंधमसावज्ज, साणुबंधं तहा असावज्जं । चउभेयं जं किच्चं, पच्चक्खाइ जहाजुग्गं ॥४३॥ निर्बन्धमसावधं सानुबन्धं तथाऽसावद्यम् । વાર્મેન્દ્ર યાં પ્રત્યાધ્યાતિ યથાયોગ્યમ્ ા કરૂ II . ૨૦૦૮ ગાથાર્થ– ત્રણ કરણથી અને ત્રણ યોગથી યુક્ત પ્રત્યાખ્યાન સર્વથી છે. તેનાથી બીજું (ત્રણ કરણ અને ત્રણયોગની ન્યૂનતાવાળું) પ્રત્યાખ્યાન દેશથી કહ્યું છે. સાવદ્ય હોય અને અનુબંધથી સહિત હોય, સાવદ્ય હોય અને અનુબંધથી રહિત હોય, અસાવદ્ય હોય અને અનુબંધથી રહિત હોય, અસાવદ્ય હોય અને અનુબંધથી સહિત આમ ચાર પ્રકારનું કાર્ય છે. તેનું યથાયોગ્ય પચ્ચકખાણ કરે. વિશેષાર્થ– કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ કરણથી અને મનવચન-કાયા એ ત્રણ યોગથી થતું પચ્ચકખાણ સર્વથી છે. આ ભાંગા સિવાય બીજા ભાંગાઓથી લેવાતું પચ્ચક્ખાણ દેશથી છે. સાવદ્ય એટલે હિંસાદિ પાપવાળું કાર્ય, નિરવઘ એટલે હિંસાદિ પાપથી રહિત. અનુબંધ એટલે ફળ, અથવા પરંપરા. મકાન બાંધવું વગેરે કાર્ય સાવદ્ય છે. જો તે કાર્ય રસપૂર્વક કરવામાં આવે તો પાપના અનુબંધવાળું થાય, રસ વિના કરે તો પાપથી-અનુબંધથી રહિત થાય. પ્રતિક્રમણાદિ કાર્ય અસાવદ્ય છે. જો તે ભાવથી કરવામાં આવે તો અનુબંધવાળું બને. ભાવથી રહિત કરવામાં આવે તો અનુબંધથી રહિત થાય. (૪૨-૪૩) - जेहिं कम्मादाणप्पमुहा जणणिंदणिज्जववहारा । पच्चक्खाया नियगिहवावारा वज्जिया सययं ॥ ४४.॥ For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૬ સંબોધ પ્રકરણ यैः कर्मादानप्रमुखा जननिन्दनीयव्यवहाराः । प्रत्याख्याता निजगृहव्यापारा वर्जिताः सततम् ॥ ४४ ॥ .. ........૨૦૪૬ . ते हि जइ सुद्धकट्ठाइदलेहिं पयदसगभत्तिमिच्छिज्जा। નહ નોરિવલી, વિન્ન સી"Iો ભય પ . . ते हि यदि शुद्धकाष्ठादिदलैः पददशकभक्तिमिच्छेयुः । થાત્ તોfહસી પવેત્ સરિતો મનના II , I........૨૦૧૦ ગાથાર્થ– જેમણે કમદાન વગેરે (શિષ્ટ)જનનિંદનીય ધંધાનો ત્યાગ કર્યો છે અને પોતાના ઘરની પ્રવૃત્તિઓ સદા માટે છોડી દીધી છે તેવા શ્રાવકો જો "શુદ્ધ કાષ્ઠના ટુકડાઓ વગેરેથી દશ પદોની ભક્તિને ઇચ્છે તો આગારથી ભક્તિ કરે. કારણ કે આમાં લોકનિંદા ન થાય. (૪૪-૪૫) थूलतसपाणरक्खण-अहिगारी नो परंस सुहमेसु । गिहिवावारे जइ वि हु, किं पुण अरिहाइभत्तीसु ॥ ४६॥ स्थूलत्रसप्राणरक्षणाधिकारी न परं स सूक्ष्मेषु । દિવ્યાપાર યદ્યપિ હg fપુનરહંતારિપવિત| II ૬ I ~ ૨૦૧૭ ગાથાર્થ– શ્રાવક જો ગૃહસ્થની પ્રવૃત્તિમાં પણ સ્થૂલ ત્રસ જીવોની રક્ષાનો અધિકારી છે, પણ સૂક્ષ્મ જીવોની રક્ષાનો અધિકારી નથી, તો પછી અરિહંત આદિની ભક્તિમાં સૂક્ષ્મ જીવોની રક્ષાનો અધિકારી ન હોય તેમાં શું કહેવું? અર્થાત્ સૂક્ષ્મજીવોની હિંસા થતી હોય તો પણ જિનપૂજા વગેરે કરે. (૪૬) तिकरणतिजोगजुत्तं, पच्चक्खाणं सया मुणीणं च । सड्डाणं संथारे, अहवा वत्थु समणुपप्प ॥४७॥ त्रिकरण-त्रियोगयुक्तं प्रत्याख्यानं सदा मुनीनां च । શ્રદ્ધાનાં સંતાડથવી વસ્તુ સમનુપ્રાણ II ૪૭ II.......... ૨૦૧૨ ગાથાર્થ– ત્રણ કરણ અને ત્રણ યોગથી યુક્ત પ્રત્યાખ્યાન મુનિઓને સદા હોય. શ્રાવકોને તો અંત સમયે સંથારામાં (=અનશનમાં) અથવા વિશિષ્ટ વસ્તુને પામીને હોય. ૧. શુદ્ધ કાષ્ઠના ટુકડા વેચીને પ્રાપ્ત થતા ધનથી અરિહંત પૂજા વગેરે કરે એવો ભાવ જણાય છે. અથવા બીજો કોઈ ગૂઢ અર્થ હોય તો ગીતાર્થોએ વિચારવો. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ ૦૭ શ્રાવક પ્રતિમા અધિકાર વિશેષાર્થ– મન-વચન-કાયાથી પાપ ન કરવું, ન કરાવવું, ન અનુમોદવું એ નવભાંગાથી પાપનો ત્યાગ મુનિઓ કરી શકે, શ્રાવકો નહિ. કારણ કે સંસારીઓ સાપેક્ષ હોવાથી તેમને અનુમતિ રહેલી જ છે. આમ છતાં જ્યારે અંત સમયે અનશન કરે ત્યારે નવ ભાંગાથી પચ્ચખાણ કરી શકે. અથવા પોતાના ક્ષેત્રથી (=ભરતક્ષેત્રના મધ્યખંડથી) બહારના ક્ષેત્રની અપેક્ષાએ ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરી શકે. અથવા સ્વયંભૂરમણ સમુદ્રના માછલાનું માંસ ન ખાવું. ઇત્યાદિ વિશેષ વસ્તુઓ આશ્રયીને ત્રિવિધ-ત્રિવિધથી પચ્ચકખાણ કરી શકે. (૪૭). कयपुढविपच्चक्खाणे, पडिमाकारावणे विन हु दोसा। जलजलणपवणवणाणं, ठाणा ठाणं न कुव्विज्जा ॥४८॥ कृतपृथिवीप्रत्याख्याने प्रतिमाकारणेऽपि न खलु दोषाः । जल-ज्वलन-पवन-वनस्पतीनां स्थानात् स्थानं न कुर्यात् ॥ ४८ ॥१०५३ ગાથાર્થ–પૃથ્વીકાયની હિંસા ન કરવાના પ્રત્યાખ્યાનમાં જિનપ્રતિમા કરાવવામાં પણ દોષો નથી. આવો શ્રાવક પાણી, અગ્નિ, પવન અને વનસ્પતિને એક સ્થાનેથી બીજા સ્થાને ન કરે, અર્થાત્ જ્યાં હોય ત્યાંથી ખસેડે નહીં. (૪૮) जिणपूयाइनिमित्तं, जइ कुज्जा अप्पणो सिया सड्डो । जइ अण्णो न सहाओ, हविज्ज नो तत्थ वयदक्खो॥४९॥ जिनपूजादिनिमित्तं यदि कुर्यादात्मनः स्यात् श्राद्धः । જયતિ જો ન સહાયો ભવેત્ તત્ર વ્રતક્ષઃ II ૪૨ ll... ૨૦૧૪ ગાથાર્થ– શ્રાવક કદાચ જિનપૂજા આદિ માટે જિનપ્રતિમાને કરે=પોતાના ગૃહમાં સ્થાપન કરે તો જો તેમાં બીજો કોઈ સહાયક હોય તો કરે, અન્યથા વ્રતમાં કુશળ એવો તે ન કરે. (૪૯) पूयाए कायवहो, जइ वि हु हुज्जा तहावि सुद्धमणं। जलगलणधम्ममिव जं, निरविज्जप्पाण सुहजोगं ॥५०॥ पूजायां कायवधो यद्यपि खलु भवेत् तथापि शुद्धमनाः ।। નિતિનધર્મ રૂવ થ નિરવદ્યાત્મિનાં શુમયો || ૧૦ | .......... ૨૦૧૧ - For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૮ સંબોધ પ્રકરણ ગાથાર્થ જો કે પૂજામાં જીવહિંસા અવશ્ય છે, તો પણ તેમાં મન શુદ્ધ છે, અર્થાત્ મનમાં હિંસાની ભાવના નથી, કિંતુ જિનભક્તિની ભાવના છે. કારણ કે જેવી રીતે પાણીને ગાળવામાં જીવોને કિલામણા થવા છતાં) ધર્મ છે તેમ જિનપૂજામાં નિષ્પાપ આત્માઓનો શુભયોગ છે. (૧૦) जत्थ य सुहजोगाणं, पवित्तिमेत्तं च पापनिवित्ती। તં રિત્તિનુત્ત, નિરવક્ત જ સાવજ્જો પ . यत्र च शुभयोगानां प्रवृत्तिमात्रं च पापनिवृत्तिः। .... તદ્ યુિ પરનિરવ ન સાવદ્યમ્ / ૧ / ૨૦૧૬ ગાથાર્થ જે કાર્યમાં માત્ર શુભયોગોની જ પ્રવૃત્તિ હોય અને પાપોથી નિવૃત્તિ હોય ભક્તિયોગથી યુક્ત તે કાર્ય ઉત્તમ નિરવઘ(=નિષ્પાપ) છે, સાવઘ(=ાપવાળું) નથી. (૫૧) जयणा तसाण निच्चं, कायव्वा सा वि जइ अणाभोगे। जं तह पायच्छित्तं, जहारिहं तत्थ घेत्तव्वं ॥५२॥ यतना त्रसाणां नित्यं कर्तव्या साऽपि यदि अनाभोगे। થત્ તથા પ્રાયશ્ચિત્ત યથાઈ તત્ર પ્રદીતવ્યમ્ II ૧૨ ૨૦૧૭ ગાથાર્થ– સદા ત્રસ જીવોની યતના કરવી જોઈએ. આમ છતાં અનાભોગથી ત્રસ જીવોની હિંસા થઈ જાય તો તેમા યથાયોગ્ય જે પ્રાયશ્ચિત્ત હોય તે પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરવું જોઈએ. (પર). तिगरणतिजोगजुत्ता, मुणिणो वि हु तत्थ जं वए भासा। विहिफलनिसेहमोणप्पयारिया भत्तिकज्जेसु ॥५३॥ त्रिकरण-त्रियोगयुक्ता मुनयोऽपि खलु तत्र यद् वदेद् भाषा। વિધિ-wત્ત-નિષેધ-મૌનપ્રાપિતા. કાર્યેષુ II પરૂ II . ... ૨૦૧૮ ગાથાર્થ– ત્રિકરણ-ત્રિયોગથી યુક્ત મુનિઓ પણ ભક્તિકાર્યોમાં વિધિ, ફળ, નિષેધ અને મૌન એવા ભેદવાળી ભાષા બોલે. વિશેષાર્થ- સાધુઓ જિનપૂજાની વિધિ કહે તે વિધિભાષા છે. જિનપૂજાના ફળનું વર્ણન કરે તે ફળભાષા છે. જિનપૂજામાં આવું આવું ન કરાય એમ કહે તે નિષેધભાષા છે. ક્યારેક કોઈ એવો પ્રશ્ન કરે કે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ૯૯ શ્રાવક પ્રતિમા અધિકાર જેમાં ન તો હા કહેવાય અને ન તો ના કહેવાય. આ સમયે સાધુઓ મૌન રહે. જેમ કે–સૂર્યાભદેવે શ્રી મહાવીરદેવને ભક્તિ માટે નૃત્ય કરવાનું પૂછ્યું ત્યારે ભગવાન મૌન રહ્યા. કારણ કે આ પ્રશ્નમાં હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય એવી સ્થિતિ છે. જો નૃત્ય કરવા માટે હા કરે તો નૃત્યદર્શનના કારણે ગૌતમસ્વામી મહારાજા વગેરેના સ્વાધ્યાયનો વ્યાઘાત (=ભંગ) થાય, અને ના કહે તો સંસારનો ઉચ્છેદ કરનારી જિનભક્તિથી વંચિત રહે. આમ ભક્તિકાર્યોમાં મુનિઓ વિવિધ ભાષા બોલે. (જુઓ રાજપ્રશ્નીય આગમ) (૫૩) परिणामविसेसाओ, पुढवाइ वही वि अह जिणाययणे। भणिओ गुणाय एव मुणिविहारुव्व निऊणेहिं ॥५४॥ परिणामविशेषात् पृथ्व्यादिवधोऽपि अथ जिनायतने । fખતો ગુણાચૈવ નિવિહાર નિપુૌઃ in ૧૪ ... ગાથાર્થ– જિનમંદિર બંધાવવામાં થતી પૃથ્વીકાયાદિની હિંસાને પણ (જિનમતમાં) કુશળ પુરુષોએ પરિણામ વિશેષથી મુનિઓના વિહારની જેમ લાભ માટે(=લાભ કરનારી) જ કહી છે. (૫૪). - તતિવિરેન પાક્ષિા વિનિ પર नो माइ बलपुर्द्वि, करेइ जह दव्वजोएण ॥५५॥ तरति तीर्थविशेषे यथा पाषाणो विसृष्टं गरलम्। ન મારયતિ વતપુ તિ યથા યોગેન વધુ //. .... ૨૦૬૦ सच्चप्पभावओ च्चिय, अग्गी णो डहइ तं हियं कुणइ। तह कायवहो वि तया, सुहजोगनिमित्तसंजणया ॥५६॥ सत्यप्रभावत एवाग्निर्न दहति तस्य हितं करोति । તથા કાયવધોfપ તથા શુભયોનિમિત્તસંગનયા' II પદ્ધ II ૨૬. ગાથાર્થ– જેવી રીતે વિશિષ્ટ તીર્થમાં પથ્થર પણ તરે છે, તેવા દ્રવ્યના સંયોગથી જેમાંથી વિષશક્તિ નષ્ટ થઈ છે તેવું ઝેર મારતું નથી બલ્ક બલવૃદ્ધિને કરે છે, સત્યના પ્રભાવથી જ અગ્નિ બાળતો નથી, તેનું १. शुभयोगनिमित्तं संजनयतीति शुभयोगनिमित्तसंजना, तया । For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ સંબોધ પ્રકરણ હિત કરે છે, તેવી રીતે જીવહિંસા પણ શુભયોગના નિમિત્તને ઉત્પન્ન કરનાર પૂજાથી પૂજકના હિતને કરે છે. (૫૫-૫૬) परिणामविसेसो वि हु, सुहबज्झगओ सुहफलो होति । ण उइयरो वेयवहो, उमिच्छस्स जह विष्पं ॥५७ ॥ परिणामविशेषोऽपि खलु शुभबाह्यगतः शुभफलो भवति । જ વિતરો વેવધતુ રૂંછલ્ય યથા વિપ્રમ્ II પછી ૨૦૬ર. ગાથાર્થ– પરિણામ વિશેષ પણ અવશ્ય શુભ બાહ્ય પદાર્થને અવલંબીને જ શુભ ફળવાળા તરીકે સંમત છે, વેદમાં કહેલ પંચેદ્રિય જીવોનો વધ (Gજીવવધનો પરિણામ) અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી. જેમ કે બ્રાહ્મણને મારનાર સ્વેચ્છનો પરિણામ વિશેષ શુભ ફળવાળો નથી. વિશેષાર્થ– ભિલ્લો ચંડિકાદેવી વગેરેની આગળ બ્રાહ્મણનો ઘાત કરે છે. બાહ્ય પદાર્થના આલંબનવાળો આ પરિણામવિશેષ શુભફળવાળો નથી એમ વૈદિકો પણ માને છે. આથી જેમ પ્લેચ્છોનો બ્રાહ્મણઘાતપરિણામ અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી, તેમાં યજ્ઞમાં પંચેંદ્રિય જીવવધનો પરિણામ પણ અશુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો હોવાથી શુભ ફળવાળો નથી. (ધર્મસંગ્રહણી ગાથા-૮૭૦, પંચવસ્તુક ગાથા-૧૨૪૧ વગેરે) (૫૭) सइ सव्वत्थाभावे, जिणाण भावावयाए जीवाणं । तेसि नित्थरणगुणं, पुढवाइवहे वि आययणं ॥५८ ॥ सदा सर्वत्राभावे जिनानां भावापदि जीवानाम् । तेषां निस्तरणगुणं पृथ्व्यादिवधेऽपि आयतनम् ॥ ५८ ॥ ૨૦૬૩ ગાથાર્થ– સર્વ ક્ષેત્રોમાં સદા તીર્થકરો ન હોય અને જીવોને ભાવ આપત્તિઓ(=સંક્લેશનું કારણ એવા રાગાદિ દોષો) તો હોય. જિનમંદિરમાં(=જિનમંદિરના નિર્માણમાં) પૃથ્વી આદિ જીવોનો વધ થતો હોવા છતાં જિનમંદિર જીવોની ભાવઆપત્તિઓને નિયમાં દૂર કરવાના ગુણવાળું છે. તેથી જિનમંદિર નિર્માણ આદિમાં પૃથ્વી વગેરેનો વધ હોવા છતાં પરિણામ શુભ બાહ્ય પદાર્થના આલંબનવાળો છે. (૫૮) For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૦૧ જિનમંદિર ભાવઆપત્તિઓને દૂર કરવાના ગુણવાળું કેવી રીતે છે તે જણાવે છે– साहुनिवासो तित्थगर-ठावणा आगमस्स परिखुड्डी। इक्विकं भावावइनित्थरणगुणं तु भव्वाणं ॥५९ ॥ साधुनिवासस्तीर्थकरस्थापना आगमस्य परिवृद्धिः । પર્વ માવા નિસ્તરણપુ તુ પાનામ્ II ૧૬ II. ૨૦૬૪ ગાથાર્થ– જે ગામમાં દહેરાસર બનાવેલું હોય તો (૧) વિહારક્રમને અનુરૂપ વિચરતા સાધુ ભગવંતો તે ગામ આદિમાં નિવાસ કરે. વળી, (૨) એ જિનમંદિરમાં તીર્થકરની સ્થાપના થાય, તથા (૩) સાધુ ભગવંતના સંપર્કથી ગામવાસી પ્રાયઃ બધા શ્રાવકોની સદાગમ વૃદ્ધિસદ્ધોધની વૃદ્ધિ થાય. આ એક એક વસ્તુ લઘુકર્મી ભવ્યજીવો માટે ભાવાપદ નિસ્તરણ ગુણરૂપ જ બને છે. (મૂળમાં “તું પદ જકારાર્થક છે.) આમ પૃથ્વી વગેરે જીવોનો વધ હોવા છતાં જિનાયતન ભાવાપદ નિસ્તરણ ગુણવાળું છે. (૫૯) (ધર્મસંગ્રહણી ગા-૮૭૩) સાધુનિવાસ વગેરે એક એક વસ્તુ ભાવઆપત્તિને દૂર કરવાના ગુણવાળી કેવી રીતે છે તે જણાવે છે– साहूण वासा सद्धम्मदेसणा धम्मकायपरियरणं। तित्थयरठावणाओ परमगुरुगुणागमो भणितो॥६०॥ - साधूनां (नि)वासात् सद्धर्मदेशना धर्मकायपरिचरणम् ।। તીર્થસ્થાપનાતિઃ પરમમુળ મો પતિઃ || ૬૦ | - ૨૦૬ . ગાથાર્થ સાધુનો નિવાસ થાય, તો સાધુ પાસે ગયેલા કોક ભવ્યજીવને સદ્ધર્મની દેશના સાંભળવા મળે. તથા (સાધુનું શરીર ધર્મપ્રવૃત્તિમાં રત હોવાથી ધર્મકાય છે.) ધર્મકાયની પ્રાસુક(અચિત્ત) અને કલ્પનીય(=૪૨ દોષથી રહિત) ઔષધ આદિથી પ્રતિચારણા વેયાવચ્ચનો લાભ મળે. આ બંને દુસ્તર સંસારસાગરના વિસ્તરણ માટે કારણભૂત છે. તથા તીર્થકરની સ્થાપના(=જિનબિંબ પધરાવવા)થી તેના દર્શનથી પરમગુરુ તીર્થકરના વીતરાગતા આદિ ગુણોનો બોધ થાય છે. For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ * સંબોધ પ્રકરણ જિનબિંબની સ્થાપનાનું આ ફળ છે. એમ આગમવેદી મહાપુરુષોએ કહ્યું છે. પરમગુરુના આ ગુણોનો બોધ પણ કેટલાક લઘુકર્મી જીવોને તેવા પ્રકારના શુભપરિણામમાં કારણ બનવા દ્વારા ભાવઆપત્તિ નિસ્તરણ ગુણ ધરાવે છે. (૬૦) (ધર્મસંગ્રહણી ગા-૮૭૪) सज्झायज्झाणकरणे, आगमपरिवड्डणं तओ नियमा।.. रागादीण पहाणं, तत्तो मोक्खो सयासोक्खो ॥६१॥ स्वाध्यायध्यानकरणे आगमपरिवर्द्धनं ततो नियमात् । Iકીનાં પ્રહાન તો મોક્ષઃ સતાસીર્થ: I ૬ I. ... ૨૦ ગાથાર્થ સાધુઓના સંપર્કથી દરરોજ સ્વાધ્યાય-ધ્યાન કરવાનું થાય. સ્વાધ્યાય-ધ્યાનથી અવશ્ય સદ્ધોધની વૃદ્ધિ થાય. સદ્ધોધની વૃદ્ધિથી : રાગાદિ દોષોનો અત્યંત ક્ષય થાય છે. રાગાદિ દોષોનો અત્યંત ક્ષય થવાથી સદા સુખમય મોક્ષ પ્રાપ્ત થાય છે. (૬૧) (ધર્મસંગ્રહણી ગા-૮૭૫) ता इइ सुहबज्झगओ संविग्गस्स जयणापवत्तस्स । जिणभवणकायघाए, परिणामो होइ जीयस्स ॥१२॥ तस्मादेवं शुभबाझुगतः संविग्नस्य यतनाप्रवृत्तस्य । નિનવનધિત પરિણામો મવતિ નીવર્સ | દૂર I .... ૨૦૬૭ ગાથાર્થ– આવી પડતા અનેક શારીરિક અને માનસિક દુઃખોને સહન કરવાથી-સંસારથી વિમુખ એવી પ્રજ્ઞાથી મોક્ષની અભિલાષાવાળો= સંવિગ્ન જીવ જિનાયતન બનાવતી વખતે જયણા રાખે છે, અર્થાત પાણી, લાકડા, શુદ્ધ ભૂમિનું ગ્રહણ વખતે અલ્પહિંસાનો ખ્યાલ રાખીને જિનાયતન બનાવવા પ્રવૃત્ત થાય છે. તેથી જિનાયતન સંબંધી પૃથ્વી વગેરે છકાય જીવના વધ વખતે પણ તેનો પરિણામ ઉપરોક્ત પ્રમાણે શુભ બાહ્ય આલંબનવાળો છે. (૬૨) (ધર્મસંગ્રહણી ગા-૮૭૬) मुत्तगसरीरदव्वस्स पूया भवियत्तकम्मनिद्दलणी। नो आरंभपवित्तीपसत्तया सम्मत्तसुद्धिकरी ॥६३ ॥ मूर्तकशरीरद्रव्यस्य पूजा भव्यात्मकर्मनिर्दलनी । नारम्भप्रवृत्तिप्रसक्तता सम्यक्त्वशुद्धिकरी ॥ ६३ ॥ .. १०६८ For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૦૩ ગાથાર્થ– પરમાત્માના રૂપી શરીરરૂપ દ્રવ્યની (=દ્રવ્યનિપાની) પૂજા ભવ્ય જીવોના કર્મોનો નાશ કરનારી છે. આરંભમાં પ્રવૃત્તિરૂપ દોષ લાગતો નથી, તથા સમ્યકત્વની શુદ્ધિ કરનારી છે. (૬૩) जस्स य सुद्धो भावो, णिक्खेवो तत्थ तं सुहयबंधं । अत्तट्ठपटुमुभयमिंदियरागेहि पडिबंधं ॥६४॥ यस्य च शुद्धो भावो निक्षेपस्तत्र तद् सुखदबन्धम् । આત્માર્થપર્થમુખયાર્થિિન્દ્રય પ્રતિવર્ધમ્ II ૬૪ II ૨૦૬૨, ગાથાર્થ– જેનો ભાવ નિક્ષેપો શુદ્ધ છે તેનું દ્રવ્ય =દ્રવ્યની પૂજા) સ્વ માટે, પર માટે અને સ્વપર ઉભય માટે સુખ આપનારા કર્મોનો બંધ કરાવે છે, અને ઇન્દ્રિયોના વિવિધ રાગોનો પ્રતિબંધ કરે છે. (૬૪) निक्खेवासुद्धं जं, तदद्रुमुच्चावरेहि तं भयणा। सागारमणागारं, जह वुत्तं तं निरवहेज्जा ॥६५॥ निक्षेपाशुद्धं यत् तदर्थमुच्चापराभ्यां तद् भजना। સારમનાર યથ વૃત્ત ત નિવહેલ્ ા દૂધ II ૨૦૭૦ ગાથાર્થ– જે જીવ ભાવનિપાથી અશુદ્ધ છે તેની પૂજા કરવામાં ઉચ્ચ અને સામાન્ય પુરુષની અપેક્ષાએ વિકલ્પ છે. અપવાદ સહિત કે અપવાદ વિના જે રીતે પ્રત્યાખ્યાન થયું ( કર્યું) હોય તે રીતે તે પચ્ચકખાણનો નિર્વાહ કરે પાલન કરે. વિશેષાર્થ– કોઈ શ્રાવક આગાર સહિત સમ્યક્ત્વ ઉચ્ચરે અને તેમાં . મિથ્યાદષ્ટિ રાજા વગેરે મોટા માણસની પૂજા કરવી પડે તેની છૂટ રાખી હોય તો રાજા વગેરે વિદ્યમાન હોય ત્યારે તેની કે મૃત્યુ પામે ત્યારે તેના મૃતક શરીરરૂપ દ્રવ્યની પૂજા કરવી પડે તો કરે. છૂટ ન રાખી હોય તો ન કરે. માટે અહીં કહ્યું કે અપવાદ સહિત કે અપવાદ વિના જે રીતે પ્રત્યાખ્યાન થયું હોય તે રીતે તે પચ્ચકખાણનો નિર્વાહ કરે. તથા કોઈ સામાન્ય માણસ હોય તો તેની પણ તેવા સંયોગોમાં પૂજા કરવાનો પ્રસંગ આવી જાય ત્યારે પૂજા કરવાથી બચી શકાતું હોય તો બચે. બચી ન શકાતું હોય તો પ્રત્યાખ્યાન પ્રમાણે યથાયોગ્ય કરે. (૬૫) For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ સંબોધ પ્રકરણ सिक्खावयंमि जइ वयअइरित्ते धम्मकज्जमुटुविए। साहुव्व तत्थ इरियापरएहि तत्थ कायव्वं ॥६६॥ शिक्षाव्रते यदि व्रतातिरिक्ते धर्मकार्योत्थापिते। સાવિ તપાસ્તત્ર #ર્તવ્યમ્ II ૬૬ II ........... ૨૦૭૨ ગાથાર્થ– જો (સામાયિક વગેરે) શિક્ષાવ્રતમાં વ્રત સિવાય બીજું ધર્મકાર્ય કોઇએ ઉભુ કર્યું હોય, અર્થાત્ શિક્ષાવ્રતમાં શિક્ષાવ્રત સિવાય અન્ય ધર્મકાર્ય કરવા માટે કોઈ સ્થળે જવાનો પ્રસંગ આવી જાય, તો તે શ્રાવક સાધુની જેમ ઇર્યાસમિતિથી ત્યાં જાય અને સામાયિક વગેરેમાં થઈ શકે તેવું) કાર્ય કરે. (૬૬) पडिमापडिवण्णाणं, पुण तिकरणजोओ न संगओ जम्हा। . નો મિથરા પુળ, દેવયાર થમ ૬૭ . प्रतिमाप्रतिपन्नानां पुनस्त्रिकरणयोगो न सङ्गतो यस्मात् । ન થમતોષ પુનઃ શવ્રતાનાં જ ધર્માર્થમ્ I ૬૭ : ૨૦૭૨ ગાથાર્થ પ્રતિમા જેમણે સ્વીકારી છે તેમને પણ જે કારણથી ત્રિકરણયોગ અસંગત છે તે કારણથી તે સિવાયના દેશથી વ્રત સ્વીકારનારા શ્રાવકોને ધર્મ માટે ત્રિકરણયોગ કેવી રીતે અસંગત ન હોય? અર્થાત્ અસંગત છે. વિશેષાર્થ– પ્રતિમાને સ્વીકારનાર શ્રાવક મન-વચન-કાયાથી ન કરવું, ન કરાવવું અને ન અનુમોદવું એમ નવ ભાંગાથી પાપનો ત્યાગ કરી શકતો નથી તો દેશથી વ્રતોને સ્વીકારનાર નવ ભાંગાથી પાપનો ત્યાગ કેવી રીતે કરી શકે? અર્થાત ન કરી શકે. વળી પાપત્યાગ પણ પોતાના કામ માટે હોય, ધર્મ માટે નહિ. આ જ વિગતને હવે પછીની ગાથાઓમાં સ્પષ્ટ કરે છે. (૬૭) कयकम्मादाणवओ, जिणभूसणकरणकारणे निरओ। वणकम्मवओ वि जिणवरपूयणकुसुमाणि उवचिणइ ॥६८॥ कृतकर्मादानव्रतो जिनभूषणकरण-कारणे निरतः । વનકર્મવ્રતોષિ નિનવરપૂબનવુસુમાગુપવિનતિ / ૬૮ I . ... ૨૦૭૨ For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૦૫ ગાથાર્થ જેણે કર્માદાન વ્રતનો સ્વીકાર કર્યો છે તે શ્રાવક જિનના આભૂષણો કરવા-કરાવવામાં તત્પર બને. જેણે વનકર્મ વ્રત લીધું છે તે શ્રાવક પણ જિનપૂજા માટે પુષ્પોને ચૂંટે છે. (૬૮). एमाइसव्वकरणे, न दोसपोसो वि कहवि सड्डाणं। नियगिदियत्थसाहण-संकप्पो जाव न हु हुज्जा ॥६९ ॥ एवमादिसर्वकरणे न दोषपोषोऽपि कथमपि श्राद्धानाम् ।। નિક્રિયાર્થસાધનસંપો વાવત્ નું વેત્ ા ૬૬ II. ૨૦૭૪ ગાથાર્થ– (વ્રતધારીને પણ) ઇત્યાદિ સર્વ કાર્યો કરવામાં કોઈ પણ રીતે દોષનું પોષણ નથી જ. તેમાં પોતાની ઇંદ્રિયોના વિષયોને સિદ્ધ કરવાનો સંકલ્પ ન હોવો જોઇએ. (૬૯) उक्विटुजहन्नमज्झिम-वयधणसत्तीहि भत्तिनिम्माणे। पासायाइविहाणे, आयवयं समतुलिज्जा य ॥७० ॥ उत्कृष्ट-जघन्य-मध्यमव्रत-धनशक्तिभिर्भक्तिनिर्माणे । પ્રસાતિવિધાને ગાય-વ્યથી સંતોયેત્ ા ૭૦ ...............૨૦૦૧ ગાથાર્થ– ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણમાંથી જે રીતે વ્રતો સ્વીકાર્યા હોય, પોતાની પાસે ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણમાંથી જેટલું ધન હોય, એ વ્રતોથી અને ધનશક્તિથી જિનભક્તિ કરવામાં અને જિનમંદિર નિમણિ વગેરેમાં આય-વ્યય (આવક-જાવક)ની તુલના કરે, અર્થાત્ આય-વ્યયનો નિર્ણય કરીને તે પ્રમાણે જિનભક્તિ વગેરે કરે. (૭) गिहिकज्जे वि विगिंचइ, पच्चक्खाणं खु देसकालाइ। जाणगचउभंगंमी, सइअंतद्धाण वज्जिज्जा ॥७१ ॥ गृहिकार्येऽपि विवेक्ति प्रत्याख्यानं खलु देशकालादि। ' જાવતુ મૃત્યરા વયે ા ૭૨ I .... ૨૦૭૬ ગાથાર્થ– ઘરનાં કાર્યોમાં પણ દેશ-કાળને આશ્રયીને પ્રત્યાખ્યાનનો વિભાગ કરે, અર્થાત્ અમુક દેશમાં અમુકકાળમાં આ રીતે પ્રત્યાખ્યાન કરું છું. અમુક દેશમાં, અમુક કાળમાં આ રીતે પ્રત્યાખ્યાન કરું છું. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬: - સંબોધ પ્રકરણ (બહારગામ જવાનું થાય ત્યારે છૂટ) વગેરે રીતે વિભાગ કરે. જ્ઞાયક ચતુર્ભગીમાં યોગ્યભાંગાથી પ્રત્યાખ્યાન કરે. મૃત્યુત્તધનનો ત્યાગ કરે. વિશેષાર્થ- અહીં જાણકાર જાણકારની પાસે પ્રત્યાખ્યાન લે એ વિધિમાં ચાર ભાંગા થાય છે. તે આ પ્રમાણે–(૧) જાણકાર જાણકારની પાસે લે. (૨) અજાણકાર જાણકારની પાસે લે. (૩) જાણકાર અજાણકારની પાસે લે. (૪) અજાણકાર અજાણકારની પાસે લે. આ ચાર ભાંગાઓમાં પહેલો ભાંગો બિલકુલ શુદ્ધ છે, ચોથો ભાંગો બિલકુલ અશુદ્ધ છે, બીજો અને ત્રીજો એ બે ભાંગા શુદ્ધાશુદ્ધ છે, અર્થાત્ અમુક રીતે શુદ્ધ છે, અમુક રીતે અશુદ્ધ છે. બીજો-ત્રીજો ભાંગો કઇ રીતે શુદ્ધ છે તેનું સ્પષ્ટીકરણ-જાણકાર ગુરુ અજાણકારને સામાન્યથી સમજ આપીને પ્રત્યાખ્યાન કરાવે તો શુદ્ધ છે, અર્થાત્ બિલકુલ અસમજદારને જે પ્રત્યાખ્યાન કરાવવું હોય તે પ્રત્યાખ્યાન ક્યારે આવે અને તેમાં કઈ વસ્તુ કહ્યું કઈ વસ્તુ ન કલ્પ વગેરે સામાન્યથી સમજાવીને જાણકાર ગુરુ પ્રત્યાખ્યાન આપે તો તે શુદ્ધ છે. પણ જો બિલકુલ અસમજદારને સામાન્યથી પણ સમજાવ્યા વિના આપે તો તે અશુદ્ધ છે. ત્રીજા ભાંગામાં ગુરુ આદિના (સંસારીપણે) મોટા ભાઈ આદિ સાધુ, કે જે પ્રત્યાખ્યાનના સ્વરૂપથી અજાણ છે, તેની પાસે જાણકાર સાધુ વગેરે વિનય-પાલન આદિ પુષ્ટ કારણે પ્રત્યાખ્યાન લે તો શુદ્ધ છે, કારણ વિના લે તો અશુદ્ધ છે. ઋત્યન્તર્ધાન-મૃત્યન્તર્ધાન એટલે ભૂલી જવું. લીધેલા પચ્ચકખાણને ભૂલી જવું. મૃત્યન્તર્ધાનનો ત્યાગ કરે એનો અર્થ એ થયો કે લીધેલા પચ્ચકખાણને યાદ રાખે. માત્ર પચ્ચકખાણને યાદ રાખે એમ નહિ, કિંતુ પચ્ચકખાણ જે રીતે લીધું હોય તે રીતે યાદ રાખે. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. જે પચ્ચકખાણ યાદ જ ન હોય તેનું પાલન શી રીતે થાય? માટે લીધેલા પચ્ચકખાણને ભૂલે નહિ. (૭૧) सइ एयंमि गुणेहि, संजाए भावसावगत्तमि । तस्स पुण लक्खणाई, एयाई भणंति गीयत्था ॥७२॥ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૦૭ सत्येतस्मिन् गुणैः सञ्जाते भावश्रावकत्वे । તસ્ય પુનર્નાન્યતાનિ મળતિ તાથ: I હર I ... . ૨૦૭૭ ગાથાર્થ જ્ઞાનપૂર્વક પ્રત્યાખ્યાન થયે છતે ગુણોથી ભાવ શ્રાવકપણું થાય છે. ભાવ શ્રાવકપણાનાં લક્ષણો ગીતાર્થ આ =હવેની ગાથાઓમાં કહેવાશે તે) કહે છે. (૨) कयवयधम्मो १ तह सीलवं २ गुणवं च ३ उज्जुववहारी ४ । गुरुसुस्सूसो ५ पवयणकुसलो ६ खलु सावगो भावे ॥७३ ॥ कृतव्रतकर्मा तथा शीलवांश्च गुणवांश्च ऋजुव्यवहारी । શુકૂપ: અવનરાત: વ7 શ્રાવકો માવે 1 રૂ ૨૦૭૮ ગાથાર્થ કૃતવ્રતકર્મા, શીલવાન, ગુણવાન, ઋજુવ્યવહારી, ગુરુશુશ્રુષ અને પ્રવચનકુશલ શ્રાવક એ ભાવશ્રાવક છે. વિશેષાર્થ– “૧. કૃતવ્રતકર્મા, ૨. શીલવંત, ૩. ગુણવંત, ૪. ઋજુવ્યવહારી, ૫. ગુરુશુશ્રુષક અને ૬. પ્રવચનકુશલ–એમ ભાવશ્રાવકનાં મુખ્ય છ લક્ષણો છે.” તેનું તેના પેટાભેદપૂર્વક સ્વરૂપ આ પ્રમાણે છે ૧. કતવ્રતકર્મા– એટલે “વ્રતધારી'. ભાવશ્રાવકના આ પહેલા લક્ષણનાં ચાર પ્રકારો નીચે પ્રમાણે જાણવા. तत्थायन्नणजाणण-गिण्हणपैडिसेवणेसु उज्जुत्तो । कयवयकम्मो चउहा, भावत्थो तस्स इमो होइ ॥ ३४ ॥ (મંત્રક, રૂ૪) ભાવાર્થ- ૧. ધર્મ સાંભળવામાં ઉદ્યમી- અર્થાત “સમ્યક્ત્વ-વ્રતો' વગેરે જે ગુણો પોતે અંગીકાર કર્યા હોય કે કરવાના હોય, તેનું વર્ણન વિનય-બહુમાનપૂર્વક હંમેશાં ગીતાર્થ ગુરુ પાસે સાંભળે. ૨. જાણકારસાંભળેલા તે વ્રતાદિના ભેદો, ભાંગાઓ અને અતિચારો વગેરેને બરાબર સમજવાવાળો. ૩. વ્રત ગ્રહણ કરનારો- સમજાયેલાં તે વ્રતો વગેરેને વિધિપૂર્વક દેવ, ગુરુ આદિની સાક્ષીએ માવજીવ માટે કે અમુક કાળ માટે સ્વીકારનારો. અને ૪. પાળનારો- રોગાદિ આતંકો કે દેવાદિના ઉપસર્ગોમાં પણ સત્ત્વથી ચલાયમાન ન થતાં સ્થિરતાપૂર્વક તે For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ - સંબોધ પ્રકરણ અંગીકાર કરેલાં વ્રતો વગેરેને સંપૂર્ણ પાળનારો. એ ચાર પ્રકારો પહેલા લક્ષણના જાણવા. ૨. શીલવંત- “સદાચારી'. ભાવશ્રાવકના આ બીજા લક્ષણના છ પ્રકારો છે. आययणं खु निसेवई, वज्जई परगेहपविसणमकज्जे । निच्चमणुब्भडवेसो, न भणई सवियारवयणाई ॥ ३७॥ .. परिहरई बालकोलं, साहई कज्जाई महुरनीईए । . इय छव्विहसीलजुओ, विन्नेओ सीलवंतोऽत्थ ॥ ३८ ॥ (ઘર્મરત્નuo રૂ૭-૨૮) ભાવાર્થ– ૧. આયતનસેવી- આયતન એટલે ધર્મીઓએ મળવાનું સ્થાન, કહ્યું છે કેजत्थ साहम्मिआ बहवे, सीलवंता बहुस्सुआ।, चरित्तायारसंपन्ना, आययणं तं विआणाहि ॥ १ ॥ જ્યાં શીલવંત (સદાચારી), બહુશ્રુત (જ્ઞાની) અને સુંદર દેશવિરતિ આદિ ચારિત્રને પાળનારા ઘણા સાધર્મિકો ભેગા થતા) હોય, તેવાં (ઉપાશ્રય, ધર્મશાળા વગેરે) સ્થાનકોને “આયતન' કહેવાય છે.” આવા આયતનને સેવનારો, અર્થાતુ ધર્મની હાનિ થાય તેવાં અનાયતનોને છોડી જ્યાં ઉત્તમ સાધર્મિકોનો યોગ મળે ત્યાં ઘણો સમય રહેનારો. ૨. કારણ વિના પર ઘેર નહિ જનારો– “સદાચારીઓને કારણ વિના જેના તેના ઘેર જવું તે સદાચારમાં સુદર્શન શેઠની જેમ કલંકનું કારણ (તથા લઘુતા કરનાર) છે–એમ સમજી વિના કારણે જ્યાં-ત્યાં નહિ ફરનારો. ૩. ઉદ્ભટવેષરહિત– “ધર્મી આત્મા શાંત પ્રકૃતિવાળો હોય, તેથી તેને ઉદ્ભટ વેષ શોભે નહિ—એમ સમજી દેશાચાર-કુલાચાર પ્રમાણે પોતાના વૈભવને શોભે તેવો સાદો પોષાક પહેરનારો. ૪. અસભ્ય વચન નહિ બોલનારો— વિકારી વચનો પ્રાયઃ કામવિકારને પેદા કરતાં હોવાથી અસભ્ય-વિકારજનક વાતો કે ગલીચ શબ્દો નહિ બોલનારો. ૫. બાલક્રિડા નહિ કરનારો- જુગાર વગેરે વ્યસનો કે બાળ For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૦૯ (અજ્ઞાની) આત્માને ઘટે તેવી અનર્થદંડના કારણભૂત (ચોપાટ વગેરે) પ્રવૃત્તિને નહિ કરનારો. ૬. મીઠા વચનથી કાર્ય કરાવનારો- શુદ્ધ ધર્મી આત્માને કઠોર ભાષા ધર્મમાં કલંકરૂપ હોવાથી પોતાનાથી નાના કે નોકરો વગેરેની પાસે પણ) મીઠા શબ્દોથી કામ કરાવનારો. એ છ પ્રકારો ભાવશ્રાવકના બીજા લક્ષણના જાણવા. ૩. ગુણવંત– અર્થાત્ “ગુણી'. ભાવશ્રાવકના આ ત્રીજા લક્ષણના પાંચ પ્રકારો નીચે પ્રમાણે છે जइवि गुणा बहुरूवा, तहवि हु पंचहिं गुणेहिं गुणवंतो । इह मुणिवरेहिं भणिओ, सरूवमेसि निसामेहि ॥ ४२ ॥ सज्झाए करणंमि अ, विणयंमि अ निच्चमेव उज्जुत्तो । सव्वत्थऽणभिनिवेसो, वहइ रेई सुटु जिणवयणे ॥ ४३ ॥ (થલ કર-૪૩) ભાવાર્થ– “જો કે ગુણો ઘણા છે, તો પણ અહીં પૂર્વાચાર્યોએ પાંચ ગુણોવાળાને ગુણવંત કહ્યો છે. તે ગુણો આ પ્રમાણે છે–(૪૨) ૧. સ્વાધ્યાયમાં ઉદ્યમી– વૈરાગ્યના કારણભૂત વાચના-પૃચ્છનાદિ પાંચેય પ્રકારના સ્વાધ્યાયમાં (પઠન-પાઠનાદિમાં) પ્રમાદ નહિ સેવનારો. ૨. ક્રિયામાં ઉદ્યમી તપ, નિયમ, વંદન આદિ જ્ઞાનીઓએ જણાવેલી શ્રાવકની તે તે કરણીમાં (આદરપૂર્વક) ઉદ્યમ કરનારો. ૩. વિનયમાં ઉદ્યમી- ગુણવાનો (કે ગુવદિ વડીલો વગેરે) આવે ત્યારે ઉભા થવું, સામે જવું, આસન આપવું, સેવા કરવી, વળાવવા જવું વગેરે અનેક પ્રકારે વડીલાદિનો વિનય કરનારો-વિનયી. ૪. સર્વત્ર અનભિનિવેશીસર્વ કાર્યોમાં (વાળ્યો વળે તેવો) દુરાગ્રહ વિનાનો, જ્ઞાની ગુરુના વચનને માનનારો, સત્ય વસ્તુ સમજાવી અસત્ય છોડાવી શકાય તેવો સત્યનો ગ્રાહક અને પ. જિનવચનની રુચિવાળો– જિનવચનનું શ્રવણ કરવામાં રુચિવાળો-શ્રદ્ધાળુ. ધર્મ-શ્રવણ વિના સમકિતરત્ન નિર્મળ થતું નથી એમ સમજી હંમેશાં ધર્મશ્રવણ કરનારો. આ પાંચ પ્રકારો ત્રીજા લક્ષણના જાણવા. (૪૩) ૪. ઋજુ (શુદ્ધ) વ્યવહારી– “કપટરહિત'. આ ભાવશ્રાવકના ચોથા લક્ષણના ચાર પ્રકારો છે. For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ - સંબોધ પ્રકરણ उजुववहारो चउहा, जहत्थभणणं अवंचिगा किरिया । हुंतावायपगासण, मित्तीभावो अ सब्भावा ॥ ४७ ॥ | (ઘર્ષav૦, ૦૪૭) ભાવાર્થ- ૧. યથાર્થ બોલનારો- કપટપૂર્વક ખોટું, ખોટું-ખરું કે વિસંવાદી નહિ બોલનારો, અર્થાત્ સરળ સત્યવાદી. ૨. અવંચકક્રિયાવાળો–બીજાને ઠગવા-દેખાવ કરવાના ઉદ્દેશથી મન, વચન અને કાયાની ખોટી-વિસંવાદી પ્રવૃત્તિને નહિ કરનારો. ૩. ભાવિઅપાયકથક- હે પુણ્યવંત! ચોરી, જુગાર વગેરે પાપકર્યો આ લોક અને પરલોકમાં દુઃખના કારણભૂત છે, તેને તજવામાં સુખ છે” વગેરે વચનો દ્વારા યોગ્ય જીવોને ભાવિ આપત્તિઓ સમજાવી પાપપ્રવૃત્તિથી બચાવનારો. અને ૪. નિષ્કપટ મૈત્રીવાળો– યોગ્ય જીવોની સાથે નિઃસ્વાર્થ-શુદ્ધ મૈત્રીને ધારણ કરનારો. અસત્ય ભાષણ વગેરે માયા-કપટ કરનારો બહુધા બીજાઓને પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરે છે અને તેથી સ્વ-પર સંસાર વધારે છે, માટે ભાવશ્રાવક આ ચારેય પ્રકારે શુદ્ધ વર્તનવાળો હોય. એ ચોથા લક્ષણના ચાર પ્રકારો કહ્યા. ૫. ગુરુશુશ્રુષક- “ગુરુસેવાકારી ભાવશ્રાવકના આ લક્ષણના પણ ચાર પ્રકારો છે. सेवाई कारणेण ये, संपायण भावओ गुरुजणस्स । सुस्सूसणं कुणंतो, गुरुसुस्सूसो हवइ चउहा ॥ ४९ ॥ (ખંભW૦, ૦૪૨) ભાવાર્થ– ૧. સેવાકારી– ગુરુને જ્ઞાન-ધ્યાનમાં વિન ન થાય તેમ તેઓની ઇચ્છાનુસાર અનુકૂળ બનીને સ્વયં સેવા કરનારો. ૨. સેવાકારક-ગુરુના ઉપકારાદિ ગુણોની પ્રશંસા દ્વારા અન્ય જીવોમાં પણ ગુરુ તરફ બહુમાન પેદા કરીને તેઓ દ્વારા પણ ગુરુની સેવા કરાવનારો. ૩. ઔષધાદિ મેળવી આપનારો– સ્વયં કે બીજાઓ દ્વારા ગુરુને જે જે વસ્તુનું પ્રયોજન હોય તે તે ઔષધાદિને મેળવી આપનારો. અને ૪. ઇચ્છાને અનુસરનારો- હંમેશાં ગુરુનું બહુમાન કરે અને તેઓની ઇચ્છાનુસાર વર્તે તેવો; એ ચાર પ્રકારો પાંચમા લક્ષણના કહ્યા. જો કે For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ શ્રાવક પ્રતિમા અધિકાર સામાન્યતઃ માતા, પિતા, વિદ્યાગુરુ વગેરેને પણ ગુરુ કહ્યા છે, છતાં અહીં અધિકાર ધર્મગુરુનો હોવાથી શ્રી આચાર્ય ભગવંત આદિ ધર્મગુરુઓની સેવા કરનારો, એમ સમજવું. ૬. પ્રવચનકુશલ– સિદ્ધાંત સમજવામાં કુશળ'. આ લક્ષણના છે પ્રકારો છે. ફિ હે મતદી, ૩-a-બ-વવા जो कुसलत्तं पत्तो, पवयणकुसलो तओ छद्धा ॥ ५२ ॥ (થરતા, મા ૧૨) ભાવાર્થ- સૂત્ર, અર્થ વગેરે છ વિષયોમાં કુશળ ભાવ શ્રાવકને પ્રવચનકુશળ કહ્યો છે. તેમાં ૧. સૂત્રકુશલ– જે કાળે શ્રાવકને ઉચિત જે જે મૂળ સૂત્રો વગેરે ભણવાનો અધિકાર હોય, તે સૂત્રાદિને ગુરુ પાસે વિધિપૂર્વક ભણેલો. ૨. અર્થકુશલ– સંવેગી એવા ગીતાર્થ ગુરુઓ પાસે સૂત્રોના અર્થો (વ્યાખ્યાનો) સાંભળીને અર્થના જ્ઞાનમાં નિપુણ બનેલો. ૩-૪. ઉત્સર્ગ-અપવાદકુશલ– અહીં ઉત્સર્ગ એટલે સર્વસામાન્ય મુખ્ય માર્ગ અને અપવાદ એટલે તથાવિધ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષાદિને ઉદેશીને કારણિક માર્ગ આ બે માર્ગોમાં પ્રવીણ હોય તે શ્રાવક કેવળ ઉત્સર્ગ કે કેવળ અપવાદને નહિ સેવતાં, જ્યારે કારણ ન હોય ત્યારે ઉત્સર્ગ માર્ગે ચાલે અને દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિ તથાવિધ કારણો ઉપસ્થિત થયે અપવાદનું આલંબન લઈને પણ પોતાના દાનાદિ ધર્મો કે વ્રતાદિનું પાલન કરે. ઉદાહરણ તરીકે ઉત્સર્ગ માર્ગે સાધુને નિર્દોષ આહારાદિ - વહોરાવવામાં શ્રાવકને ઘણો લાભ કહ્યો છે માટે તેવાં નિર્દોષ આહારાદિ જ વહોરાવે, પણ માંદગી હોય કે આહારાદિ ન મળતાં હોય તેવા પ્રસંગે આધાકર્મી આદિ દોષિત વસ્તુ પણ વાપરવાનું વિધાન છે, એમ જાણતો હોવાથી તેવા સમયે તેવાં દોષિત આહારાદિ પણ વહોરાવે; પરંતુ એમ ન વિચારે કે દોષિત કેમ વહોરાવી શકાય ? વગેરે. ૫. ભાવકુશલ– વિધિપૂર્વક ધર્મ-અનુષ્ઠાનો કરવામાં કુશલ, વિધિનો જાણ, સ્વયં વિધિમાં આદરવાળો, બીજા વિધિપૂર્વક કરનારાઓનું બહુમાન કરનારો અને પોતે સામગ્રીના અભાવે ન કરી શકે તો પણ વિધિપૂર્વક કરવાના For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ११२. , संगो५ ५३२९ મનોરથોને સેવનારો; એમ વિધિ (જિનાજ્ઞા)ના પક્ષપાતીને ભાવકુશલ જાણવો. ૬. વ્યવહારકુશલ- ગીતાર્થોએ ચલાવેલા ધર્મવ્યવહારોમાં पुशल, अर्थात् देश-हिनी अपेक्षा वाम-शनि, (१५ वामઓછું નુકશાન) વગેરે ગુલાઘવતાને સમજનારો. આવો કુશળ શ્રાવક ગીતાર્થોએ ચલાવેલા આત્મહિતકર વ્યવહારોને લોપે નહિ. एसो पवयणकुसलो, छठभेओ मुणिवरेहिं निहिट्ठो। . . किरियागयाइं छच्चिय, लिंगाई भावसड्डस्स ॥ ५५ ॥ .. (धर्मरत्नप्र०, गा०५५) ભાવાર્થ– “એ છ પ્રકારે પ્રવીણ હોય તેને જ્ઞાનીઓએ પ્રવચનકુશળ કહ્યો છે. ઉપર જણાવ્યાં તે ભાવશ્રાવકનાં છ લક્ષણો ક્રિયાગત જાણવાં, અર્થાત્. ભાવશ્રાવકનું લક્ષણ તેની ક્રિયાને ઉદ્દેશીને આ જ પ્રકારે કહ્યું.” (૭૩) भावगयाइं सतरस, मुणिणो एयस्स बिंति लिंगाई। जाणियजिणमयसारा, पुव्वायरिया जओ आहु॥७४॥ भावगतानि सप्तदश मुनय एतस्य ब्रुवन्ति लिङ्गानि ।। ज्ञातजिनमतसाराः पूर्वाचार्या यत आहुः ।। ७४ |............... १०७९ ગાથાર્થ-મુનિઓ ભાવશ્રાવકોનાં ભાવસંબંધી સત્તર લિંગો કહે છે. કારણ કે જિનસિદ્ધાંતના સારને જાણનારા પૂર્વાચાર્યો (નીચે પ્રમાણે) 5 छ. (७४) इत्थिं दिय त्थ संसार, विसय आरंभ गेहदसणओ। गड्डरिगाइपवाहे पुरस्सरं आगमपवित्ती ॥७५ ॥ स्त्रीन्द्रिया-ऽर्थ-संसार-विषयाऽऽरम्भ-गेह-दर्शनतः । गड्डरिकादिप्रवाहे पुरस्सरमागमप्रवृत्तिः ॥ ७५ ॥ ... ..........१०८० दाणाइ जहा सत्ती, पवत्तणं ११ विहि १२ अरत्तदुढे य १३ । मज्झत्थ १४ मसंबद्धे १५, परत्थकामोपभोगी य १६ ॥७६ ॥ दानादि यथाशक्ति प्रवर्तनं विधिः अरक्तद्विष्टश्च । मध्यस्थोऽसम्बद्धः परार्थकामोपभोगी च ॥ ७६ ॥...... ... १०८१ For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૧૩ वेसा इव गिहवासं, पालइ १७ सत्तरस गुण निबद्धं तु। भावगय भावसावगलक्खणमेयं समासेण ॥७७॥ वेश्येव गृहवासं पालयति सप्तदशगुणनिबद्धं तु । વાત પાવશ્રાવક્ષગમેતત્ સમારે I G૭ ||..... ગાથાર્થ– સ્ત્રી, ઇંદ્રિય, અર્થ, સંસાર, વિષય, આરંભ, ઘર, સમ્યકત્વ, ગડરિકાપ્રવાહ, આગમપૂર્વક પ્રવૃત્તિ, યથાશક્તિ દાનાદિની પ્રવૃત્તિ, વિધિ, અરક્તવિષ્ટ, મધ્યસ્થ, અસંબદ્ધ, પરાર્થકામભોગી અને વેશ્યાની જેમ ઘરવાસને પાળનાર એમ સત્તર પદોથી સંયુક્ત ભાવશ્રાવકનાં ભાવસંબંધી લક્ષણો છે. વિશેષાર્થ– જૈનાગમનાં મને જાણનારા (ગીતાર્થ) પૂર્વાચાર્યોએ નીચે મુજબ ભાવશ્રાવકનાં ભાવગત લક્ષણો સત્તર પ્રકારનાં કહેલાં છે. ૧. સ્ત્રી- સામાન્યતયા સ્ત્રી જાતિને અનર્થનું ઘર અને ચંચળ સ્વભાવવાળી કહી છે, તેથી તેને દુર્ગતિના મૂળરૂપ સમજતો આત્મહિતનો અર્થી ભાવશ્રાવક સ્ત્રીને પરાધીન ન રહે. ૨. ઇન્દ્રિયો- કાન, આંખ, નાક, જીભ અને ચામડી–એ પાંચેય ઇન્દ્રિયો સ્વભાવથી જ ચપળ ઘોડાની જેમ આત્માને ઉન્માર્ગે ઘસડી જનારી છે એમ સમજી તેને વશ ન થાય, પણ જ્ઞાનના બળે વિષયોથી રોકી-વશ કરી ઇન્દ્રિયોને આત્મકલ્યાણમાં જોડે. ૩. ધન- ધન એ નામથી “અર્થ કહેવાવા છતાં સઘળા અનર્થોને કરાવનારું છે, તેને માટે કરાતી મહેનત અનેક ક્લેશનું કારણ છે અને આખરે અસાર છે એમ સમજતો તેમાં લોભ ન કરે (અન્યાયાદિ પાપો ન કરે) પણ સંતોષી રહે અને પુણ્યના યોગે મળેલી લક્ષ્મીનું પણ દાન કરવાની ભાવના સેવે. ૪. સંસાર– “સંસાર સ્વરૂપે દુઃખોની ખાણ છે, તેનો પક્ષપાત કરવાનાં ફળો પણ દુઃખદાયી છે અને પરંપરાએ પણ તે દુઃખનું કારણ છે' એમ સંસારને વિડંબનારૂપ જાણતો સંસારી કાર્યોમાં આનંદ ન માને, કરવા છતાં ઉદાસીનતા સેવે. For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ સંબોધ પ્રકરણ પ. વિષયો– “વિષયો ઝેરની માફક ક્ષણ માત્ર સુખ બતાવી પરિણામે દીર્ધકાળ દુઃખ દેનારા છે' એમ સમજતો બુદ્ધિમાન ભાવશ્રાવક તેમાં આસક્તિ ન રાખે. ૬. આરંભ– જીવનનિર્વાહ ન થવાથી આરંભ કરવો પડે તો પણ જેમ બને તેમ અલ્પ અને તે પણ દુઃખાતા દિલે જ કરે, તીવ્ર આરંભ (ઘણા પાપ)વાળાં કાર્યો તો ઇચ્છે પણ નહિ, આરંભથી મુક્ત બનેલા બીજા ધર્મી જીવોની પ્રશંસા કરે, તેમ જ સર્વ જીવો તરફ દયાળુ હોવાથી (આરંભથી દયા ન પાળી શકાય માટે) ગૃહસ્થાવાસમાં પણ આરંભોને તજવાની ભાવના સેવે. ૭. ગૃહસ્થાવાસ-ચારિત્રમોહનીય કર્મના ઉદયે ઘરવાસ છોડી ન શકે તો પણ, તે કર્મોને તોડવા માટે શુદ્ધ શ્રાવકધર્મ પાળતો ભાવશ્રાવક ઘરવાસને જેલ જેવો માને-બંધન માને. ૮. સમકિત-જિનવચનમાં શુદ્ધ શ્રદ્ધાવાળો, જૈનશાસનની શોભા વધે તેમ પ્રભાવના અને ગુરુઓ વગેરેની ભક્તિ કરતો ભાવશ્રાવક સમકિતનું નિરતિચાર પાલન કરે-ચિંતામણિરત્નથી પણ તેને અધિક સમજે. ૯. લોકાચાર– ગાડરીયા પ્રવાહે ચાલતા લોકને ગતાનુગતિક પ્રવૃત્તિવાળો સમજે અને લોકસંજ્ઞાને જીતી દરેક કાર્યોમાં વૈર્ય કેળવી સૂક્ષ્મ બુદ્ધિથી વિચારી, વિશેષ લાભ થાય તેમ વર્તન કરવા ઈચ્છે. છતાં લોકમાં ધર્મની અપભ્રાજના થાય તેવું ન કરે.) ૧૦. જૈનાગમો– “પરલોકનાં સુખોનો માર્ગ જણાવનાર જૈનાગમાં સિવાય કોઈ જ નથી એમ સમજી દરેક ધર્મકાર્યમાં જિનાજ્ઞાનું પાલન કરવા પૂર્ણ ભાવના રાખે. ૧૧. દાનાદિ ધર્મ– પોતાનાં આવક, ખર્ચ અને શરીરબળ વગેરેનો વિચાર કરી, શક્તિને ગોપવ્યા સિવાય જેમ ઉત્તરોત્તર વધુ થઈ શકે તેમ દાન, શીલ, તપ અને ભાવધર્મની આરાધના કરે. ૧૨. ધર્મક્રિયા-ચિંતામણિરત્ન સમાન દુર્લભ, અમૂલ્ય અને એકાન્ત હિતકર એવા ધર્મઅનુષ્ઠાનોને કરવાનો અવસર પામીને પ્રમાદરહિત For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૧૫ નિરતિચારપણે તે તે ધર્મક્રિયાઓ કરે, ભોળા-અજ્ઞ માણસો તેથી હાંસી કરે તો પણ તેની ઉપેક્ષા કરતો ક્રિયાને મહાકલ્યાણકારી સમજતો છોડે નહિ. પૂર્ણ કરે-વારંવાર કરે. ૧૩. રાગ-દ્વેષનો ત્યાગ– માત્ર શરીર ટકાવવાના સાધનભૂત માની, ધન, સ્વજન, આહાર, ઘર વગેરે સંસારગત પદાર્થોમાં રાગ-દ્વેષ ન કરે, તે બધુ અનુકૂળ હોય તો આનંદ ન માને તેમ પ્રતિકૂળ કે ઓછું હોય તો ક્લેશ ન કરે, સારા-નરસા દરેક પ્રસંગોમાં સમતા સેવે. ૧૪. દુરાગ્રહનો ત્યાગ“ઉપશમ એ જ ધર્મનો સાર છે' એમ સમજતો આત્મહિતનો અર્થી ભાવશ્રાવક ધર્મવિષયમાં રાગ-દ્વેષથી દુરાગ્રહ ન કરે, પણ સર્વ વિષયમાં અસદ્ આગ્રહને છોડે, સત્યનો આગ્રહ રાખે, મધ્યસ્થ રહે, પણ પોતાનું જ સાચું એમ ન માને. ૧૫. સ્વજનાદિ સંબંધની પરકીયતા– સઘળા પદાર્થો ક્ષણભંગુર છેઅનિત્ય છે, એમ સમજતો ધન-સ્વજન વગેરેનો બાહ્ય સંબંધ રાખવા છતાં તેને અત્માથી પર-પારકાં માને. ૧૬. વિષયો- સંસારસુખમાં વિરાગી બનેલો હોવાથી “પાંચેય ઈન્દ્રિયના ભોગોને ભોગવવા છતાં કદી તૃપ્તિ થતી જ નથી' એમ સમજી ભોગવે તો પણ તે માત્ર બીજાઓની દાક્ષિણ્યતાથી ભોગવે, અસાર માનતો પોતે તેમાં રસ-આનંદ ન માને, તીવ્ર આસક્તિ ન કરે. મૈથુનાદિને સેવવાં પડે તો પણ વ્યભિચારથી બચવા-બચાવવા માટે અનાસક્તભાવે સેવે. ૧૭. ગૃહસ્થપણાનું પાલન ગૃહસ્થપણાનાં કાર્યોને “આજે છોડુંકાલે છોડું. એમ છોડવાની ભાવનાપૂર્વક, પારકી મહેનત-વેઠરૂપે માનતો, વેશ્યાની માફક, ઘરવાસને પ્રેમ વિના સંભાળે. આ પ્રમાણે સામાન્યથી ભાવશ્રાવકની ભાવનારૂપ સત્તર લક્ષણો જાણવા. (૭૫-૭૬-૭૭). एयस्स य लिंगाई, सयला मग्गाणुसारिणी किरिया १। सद्धा पंवरा धम्मे २, पण्णवणिज्जत्तमुजुभावा ३ ॥७८ ॥ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ સંબોધ પ્રકરણ एतस्य च लिङ्गानि सकला मार्गानुसारिणी क्रिया। “ શ્રદ્ધા પ્રવા ધર્ષે પ્રજ્ઞાપનીયત્વમૃગુમાવાન્ ૭૮ ................ ૧૦૮૩ किरियासु अप्पमाओ ४, आरंभो सक्कणिज्जणुटाणे ५। गुरुओ गुणाणुराओ ६, गुरुआणाराहणं परमं ७ ॥७९॥ .. क्रियास्वप्रमाद आरम्भः शक्यानुष्ठाने। ગુરુષો ગુણાનુરીયો ગુઝારાધનં પરમ” I ૭૬ ........... ૨૦૮૪ ગાથાર્થ– ભાવશ્રાવકના આ લિંગો છે–સર્વ ક્રિયા માર્ગનુસારિણી, ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા, સરળભાવ હોવાથી પ્રજ્ઞાપનીયતા, ક્રિયામાં અપ્રમાદ, શક્ય જ અનુષ્ઠાનનો આરંભ, અતિશય ગુણાનુરાગ અને શ્રેષ્ઠ ગુર્વાજ્ઞાની આરાધના. આ સાત લિંગો ભાવશ્રાવકનાં છે. | વિશેષાર્થ– ૧. માર્ગાનુસારી ક્રિયા– આગમનીતિ અથવા સંવિગ્ન બહુજન આચરિત માર્ગ છે. એ ઉભયને અનુસરનારી જે ક્રિયા તે માર્ગાનુસારી ક્રિયા છે. માર્ગનું સ્વરૂપ માર્ગ– ઇષ્ટસ્થાનની પ્રાપ્તિ માટે પુરુષોથી જે શોધાય તે માર્ગ. તે માર્ગ દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે. ગામ આદિનો માર્ગ એ દ્રવ્યમાર્ગ છે. મુક્તિનગરનો માર્ગ ભાવમાર્ગ છે. ભાવમાર્ગ સમ્યજ્ઞાન-દર્શનચારિત્રરૂપ છે અથવા ક્ષાયોપથમિક ભાવરૂપ છે. પ્રસ્તુતમાં ભાવમાર્ગનો અધિકાર છે, અર્થાત્ પ્રસ્તુતમાં ભાવમાર્ગ વિવક્ષિત છે. પ્રશ્ન-જો માર્ગ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કે ક્ષાયોપશમિકભાવ રૂપ છે, તો અહીં આગમનતિ કે સંવિગ્ન બહુજન આચરિતને માર્ગ કેમ કહ્યો? ઉત્તર–આગમનીતિથી અને બહુજન આચરિતથી સમ્યજ્ઞાન-દર્શનચારિત્રની કે ક્ષાયોપથમિકભાવની પ્રાપ્તિ થાય છે. આથી આગમનીતિ અને સંવિગ્નબહુજન આચરિત સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રનાં કે ક્ષાયોપથમિકભાવનાં કારણો છે. એથી અહીં આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચરિતરૂપ કારણમાં સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ કે લાયોપશમિકભાવરૂપ કાર્યનો ઉપચાર કરીને આગમનીતિ અને સંવિગ્ન For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૧૭ બહુજન આચરિતને માર્ગ કહેલ છે. જેમ કે આપણે બોલીએ છીએ કે “ઘી જીવન છે અહીં ઘી જીવન નથી, કિંતુ જીવનનું કારણ છે. જીવનનું કારણ એવા ઘીમાં જીવનરૂપ કાર્યનો ઉપચાર (આરોપ) કરીને ઘીને જીવન કહેવામાં આવે છે. એ પ્રમાણે પ્રસ્તુતમાં કારણમાં કાર્યના ઉપચારથી આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચરિતને માર્ગ કહેલ છે. આગમનીતિ–મોજી નીતિઃ==ામનીતિ આગમનીતિ એટલે આગમમાં કહેલા આચારો. આગમ એટલે વીતરાગનું વચન. આ વિષે કહ્યું છે કે-“આપ્તપુરુષનું વચન તે આગમ છે. દોષોનો ક્ષય થવાના કારણે આપને જાણે છે, અર્થાત્ જેના સઘળા દોષોનો ક્ષય થઈ ગયો છે તેને વિદ્વાનો “આ આખે છે” એમ આખ પુરુષ તરીકે જાણે છે. વીતરાગના સઘળા દોષોનો ક્ષય થઈ ગયો હોવાથી વીતરાગ આમ છે. વીતરાગમાં અસત્ય બોલવાનાં (રાગ-દ્વેષ-મોહ એ ત્રણ) કારણો ન હોવાથી વીતરાગ અસત્ય વચન ન કહે.” આગમની નીતિ તે આગમનીતિ. આગમનીતિ (=આગમમાં કહેલા આચારો) ઉત્સર્ગ-અપવાદરૂપ છે. કોઈક આચાર ઉત્સર્ગરૂપ છે, તો કોઈક આચાર અપવાદરૂપ છે, એમ આગમોત આચારો ઉત્સર્ગઅપવાદરૂપ છે. ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ આગમોક્ત આચારો શુદ્ધ સંયમનો ઉપાય છે. આનો અર્થ એ થયો કે શુદ્ધ સંયમનો ઉપાય એવા ઉત્સર્ગ-અપવાદસ્વરૂપ આગમોક્ત આચારો માર્ગ છે. સંવિગ્ન બહુજન આચરિત– સંવિગ્ન એટલે મોક્ષના અભિલાષી. સંવિગ્ન શબ્દનો આ શબ્દાર્થ છે. સંવિગ્ન શબ્દનો તાત્પર્યાર્થ ગીતાર્થ છે. કારણ કે ગીતાર્થ વિના બીજાઓને (પારમાર્થિકો સંવેગ ન હોય. આશીર્ણ એટલે આચરેલી ક્રિયા. ગીતાર્થ એવા ઘણા જનોએ જે ક્રિયા આચરી હોય તે સંવિગ્ન બહુજન આશીર્ણ છે. પ્રશ્ન– સંવિગ્ન બહુજન આચરિત એ સ્થળે સંવિગ્ન શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો છે? 1 ઉત્તર- અસંવિગ્ન ઘણા પણ જનોએ આચરેલું અપ્રમાણ છે, એ જણાવવા સંવિગ્ન શબ્દનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે વ્યવહારસૂત્રમાં For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૧૮ કહ્યું છે કે—“પાસત્થા અને પ્રમત્ત સાધુઓએ જે આચરેલું હોય તે શુદ્ધિ કરતું નથી. આથી પાસસ્થા અને પ્રમત્ત એવા ઘણા પણ સાધુઓએ જે આચરેલું હોય તેને શુદ્ધ ચારિત્રવાળા સાધુઓ પ્રમાણ માનતા નથી.” પ્રશ્ન— તો પછી “સંવિઘ્ને આચરેલું માર્ગ છે” એમ કહેવું જોઇએ. સંવિગ્ન બહુજન આચીર્ણ એમ ‘બહુજન' એવો ઉલ્લેખ કેમ કર્યો ? ઉત્તર– સંવિગ્ન પણ એક જન અનાભોગ અને અજ્ઞાનતા આદિથી ખોટું આચરણ કરે. તેથી એક સંવિગ્ન પણ પ્રમાણ નથી. માટે અહીં “બહુજન” એવો ઉલ્લેખ કર્યો છે. આનો તાત્પર્યાર્થ એ થયો કેઆગમને બાધા ન થાય તે રીતે સંવિગ્નોના વ્યવહારરૂપ જે ક્રિયા તે સંવિગ્ન બહુજન આચીર્ણ છે. આગમનીતિ અને સંવિગ્ન બહુજન આચીર્ણ એ ઉભયને અનુસરે, તે માર્ગાનુસારી ક્રિયા છે. ૨. ધર્મમાં ઉત્કૃષ્ટ શ્રદ્ધા પ્રશ્ન— અમુક વ્યક્તિમાં શ્રદ્ધા છે કે નહિ તે કેવી રીતે જાણવું ? ઉત્તર– વિધિસેવા, અતૃપ્તિ, શુદ્ધદેશના અને સ્ખલિત-પરિશુદ્ધિ એ ચાર લક્ષણોથી શ્રદ્ધા જાણી શકાય છે. જેમાં આ લક્ષણો દેખાય તેમાં અવશ્ય શ્રદ્ધા હોય છે. ન (૧) વિધિસેવા– શ્રદ્ધાળુ જીવ દરેક અનુષ્ઠાન જો શક્તિ હોય તો વિધિપૂર્વક જ કરે છે. જો તેવા પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ આદિના કારણે વિધિપૂર્વક ન કરી શકે તો પણ વિધિ ઉપર પક્ષપાત-રાગ અવશ્ય હોય છે. આથી થઇ જતી અવિધિ બદલ હૃદયમાં દુઃખ હોય છે. ‘એ તો ચાલે’ એમ ન માને. પોતાનાથી થતી અવિધિ પ્રત્યે અન્ય અંગુલીનિર્દેશ કરે ત્યારે અવિધિ દૂર ન થઇ શકે તો પણ મનમાં સંકોચ પામે અને પોતાની નબળાઇ આદિનો સ્વીકાર કરે. પણ અંગુલીનિર્દેશ કરનાર સામે ઉદ્ધતાઇ ન બતાવે. જેમ સુંદર ભોજનનો જેણે આસ્વાદ ચાખ્યો છે તે દુષ્કાળ આદિમાં તુચ્છ ભોજન કરે તો પણ તુચ્છ ભોજનમાં આસક્ત બનતો નથી, કિંતુ ઉત્તમ ભોજનની જ લાલસાવાળો હોય છે. એના મનમાં એમ જ હોય છે કે ક્યારે મારી આ દશા દૂર થાય અને હું ઉત્તમ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૧૯ ભોજનનો આસ્વાદ કરું!તે પ્રમાણે શ્રદ્ધાળુ જીવ દ્રવ્યાદિની પ્રતિકૂળતાના કારણે અવિધિ કરે તો પણ વિધિ પ્રત્યે જ રાગ હોય છે. આવો જીવ કારણવશાત્ દોષિત આહારનું સેવન આદિ વિરુદ્ધ આચરણ કરે, તથા વેયાવચ્ચ આદિ ન કરે, તો પણ શ્રદ્ધા (=સાત્ત્વિક અભિલાષા)ગુણના કારણે તેના (ભાવ)ચારિત્રનો ભંગ થતો નથી. (૨) અતૃપ્તિ– શ્રદ્ધાળુ જીવ શ્રદ્ધાના કારણે જ્ઞાન, સંયમાનુષ્ઠાન, વેયાવચ્ચ, તપ આદિ સંયમયોગોમાં વૃદ્ધિ પામતો નથી. અર્થાત જ્ઞાન વગેરેની અધિક અધિક આરાધના કરવાનું મન હોય છે. આથી તે જ્ઞાન વગેરેમાં સદ્ભાવપૂર્વક સ્વશક્તિ પ્રમાણે પ્રયત્ન કરે છે. (૩) શુદ્ધદેશના શ્રદ્ધાળુ સાધુ ગુરુ પાસે આગમોનો સારી રીતે અભ્યાસ કરીને પરમાર્થવેદી બને. પછી ગુરુની અનુજ્ઞા મળતાં સ્વપક્ષપરપક્ષ પ્રત્યે રાગ-દ્વેષરહિત બનીને યથાર્થ ધર્મોપદેશ કરે. તથા શ્રવણ કરનારા જીવોની લાયકાત જાણીને લાયકાત પ્રમાણે ધર્મોપદેશ કરે. અર્થાત્ જે જે જીવોને જેવા જેવા ઉપદેશથી શુભપરિણામની વૃદ્ધિ થાયતે તે જીવોને તેવો તેવો ધમોપદેશ કરે. મોક્ષમાર્ગથી વિપરીત ઉપદેશનો ત્યાગ કરીને આગમોક્ત જ ધર્મોપદેશ કરે. આવા જીવની આવી દેશના શુદ્ધ દેશના છે. | (૪) અલિતપરિશુદ્ધિ– "શ્રદ્ધાળુ જીવ પ્રમાદ આદિથી વ્રત આદિમાં લાગેલા અતિચારોની આલોચનાથી શુદ્ધિ કરી લે છે. ૩. પ્રજ્ઞાપનીયતા માર્ગાનુસારિણી ક્રિયાથી ભાવિત ચિત્તવાળા ભાવશ્રાવકમાં સરળતા ગુણના કારણે વિધિ-પ્રતિષેધોમાં પ્રજ્ઞાપનીયતા ગુણ હોય. વિશેષાર્થ- વિધિ-પ્રતિષેધોમાં પ્રજ્ઞાપનીયતા– અમુક કરવું એવું શાસ્ત્રમાં વિધાન કર્યું હોય તે વિધિ. “અમુક ન કરવું એમ નિષેધ કર્યો હોય તે પ્રતિષેધ. પ્રજ્ઞાપનીયતા એટલે ભૂલને સ્વીકારીને ભૂલને સુધારવાનો સ્વભાવ. શાસ્ત્રોક્ત વિધિ-પ્રતિષેધમાં ભૂલ થાય ત્યારે ગુણવાન પુરુષ આ તમારી ભૂલ છે, આ ક્રિયા આ રીતે ન થાય, કિંતુ આ રીતે થાય એમ સમજાવે ત્યારે પ્રજ્ઞાપનીયતા ગુણવાળો શ્રાવક ઝટ પોતાની ભૂલને સ્વીકારીને ભૂલને સુધારે. કદાચ કોઈ કારણથી ભૂલને સુધારી ન શકે તો પણ ભૂલનો સ્વીકાર તો અવશ્ય કરે. ૧. શ્રદ્ધાળુના વિધિસેવા આદિ લક્ષણો માટે જુઓ ધર્મરત્નપ્ર.ગા.૯૦ વગેરે. For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : સંબોધ પ્રકરણ ૪. ક્રિયામાં અપ્રમાદ– શ્રાવક માર્ગાનુસારી અને શ્રદ્ધાળુ હોવાના કારણે જેમ પ્રજ્ઞાપનીય હોય છે, તેમ મોક્ષ સાધક અનુષ્ઠાનો આચરવામાં નિધાન ગ્રહણ કરનાર પુરુષની જેમ તત્પર રહે છે. અર્થાત નિધાનની ઇચ્છાવાળો જીવ નિધાન લેવામાં - નિધાન ગ્રહણ કરવાની વિધિમાં આળસ ન કરે તેમ ભાવશ્રાવક મોક્ષસાધક અનુષ્ઠાનમાં આળસ ન કરે. (આથી તે વિકથા આદિ પ્રમાદનો ત્યાગી હોય.) ૫. શક્યાનુષ્ઠાન આરંભ–પોતાનાથી શક્ય અનુષ્ઠાનોને આચરનારો હોય. અર્થાત્ શક્ય અનુષ્ઠાનમાં પ્રમાદ ન કરે અને અશક્ય અનુષ્ઠાન કરે નહિ. આત્મોત્કર્ષને ઉત્પન્ન કરનાર કર્મથી ( કર્મોદયથી) અશક્યનો આરંભ થાય છે. પણ નિપુણ જીવ અનુબંધવાળા અને એષણીય અનુષ્ઠાનને જાણે છે. વિશેષાર્થ– માનકષાય આત્મોત્કર્ષને ઉત્પન્ન કરે છે. માટે માનકષાયના ઉદયથી જીવ અશક્યનો આરંભ કરે છે, માનકષાયના ઉદયથી જીવમાં બધા કરતા ચઢિયાતા દેખાવાની વૃત્તિ થાય છે. બધા જેવું ન કરતા હોય તેવું કરવામાં આવે તો બધાથી ચઢિયાતા દેખાય. બધા જેવું ન કરતા હોય તેવું કરવાની ઇચ્છાથી જીવ અશક્ય પણ અનુષ્ઠાન કરવા માંડે છે. આથી અહીં કહ્યું કે આત્મોત્કર્ષને ઉત્પન્ન કરનાર કર્મથી અશક્યનો આરંભ થાય છે. નિપુણ જીવ અનુબંધવાળા અને એષણીય અનુષ્ઠાનને જાણે છે– અહીં તાત્પર્ય એ છે કે નિપુણ જીવ એ વિચારે છે કે કેવું અનુષ્ઠાન કરવાથી અનુષ્ઠાન અનુબંધવાળું બને. આમ વિચારતાં જે અનુષ્ઠાન અનુબંધવાળું બને તે અનુષ્ઠાનનો પ્રારંભ કરે. અહીં અનુબંધ એટલે સતત થવું, તૂટવું નહિ. જે અનુષ્ઠાન સતત થાય, વચ્ચે તૂટે નહિ, તે અનુષ્ઠાન અનુબંધવાળું કહેવાય. અથવા અનુબંધ એટલે પરિણામ-ફળ. જે અનુષ્ઠાનનું ફલ મળે તે અનુષ્ઠાન અનુબંધવાળું કહેવાય. કર્મનિર્જરા દ્વારા સંસારનાશ થાય એ અનુષ્ઠાનનું ફળ છે. આર્યમહાગિરિએ આચરેલું અનુષ્ઠાન સાનુબંધ હતું, અને શિવભૂતિએ આચરેલું અનુષ્ઠાન આનાથી વિપરીત હતું. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૨૧ ૬. ગુણાનુરાગ– ભાવશ્રાવકમાં ગુણાનુરાગ હોય. તેને મોક્ષ જોઈએ છે. મોક્ષ આત્માના ગુણો પ્રગટ થાય તો જ મળે. આથી તેને ગુણો પ્રત્યે અનુરાગ હોય છે. કોઈ પણ વ્યક્તિમાં ગુણાનુરાગ છે કે નહિ તે જાણવા ગુણાનુરાગના લક્ષણો જાણવા જોઈએ. જેનામાં ગુણાનુરાગનાં લક્ષણો હોય તેનામાં ગુણાનુરાગ છે તે નિશ્ચિત થાય. ગુણાનુરાગનાં લક્ષણો આ પ્રમાણે છે– (૧) જ્ઞાનાદિગુણોને મલિન કરનાર દુષ્ટપ્રવૃત્તિનો ત્યાગ કરે. (૨) બીજાઓના મોટા પણ દોષોની ઉપેક્ષા કરી નાના પણ ગુણની મહાન ગુણ તરીકે પ્રશંસા કરે. (૩) પોતાના મહાન અને ઘણા પણ ગુણો તરફ ઉપેક્ષા કરે અને નાના પણ દોષને મહાન તરીકે જોઈને પોતાની નિંદા કરે. (૪) મેળવેલા-પ્રાપ્ત થયેલા જ્ઞાનાદિ ગુણોનું કાળજીથી રક્ષણ કરે. (૫) ગુણીજનના સંગથી આનંદ અનુભવે. (૬) અધિક ગુણોને મેળવવા ભાવપૂર્વક ઉદ્યમ કરે. (૭) અન્ય ઉપર ગુણના કારણે જ રાગ કરે. આથી જ સ્વજન, શિષ્ય, ઉપકારી, એક સમુદાયના સાધુ વગેરે પણ જો નિર્ગુણ હોય તો તેમના ઉપર રાગ ન કરે. અલબત્ત, કરુણાભાવનાથી નિર્ગુણી સ્વજનાદિને ગુણી બનાવવા ઉપદેશ આદિથી શક્ય પ્રયત્ન કરે, છતાં જો ગુણી ના બને તો તેમની ઉપેક્ષા કરે, એટલે કે તેમના ઉપર રાગ ન કરે. કારણ કે ગુણના યોગે જ થતો રોગ લાભ કરે છે. નિર્ગુણી ઉપર સ્વજનાદિના કારણે થતો રાગ નુકશાન કરે છે. છતાં તેમના ઉપર દ્વેષભાવ પણ ન કરે. એટલે શક્ય પ્રયત્ન કરવા છતાં ગુણી ન બને-સુધરે નહિ તો તેમના પ્રત્યે રાગદ્વેષથી રહિત બને છે-ઉપેક્ષા ધારણ કરે છે. ગુણાનુરાગનું ફળ–ગુણાનુરાગથી નવા ગુણોની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત ગુણોની રક્ષા-શુદ્ધિ-વૃદ્ધિ થાય છે. કદાચ તેવા કર્મ આદિના કારણે આ ભવમાં નવા ગુણોની પ્રાપ્તિ ન થાય તો ભવાંતરમાં નવા ગુણો બહુ જ સુલભ બને છે. ૭. ગુર્વાજ્ઞા આરાધન- ગુર્વાજ્ઞા આરાધન એટલે ગુરુની આજ્ઞાનું પાલન. ગુર્વાજ્ઞાની આરાધના સર્વ ગુણોમાં શ્રેષ્ઠ ગુણ છે. કારણ કે ગુર્વાજ્ઞાની આરાધનાથી ઘણા ગુણોરૂપી રત્નોની પ્રાપ્તિ થાય છે. આથી For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : સંબોધ પ્રકરણ જ ગુર્વાજ્ઞાની આરાધના ઘણા ગુણોરૂપી રત્નોનું નિધાન છે. જેમ ધનના અનુરાગી જીવને ઘણું ધન મેળવવાની ઇચ્છા હોય તેમ ગુણાનુરાગી શ્રાવકને ઘણા ગુણો મેળવવાની ઇચ્છા હોય. ઘણા ગુણો ગુર્વાજ્ઞાની આરાધનાથી જ મળી શકે છે. માટે તે અવશ્ય ગુવજ્ઞાની આરાધના કરે, અર્થાત્ ગુર્વાજ્ઞાનું પાલન કરે. તીર્થકરવચનના પાલનમાં આચાર્યવચનનું પાલન થઈ જાય છે અને આચાર્યવચનના પાલનમાં તીર્થકરવચનનું પાલન થઈ જાય છે. હા, એ બેમાંથી કોઈ એક વચનનું દ્રવ્યથી પાલન ન પણ હોય, પણ ભાવથી બંનેનું પાલન હોય છે. આમ એકના વચનના પાલનમાં બીજાના વચનનો ભાવથી સંયોગ અવશ્ય થઈ જાય છે. માટે અહીં કહ્યું કે પરસ્પર ભાવના સંયોગથી આ કહ્યું છે. તીર્થકર અને આચાર્ય એ બેમાંથી એકના વચનનું પાલન કરવાથી બીજાના વચનનું ભાવથી પાલન થઈ જાય છે. કોઈ એકના વચનનો ભાવથી ત્યાગ કરવાથી બીજાના વચનનો ભાવથી અવશ્ય ત્યાગ થઈ જાય છે. જેમ કે-ઓઘનિર્યુક્તિમાં કહ્યા પ્રમાણે ગ્લાનિસેવા કરનારે તીર્થકરવચનનું પાલન કરવામાં આચાર્યવચનનું દ્રવ્યથી પાલન નથી કર્યું, પણ ભાવથી કર્યું જ છે. એ રીતે કોઈ સાધુ બિમાર પડે ત્યારે ગુરુ તેને આધાર્મિક આહાર સેવનની આજ્ઞા કરે છે. અહીં આધાર્મિક આહાર સેવન કરનાર તીર્થકરવચનનું દ્રવ્યથી પાલન કર્યું નથી, પણ ભાવથી કર્યું છે. ભાવનિક્ષેપમાં રહેલા ગુરુ અને તીર્થકર એ બંનેની આજ્ઞા સમાન છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં નિપાના ઉલ્લેખથી ગુરુ અને તીર્થકર એ બંનેની આજ્ઞા સમાન છે એ વિષયને સ્પષ્ટ કહ્યો છે. શ્રી મહાનિશીથ સૂત્ર (અધ્યાય પાંચ)માં પાંચ પ્રકારના આચારોને પાળનાર અને તેનો ઉપદેશ આપનાર ભાવાચાર્યને તીર્થકર સમાન કહ્યા છે. તે આ પ્રમાણે–“ અયવં તિસ્થયરતિયં મા નાદ મન્ના ડેલહુ आयरिय संतियं ? गोयमा ? चउव्विहा आयरिआ पण्णत्ता, तं जहानामायरिया ? ठवणायरिया २ दव्वायरिया ३ भावायरिया ४ । तत्थ For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૨૩ णं जे ते भावायरिया ते तित्थयरसमा चेव टुव्वा, तेसिं संतियं आणं નાડુદAમિm” ત્તિા પ્રશ્ન- હે ભગવંત ! તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ કે આચાર્યની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઇએ? ઉત્તર– હે ગૌતમ ! આચાર્ય ચાર પ્રકારના છે. તે આ પ્રમાણે– નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. તેમાં જે ભાવાચાર્ય છે તે તીર્થકર સમાન જાણવા. તેમની આજ્ઞાનું અતિક્રમણ ન કરવું જોઈએ. દ્રવ્ય આચાર્યની આજ્ઞા ન માનવી જોઈએ. ભ્રષ્ટાચારી, ભ્રષ્ટાચાર ઉપેક્ષક અને ઉન્માર્ગસ્થિત એ ત્રણેય આચાર્ય દ્રવ્ય આચાર્ય છે અને મોક્ષમાર્ગનો વિનાશ કરે છે. ભ્રષ્ટાચારી એટલે જેના જ્ઞાનાચાર વગેરે આચારો સર્વથા વિનાશ પામ્યા છે તેવો અધર્માચાર્ય. ભ્રષ્ટાચાર ઉપેક્ષક એટલે જેમના જ્ઞાનાચાર વગેરે આચારો વિનાશ પામ્યા છે તેવા સાધુઓની ઉપેક્ષા કરનાર, અર્થાત્ પ્રમાદમાં પ્રવૃત્ત થયેલા સાધુઓને ન રોકનાર મંદ ધર્માચાર્ય. ઉન્માર્ગ સ્થિત એટલે ઉત્સુત્ર પ્રરૂપણા વગેરેમાં તત્પર અધર્માચાર્ય. આ ત્રણેય દ્રવ્ય આચાર્ય છે અને મોક્ષમાર્ગનો વિનાશ કરે છે. (૭૮-૭૯) लद्धं दंसणरयणं, जं निमित्तं तं बहु स मन्नेइ।. परदोसाण पलोए, भावइ तक्कम्मसंवायं ॥८०॥ लब्धं दर्शनरत्नं यनिमित्तं तद् बहुं स मन्यते । પરોણાગ પ્રસ્તો માવતિ તર્કસંપતિમ્ | ૮૦ | ............... ૨૦૮૧ ગાથાર્થ– ભાવશ્રાવક જે નિમિત્તથી (=જેના ઉપદેશાદિથી) દર્શનરત્ન પ્રાપ્ત થયું હોય તેને બહુ માને છે, અર્થાત્ તેના ઉપર બહુમાન રાખીને તેનો યોગ્ય આદર-સત્કાર વગેરે કરે છે. બીજાના દોષો નજરમાં આવી જાય તો તેના કર્મના આગમનને (=ઉદયને) વિચારે છે. (૮૦) થિવUત્ત થખે, સિન્નિાઈ મુછમુદ્ધનીવાdi इच्चाइयलिंगाई, भावसडस्स वुत्ताई ॥८१॥ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ १२४ . સંબોધ પ્રકરણ स्थिरकरणत्वं धर्मे शिथिलानां मूर्च्छमुग्धजीवानाम्। इत्यादिलिङ्गानि भावश्राद्धस्योक्तानि ॥ ८१ ॥ .......... १०८६ ગાથાર્થ– ધર્મમાં શિથિલ, ધનાદિની) મૂછવાળા અને મુગ્ધ જીવોને ધર્મમાં સ્થિર કરવા વગેરે ભાવસાધર્મિકનાં લિંગો કહ્યાં છે. (૮૧) नहु अप्पणा पराया, साहूणो सुविहिया य सडाणं। अगुणेसु न नियभावं, कयावि कुव्वंति गुणिसड्डा ॥८२॥ .. न खलु आत्मनः परकीयाः साधवः सुविहिताश्च श्राद्धानाम् । अगुणेषु न निजभावं कदापि कुर्वन्ति गुणिश्राद्धाः ।। ८२ ।। ..... १०८७ ગાથાર્થ– ગુણવાન શ્રાવકોને સુવિહિત (=સારું ચારિત્ર પાળનારા) સાધુઓમાં આ આપણા છે અને આ પારકા છે એવો ભાવ હોતો નથી. તથા ગુણરહિત સાધુઓમાં ક્યારે ય આત્મીયભાવ કરતા નથી. (૮૨), पणमंगलपडिक्कमणसक्कथयनामचेइसुयसिद्धा। एसि तवोवहाणाइ विहिजुत्तो संभवे तत्थ ॥८३॥ पञ्चमङ्गल-प्रतिक्रमण-शक्रस्तव-नामस्तव-चैत्यस्तव-श्रुतस्तव-सिद्धस्तवाः। एतेषां तपउपधानादिविधियुक्तः संभवेत् तत्र ।। ८३ ॥ ........ .........१०८८ ગાથાર્થ– ભાવશ્રાવક સુવિહિત સાધુઓની નિશ્રામાં પંચમંગલ, પ્રતિક્રમણ, શક્રસ્તવ, નામસ્તવ, ચૈત્યસ્તવ, શ્રુતસ્તવ અને સિદ્ધસ્તવ એ સૂત્રના તાપૂર્વક ઉપધાનની વિધિથી યુક્ત થાય. विशेषार्थ- पं.यमंत=-१४१२सूत्र. प्रतिभरियापडियासूत्र.. શકસ્તવ=નમુત્યુસંસૂત્ર. નામસ્તવ લોગસ્સસૂત્ર. ચૈત્યસ્તવ=અરિહંત ચેઇયાણંસૂત્ર. શ્રુતસ્તવ=પુફખરવરદીવહેસૂત્ર. સિદ્ધસ્તવ=સિદ્ધાણં सुद्धा सूत्र.. (८3) इंदियजोयकसायविजयतवाईण करणसच्चरओ। पडिमाभिग्गहधारी, तत्थ सया जहक्कम हुज्जा ॥८४ ॥ इन्द्रिय-योग-कषायविजयतप आदीनां करणसत्यरतः । प्रतिमाभिग्रहधारी तत्र सदा यथाक्रमं भवेद् ॥ ८४ ॥..... .........१०८९ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૨૫ ગાથાર્થ– ઇંદ્રિયવિજય, યોગવિજય અને કષાયવિજય આદિ તપને કરવામાં સદા પરમાર્થથી તત્પર બને. તેમાં ક્રમે કરીને પ્રતિમારૂપ અભિગ્રહને ધારણ કરનારો બને. (૮૪) वयपडिमाण विसेसो, को इत्थ हविज्ज सीसजणपुच्छा । अन्न १ सहस्सा २ गाराविणा निरालंबणा पडिमा ॥८५ ॥ व्रत-प्रतिमानां विशेषः कोऽत्र भवेत् शिष्यजनपृच्छा। ચિત્ર સહસૌ વિના નિરાતવના પ્રતિમા II ધ્વ I .. ગાથાર્થ– વ્રતોમાં અને પ્રતિમામાં શો ભેદ છે ? એમ અહીં શિષ્યલોકનો પ્રશ્ન છે. પ્રતિમા અન્નત્થણાભોગેણં અને સહસાગારેણં એ બે આગાર વિના આલંબન રહિત હોય. વિશેષાર્થ– અન્નથણાભોગેણું એટલે ઉપયોગના અભાવ સિવાય. સહસાગારેણું એટલે સહસાત્કાર સિવાય. ઉપયોગના અભાવથી કે સહસાત્કારથી વ્રતમાં અલના થાય તો વ્રતભંગ ન થાય. વ્રતોમાં આ બે આગાર–છૂટ હોય. પ્રતિમામાં આ આગાર ન હોય. આથી પ્રતિમા આલંબનથી રહિત છે. (૮૫) रायाइपयसमेओ, बहुविहभेएहिं हुज्ज वयधम्मो। સારંગા હિલો, પરિમા પુન મેમUT Mો ૮૬ . राजादिपदसमेतो बहुविधभेदैर्भवेद् व्रतधर्मः । साकारयथागृहीतः प्रतिमा पुनर्भेदभिन्ना न ॥ ८६ ॥. ૨૦૧૨ ' ગાથાર્થ વ્રતધર્મ રાજાભિયોગ આદિ સ્થાનોથી યુક્ત હોય, ઘણા પ્રકારના ભેદોથી ગ્રહણ કરી શકાય છે. તેથી આગારોથી જેવા પ્રકારે વ્રતધર્મ સ્વીકાર્યો હોય તેવા પ્રકારે હોય. પ્રતિમા ભેદોથી ભિન્ન ન હોય. વિશેષાર્થ– રાજાભિયોગ આદિ છ અભિયોગનું વર્ણન ભાગ-રના પરિશિષ્ટમાં છના આંકવાળી વસ્તુઓમાં કર્યું છે. (૮૬) जइ कहवि एगवारं, हविज्ज रायाइपयसमालंबो। तो पडिवज्जइ चरणं, पुण करणं अणसगं खुतहा ॥८७॥ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ સંબોધ પ્રકરણ यदि कथमप्येकवारं भवेद् राजादिपदसमालम्बः । તવા પ્રતિપદ્યને વર પુન: રામનાં વતુ તથા II ૮૭ ૨૦૧૨ ગાથાર્થ– પ્રતિમાપારી જે કોઈ પણ રીતે એકવાર રાજાભિયોગ આદિ સ્થાનોનું આલંબન થાય( લેવું પડે) તો ચરણ-કરણને (=ચારિત્રને) તથા (=અથવા) અનશનને સ્વીકારે છે. (૮૭) શ્રાવકની ૧૧ પ્રતિમાઓ दंसण १ वय २ सामाइय ३, पोसह ४ पडिमा ५ अबंभ६ सचित्ते ७ । आरंभ ८ पेस ९ उद्दिद्द्वज्जए १० समणभूए य ११ ॥८॥ તન-વ્રત-સામાયિક-પૌષધ-પ્રતિમા–ડબ્રહ-સંવે બા૫-પ્રષ્ટિવર્નર શ્રમણભૂતશ II ૮૮ ] » ગાથાર્થ દર્શન, વ્રત, સામાયિક, પૌષધ, કાયોત્સર્ગ, અબ્રહ્મવર્જન, સચિત્તવર્જન, આરંભવર્જન, શ્રેષ્યવર્જન, ઉદ્દિષ્ટવર્જન, શ્રમણભૂત એમ શ્રાવકની અગિયાર પ્રતિમાઓ છે. (૮૮) जस्संखा जा पडिमा, तस्संखा तीइ हुंति मासा वि। कीरंतीसु वि कज्जाउ तासु पुव्वुत्तकिरियाओ॥८९॥ यत्संख्या या प्रतिमा तत्संख्या तस्यां भवन्ति मासा अपि। fમાળાસ્વપ વાતા પૂર્વોચાઃ II II ... ૨૦૧૪ ગાથાર્થ– જે પ્રતિમા પહેલી-બીજી એમ જે સંખ્યાવાળી હોય તે પ્રતિમામાં માસ પણ તેટલા હોય. જેમ કે પહેલી પ્રતિમા એક માસની, બીજી બે માસની... અગિયારમી પ્રતિમા અગિયાર માસની તથા તે પ્રતિમાઓ કરાતી હોય ત્યારે જે પ્રતિમા વહન કરાતી હોય તે પ્રતિમાના પૂર્વની પ્રતિમાઓની પણ ક્રિયા કરવાની હોય છે. જેમ કે પાંચમી પ્રતિમા વહન કરાતી હોય તો તેમાં પૂર્વની ચાર પ્રતિમાઓની ક્રિયા (=નિયમો) કરવાની હોય છે. (૮૯) पसमाइगुणविसुद्धं, कुग्गहसंकाइसल्लपरिहीणं। सम्मइंसणमणहं, सणपडिमा हवइ पढमा ॥९०॥ For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક પ્રતિમા અધિકાર ૧૨૭ प्रशमादिगुणविशुद्धं कुग्रहशङ्कादिशल्यपरिहीनम् । સગર્જનમનાં વર્ણનપ્રતિમા મવતિ પ્રથમ / ૧૦ // ૨૦૧૫ ગાથાર્થ પ્રશમદિગુણોથી વિશુદ્ધ, કદાગ્રહ-શંકાદિ દોષ રૂપ શલ્યથી રહિત અને એથી જ નિર્દોષ એવું સમ્યગ્દર્શન પહેલી દર્શન પ્રતિમા છે. વિશેષાર્થ–પ્રશમદિગુણોથી વિશુદ્ધ-શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિક્ય એ પાંચ ગુણોથી વિશુદ્ધ, શંકાદિ એ સ્થળે આદિ શબ્દથી કાંક્ષા, વિચિકિત્સા, અન્યદષ્ટિપ્રશંસા અને અન્યદષ્ટિપરિચય એ અતિચારો સમજવા. જો કે શ્રાવકને પહેલાં પણ સમ્યક્ત્વનો સ્વીકાર હોય છે. પણ અહીં દર્શનપ્રતિમામાં શંકાદિ દોષોથી અને રાજાભિયોગ આદિ છ આગારોથી રહિતપણે વિશુદ્ધ સમ્યગ્દર્શનનું પાલન કરવાનું હોય છે. (૯૦) एया खलु एक्कारस, गुणठाणगभेयओ मुणेयव्वा । समणोवासगपडिमा, बज्झाणुट्ठाणलिंगेहि ॥९१॥ एताः खलु एकादश गुणस्थानकभेदतो ज्ञातव्याः । કમળોપાલવ પ્રતિમા વીહીનુષ્ઠાનતિ ૧૨ II... ગાથાર્થ– શ્રાવકની આ અગિયાર પ્રતિમાઓ ગુણસ્થાનના ભેદને આશ્રયીને બાહ્ય આચરણના ચિહ્નોથી જાણવી. ' વિશેષાર્થ– પ્રતિમા વહન કરનાર શ્રાવક પાંચમા ગુણસ્થાને હોય ' છે. બાર વ્રતોને ધારણ કરનાર પણ પાંચમા ગુણસ્થાને હોય છે. આમ છતાં પ્રતિભાવહન કરનાર શ્રાવકનું ગુણસ્થાન વધારે વિશુદ્ધ હોય છે. તેમાં પણ આગળ આગળની પ્રતિમામાં વિશેષ વિશુદ્ધિ હોય છે. માટે અહીં “ગુણસ્થાનકના ભેદને આશ્રયીને એમ કહ્યું. પ્રતિમાને વહન કરનાર શ્રાવક અને બાર વ્રતધારી શ્રાવક એ બંને સંસારમાં હોય છે. તો પછી આ શ્રાવક પ્રતિમાને વહન કરે છે એમ કેવી રીતે જાણી શકાય. એના સમાધાનમાં અહીં ‘બાહ્ય આચરણના ચિહ્નોથી જાણવી એમ કહ્યું. (૯૧) For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ १२८. સંબોધ પ્રકરણ जम्हा दंसणपमुहाण कज्जमुप्पत्तिकायकिरियाइ। सम्म लक्खिज्जइ तिवेलपूयाओ पढम पडिमा ॥९२ ॥ यस्माद् दर्शनप्रमुखाणां कार्योत्पत्तिः कायक्रियया। सम्यक् लक्ष्यते त्रिवेलापूजातः प्रथमप्रतिमा ॥ ९२ ।.. .. १०९७ ગાથાર્થ– કારણ કે સમ્યગ્દર્શન વગેરે કાર્યોની ઉત્પત્તિ કાયિક ક્રિયાથી થાય છે. ત્રણ વખત પૂજા કરવાથી પહેલી પ્રતિમા ઓળખાય છે. (૯૨) सुस्सूस धम्मराओ, गुरुदेवाणं जहा समाहीयं । . वेयावच्चे नियमो, दंसणपडिमा भवे एसा ॥९३॥ . शुश्रूषा धर्मरागो गुरु-देवानां यथासमाधिकं । वैयावृत्त्ये नियमो दर्शनप्रतिमा भवेद् एषा ॥ ९३ ॥.. ...... १०९८ ગાથાર્થ– શુકૂષા, ધર્મરાગ અને સમાધિ રહે તે પ્રમાણે ગુરુઓની અને દેવોની વેયાવચ્ચ કરવાનો નિયમ આ દર્શનપ્રતિમા છે. વિશેષાર્થ– શુશ્રુષા વગેરે ત્રણ ગુણોનું વર્ણન સમ્યક્ત્વ અધિકારમાં સમ્યક્ત્વના ૬૭ ભેદોના વર્ણનમાં આવી ગયું છે. (૯૩) वावन्नदसणाणं, निन्हवहाछंदकुग्गहहयाणं । मणसावि न वंदति य, सणपडिमाट्ठिया सड्डा ॥९४ ॥ व्यापनदर्शनान् निह्नवयथाछन्दकुग्रहहतान् । मनसाऽपि न वन्दन्ते च दर्शनप्रतिमास्थिताः श्राद्धाः ॥ ९४ ॥ ..... १०९९ ગાથાર્થ– જેમનું સમ્યગ્દર્શન નાશ પામ્યું છે તેવા નિતવ, યથાણંદ અને કદાગ્રહથી હણાયેલાઓને દર્શનપ્રતિમામાં રહેલા શ્રાવકો મનથી ५९८ वहन ४२ता नथी. (८४) बीयाणुव्वयधारी, सामाइयकडो हविज्ज तइयाए । होइ चउत्थी चउद्दसीअट्ठमाईसु दियहेसु ॥९५ ॥ द्वितीयाऽणुव्रतधारी सामायिककृतो भवेत् तृतीयायाम् । भवति चतुर्थी चतुर्दश्यष्टम्यादिषु दिवसेषु ॥ ९५ ॥........ ११०० For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૨૯ શ્રાવક પ્રતિમા અધિકાર पोसह चउव्विहं पि य, पडिपुन्नं सम्मं सो य अणुपाले। बंधाई अइयारे, पयत्तओ वज्जईमासु ॥९६ ॥ पौषधं चतुर्विधमपि प्रतिपूर्णं सम्यक् स चानुपालयेत् । વધારીનું ગતિવારનું પ્રયતો વર્નયત્યાસુ II ૨૬ ..... ૨૦૨ ગાથાર્થ અણુવ્રતોને, ગુણવ્રતોને અને શિક્ષાવ્રતોને, અર્થાત્ બારેય વ્રતોને ધારણ કરનારને બીજી પ્રતિમા હોય. ત્રીજી પ્રતિમામાં દરરોજ સવાર-સાંજ સામાયિક કરે. ચોથી પ્રતિમામાં ચૌદશ,આઠમ, અમાસ અને પૂનમ એ દિવસોમાં ચાર પ્રકારનો સંપૂર્ણ પૌષધ સારી રીતે પાળે અને વ્રત વગેરે આ પ્રતિમાઓમાં બંધ વગેરે બાર વ્રતનાં-૬૦) અતિચારોનો પ્રયત્નપૂર્વક ત્યાગ કરે. (૯૫-૯૬). पोसहकिरियाकरणं, पव्वेसु चउसु तहा सुपरिसुद्धं । जह भवभावपसाहगमणहं तह पोसहप्पडिमा ॥९७॥ पौषधक्रियाकरणं पर्वसु चतुर्पु तथा सुपरिशुद्धम् । યથા ભવ્યાવસાધમનઘં તથા પૌષધપ્રતિમા | ૭ ૨૨૦૨ ગાથાર્થ તથા ચાર પર્વ દિવસોમાં પૌષધની ક્રિયા તે રીતે સુપરિશુદ્ધ કરવી કે જે રીતે નિર્દોષ અને ઉત્તમ ભાવોની સાધક બને. આ પૌષધપ્રતિમા છે. (૯૭) चउदिसि काउसग्ग-प्पडिमाकरणं तु इह भवे पडिमा। पुव्वुत्तसयलकिरियाजुत्तो वा जाव पणमासा ॥९८ ॥ ___चतुर्दिक्कायोत्सर्गप्रतिमाकरणं त्विह भवेत् प्रतिमा। પૂર્વોત્ત યાયુpો વા યાવત્ માસાત્ II ૨૮ ૨૨૦૨ ગાથાર્થ– અષ્ટમી આદિ પર્વતિથિઓમાં સંપૂર્ણ રાત્રિ સુધી ચાર દિશાઓમાં કાયોત્સર્ગરૂપ પ્રતિમા કરવી તે પ્રતિમા કાયોત્સર્ગ પ્રતિમા છે. પૂર્વોક્ત પ્રતિમાઓની સર્વ ક્રિયાથી યુક્ત તે પાંચ માસ સુધી આ પ્રતિમાનું પાલન કરે. (૯૮) પર્વ સિવાયના દિવસોમાં આ પ્રતિમા ન હોય. તેથી એ દિવસોમાં શું કરે છે. કહે છે– For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ સંબોધ પ્રકરણ असिणाण वियडभोई, मोलियडो दिवसबंभयारी य। रत्तिपरिमाणकडो, पडिमावज्जेसु दिवसेसु ॥९९॥ .. अस्नानो विकटभोजी मौलिकृतो दिवसब्रह्मचारी च। रात्रिपरिमाणकृतः प्रतिमावर्जेषु दिवसेषु ॥ ९९ ॥ ......... ...... ११०४ ગાથાર્થ– કાયોત્સર્ગ પ્રતિમાધારી કાયોત્સર્ગ પ્રતિમા સિવાયના हवसोभा (१) स्नान न ४३, (२) घटमांशभा मो४न ४३, અર્થાત્ રાત્રે ચારે પ્રકારના આહારનો ત્યાગ કરે. (૩) ધોતિયાની કાછડી न वाणे. (४) हिवसे. संपूर्ण ब्रह्मययन पालन ४३. (५) राते ५९. स्त्रीमोगर्नु परिभा५३.. (४८) एवं किरियाजुत्तो, बंभं वज्जेइ नवरि राई पि। छम्मासावहि नियमा, एसा हु अबंभपडिमत्ति ॥१००॥ एवं क्रियायुक्तोऽब्रह्म वर्जयति नवरं रात्रिमपि। , षण्मासावधि नियमा एषा खलु अब्रह्मप्रतिमेति ॥ १०० ॥...... ११०५ . ગાથાર્થ– આ પ્રમાણે ( પૂર્વોક્ત સર્વ પ્રતિમાની) ક્રિયાથી યુક્ત રાતે પણ અબ્રહ્મનો ત્યાગ કરે, આ અબ્રહ્મ પ્રતિમા અવશ્ય છ મહિના સુધી डोय. (१००) सिंगारकहविभूसुक्करिसं इत्थीकहं च वज्जंतो। चयइ अबंभमेगंतओ य छट्ठीइ छम्मासे ॥१०१॥ शृङ्गारकथाविभूषोत्कर्ष स्त्रीकथां च वर्जयन् । त्यजत्यब्रह्म एकान्ततश्च षष्ठ्यां षण्मासान् ॥ १०१ ।।........... ११०६ ગાથાર્થ છઠ્ઠી પ્રતિમામાં શૃંગારકથા, વિશિષ્ટ શરીરવિભૂષા અને સ્ત્રીકથાનો ત્યાગ કરતો તે અબ્રહ્મનો છ મહિના સુધી સર્વથા ત્યાગ કરે. (१०१) जावज्जीवाए वि हु, एसाऽबंभस्स वज्जणा होइ । एवं चिय जोयजुत्तो, सावगधम्मो बहुपयारो ॥१०२ ॥ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ શ્રાવક પ્રતિમા અધિકાર यावज्जीवमपि खल्वेषाऽब्रह्मणश्च वर्जना भवति । एवमेव योगयुक्तः श्रावकधर्मो बहुप्रकारः ॥ १०२ ॥... .......... ११०७ ગાથાર્થ– આ અબ્રહ્મત્યાગ જીવનપર્યત પણ થાય છે. આ રીતે જ સમાધિથી યુક્ત શ્રાવકધર્મ અનેક પ્રકારનો છે. (૧૦) एवंविहो वि नवरं, सच्चित्तं पि परिवज्जए सव्वं । सत्त य मासे नियमा, फासुयभोयणगतप्पडिमा ॥१०३ ॥ एवंविधोऽपि नवरं सचित्तमपि परिवर्जति सर्वम्। सप्त च मासान् नियमा प्रासुकभोजनगतप्रतिमा ॥ १०३ ॥........ ११०८ ગાથાર્થ– આવા પ્રકારનો પણ પ્રતિમાપારી સાત મહિના સુધી સઘળા સચિત્તનો ત્યાગ કરે. પ્રાસુકભોજન સંબંધી આ પ્રતિમા છે. (૧૦૩) सत्तमि सत्त उमासे, नवि आहइ सचित्तमाहारं। जा जा हिट्टिल किरिया, नवरमुवरिमाण सा सव्वा ॥१०४ ॥ सप्तमी तु.सप्त मासान् नवि आहरति सच्चित्तमाहारम् । या याऽधस्तनक्रिया नवरमुपरितनानां सा सर्वा ॥ १०४ ....... ११०९ ગાથાર્થ– સાત મહિના સુધી સચિત્ત આહાર ન કરે. આ સાતમી પ્રતિમા છે. નીચે નીચેની પ્રતિમાની જે જે ક્રિયા હોય તે બધી ઉપરની प्रतिभामामा ४२वानी जय छे. (१०४) आरंभसयंकरणमट्टमिया अट्ठमासे वज्जेइ। असिणाणो वि हु पूयापरायणो उसिणजलन्हाणो ॥१०५ ॥ आरम्भस्वयंकरणमष्टमीकाऽष्टमासान् वर्जति । अस्नानोऽपि खलु पूजापरायण उष्णजलस्नानः ॥ १०५ ॥ ......... १११० ગાથાર્થ– આઠ મહિના સુધી સ્વયં આરંભ કરવાનો ત્યાગ કરે છે. આ આઠમી પ્રતિમા છે. પોતાના માટે) સ્નાન ન કરનાર પણ તે પૂજા ४२१॥ भाटे ४थी. स्नान २. (१०५) जावज्जीवं सच्चित्तवज्जणा होइ जस्सावि । कयपूओ भुंजेमित्ति पइण्णा जस्स तस्सेवं ॥१०६ ॥ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ १७२ . સંબોધ પ્રકરણ यावज्जीवं सच्चित्तवर्जना भवति यस्यापि। कृतपूजो भुनज्मीति प्रतिज्ञा यस्य तस्यैवम् ॥ १०६ ।।.......... ११११ ગાથાર્થ જે કોઇને વાવજીવ સચિત્તનો (સચિત્તને સ્પર્શવાનો પણ) ત્યાગ છે અને પૂજા કર્યા વિના હું ભોજન ન કરું એવી પ્રતિજ્ઞા छेतेन भाटे मा प्रभा (=पू0. भाटे स्नान ४२वानु) छ. (१०६) नवमी नवमासे पुण, पेसारं विवज्जए सव्वं । .. पुवकिरियासमेओ, पूया कप्पूरवासेहिं ॥१०७ ॥ नवमी नवमासान् पुनः प्रेष्यारम्भं विवर्जयति सर्वम्। .. पूर्वक्रियासमेतः पूजा कर्पूरवासैः ॥ १०७ ॥ ................. १११२ ગાથાર્થ– નવ મહિના સુધી નોકરો વગેરે બીજાઓ દ્વારા પણ સર્વ પ્રકારના આરંભનો ત્યાગ કરે. આનવમી પ્રતિમા છે. પૂર્વની પ્રતિમાઓની ક્રિયાથી યુક્ત તે કપૂર વગેરે સુગંધી ચૂર્ણથી પૂજા કરે. (૧૦૭) दसमी पुण दसमासे, उद्दिटुकडंपि तत्थ न वि भुंजे। छुरमुंडो ससिहो वि हु, सज्झायज्झाण पुव्वुत्तो ॥१०८॥ दशमी पुनः दशमासान् उद्दिष्टकृतमपि तत्र नाऽपि भुञ्जीत । क्षुरमुण्डः सशिखोऽपि खलु स्वाध्याय-ध्याने पूर्वोक्तः ॥ १०८ ॥.. १११३ ગાથાર્થ– દશ મહિના સુધી પ્રતિમાપારી માટે તૈયાર કરેલ આહાર પણ ન વાપરે. આ દશમી પ્રતિમા છે. દશમી પ્રતિમામાં રહેલ શ્રાવક મસ્તકે અસ્ત્રાથી સંપૂર્ણ મુંડન કરાવે, અથવા કોઈક ચોટલી રાખે. પૂર્વોક્ત ક્રિયાઓ કરવાપૂર્વક સ્વાધ્યાય-ધ્યાનમાં રહે. (૧૦૮) जं निहियमत्थजायं, पुच्छंतसुयाण नवरि सो तत्थ । जइ जाणइ तो साहइ, अह नवि तो बेइ न वियाणे ॥१०९ ॥ यद् निहितमर्थजातं पृच्छत्सुतानां नवरि स तत्र । यदि जानाति तदा कथयत्यथ न तदा ब्रूते न विजाने ॥ १०९ ॥ .... १११४ ગાથાર્થ પુત્રો વગેરે) ભૂમિમાં રાખેલા ધન અંગે અમુક ધન ક્યાં મૂકયું છે? કોને આપ્યું છે? એમ પૂછે તો પોતાને ખ્યાલ હોય તો કહે, For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ શ્રાવક પ્રતિમા અધિકાર (કારણ કે જો ન કહે તો આજીવિકાનો અભાવ વગેરે થાય.) જો જાણતો न होय तो. नथ. तो मेम ४३. (१०८) खुरमुंडो लोएण व, रयहरण पडिग्गहं च गिण्हित्ता। समणब्भूओ विह, मासा इक्कारसुक्कोसं ॥११० ॥ क्षुरमुण्डो लोचेन वा रजोहरणं प्रतिग्रहं च गृहीत्वा । श्रमणभूतो विहरति मासान् एकादशोत्कर्षम् ॥ ११० ॥ ........... १११५ ગાથાર્થ– અગિયારમી પ્રતિમામાં અસ્ત્રાથી કે લોચથી મસ્તક મુંડાવી રજોહરણ અને પાત્ર વગેરે સંયમનાં ઉપકરણો) લઇને સાધુ જેવો બનેલો ते (२॥म वगैरेभां) उत्कृष्टय. मागियार भास सुधी. वियरे. (११०) नियकुलनिस्साए वा, साहम्मियाण भिक्खत्थमुवहिंडे। पडिमापडिवनस्स य, दलाहि मे भिक्खमिइवयणो ॥१११॥ निजकुलनिश्रया वा सार्मिकाणां भिक्षार्थमुपहिण्डेत । प्रतिमाप्रतिपन्नस्य च देहि मे भिक्षामितिवचनः ॥ १११ ॥.......... १११६ ગાથાર્થ– પોતાના કુળની નિશ્રાથી (=પોતાના કુળોના ઘરોમાં) કે સાધર્મિકોના ઘરોમાં ભિક્ષા માટે ફરે. (ઘરમાં પ્રવેશતાં) પ્રતિમાધારી भने म मापो' मेम बोले.. (१११) मुणिवसहीओ बहिया, वसही पुव्वुत्तज्झाणसंजुत्तो। गामंतरें विहारं, साहुव्व करिज्जमपमाओ॥११२॥ मुनिवसतितो बहिस्ताद् वसतिः पूर्वोक्तध्यानसंयुक्तः । · · नामान्तरे विहारं साधुरिव कुर्यादप्रमादः ॥ ११२ ॥ .............. १११७ ગાથાર્થ– પૂર્વોક્ત ધ્યાનથી યુક્ત તે મુનિઓની વસતિથી બહાર નિવાસ કરે, અર્થાત્ સાધુઓની સાથે ન રહે, અલગ રહે. પ્રમાદરહિત તે બીજા ગામમાં સાધુની જેમ વિહાર કરે, અર્થાત્ એક જ સ્થળે ન રહે. (११२) ससहाओ जइ नइवि, संतरिज्जा वि तहाविहे कज्जे । भावत्थयसंजुत्तो, दव्वत्थयमित्थ नो कुज्जा ॥११३ ॥ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ १३४ . संजो५७२० ससहायो यदि नदीमपि संतरेदपि तथाविधे कार्ये। ... भावस्तवसंयुक्तो द्रव्यस्तवमत्र न कुर्याद् ॥ ११३ ॥.......... १११८ ગાથાર્થ– જો તેવા પ્રકારના કાર્યમાં સહાય સહિત હોય તો નદી પણ ઉતરે. ભાવસ્તવથી યુક્ત તે આ પ્રતિમામાં દ્રવ્યસ્તવ ન કરે. (૧૧૩) आसेविऊण एया, पडिवज्जइ सव्वविडमह देसे। गिहिभावं पडिवज्जइ, कोवि पुणो जह तहा भावे ॥११४॥ आसेव्यैताः प्रतिपद्यते सर्वविरतिमथ देशे।। गृहिभावं प्रतिपद्यते कोऽपि पुनर्यथा तथा भावे ॥ ११४ ॥ ....... १११९ ગાથાર્થ– આ પ્રતિમાઓનું પાલન કરીને જેવા પ્રકારના ભાવ હોય તે પ્રમાણે કોઈ સર્વવિરતિને સ્વીકારે છે, તો કોઈક ફરી દેશવિરતિને स्वी.१२वा पूर्व गृहस्थामावने स्वीरे छ. (११४) : अंतमुहुत्तपमाणा, सव्वा पडिमा जहन्नओ हुँति। उक्किट्ठा पुण एवं, भणिया सिरिखीणरागेहिं ॥११५ ॥ अन्तर्मुहूर्तप्रमाणाः सर्वाः प्रतिमा जघन्यतो भवन्ति। उत्कृष्टा पुनरेवं भणिताः श्रीक्षीणरागैः ॥ ११५ .............. ११२० ગાથાર્થ– શ્રી વીતરાગ ભગવંતોએ બધી પ્રતિમાઓનો કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત કહ્યો છે. ઉત્કૃષ્ટથી તો અહીં જણાવેલો કાળ છે. (११५) જ આ પ્રમાણે જો શ્રાદ્ધ તેના અધિકાર પૂર્ણ થયો. [ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૩૫ ૬. શ્રાવક વ્રત અધિકાર पाणिवह १ मुसावाए २, अदत्त ३ मेहुण ४ परिग्गहे विरओ ५ । दिसि ६ भोग ७ दंड ८ समए ९, देसे १० तह पोसह ११ विभागे १२ ॥१॥ प्राणिवध-मृषावादयोरदत्त-मैथुन-परिग्रहेषु विरतः । તિ-પો-બ્દ-સમયેષુ લેશે તથા પૌષધ-વિખાયોઃ II II ૨૪૨૨ ગાથાર્થ– પ્રાણિવધ, મૃષાવાદ, અદત્ત, મૈથુન અને પરિગ્રહમાં વિરત, દિશાપરિમાણ, ભોગપભોગપરિમાણ, અનર્થદંડ વિરમણ, સામાયિક, દેશાવગાસિક, પૌષધ અને અતિથિસંવિભાગ એમ શ્રાવકનાં બાર વ્રતો છે. (૧) जीवा सुहमा थूला, संकप्पारंभओ य ते दुविहा । सावराहनिरवराहा, साविक्खा चेव निरविक्खा ॥२॥ जीवाः सूक्ष्माः स्थूलाः संकल्पारम्भतश्च ते द्विविधाः । સાપરાધ-નિરાધાઃ સાપેક્ષાશૈવ નિરપેક્ષાઃ II ર I..... .............૨૨૨૨ ગાથાર્થ જીવો સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારના છે. તેમાં અહીં સ્થૂલ એટલે બે ઇંદ્રિય વગેરે ત્રસ જીવો સમજવા. સૂક્ષ્મ એટલે સર્વ પ્રકારના સ્થાવર એકેંદ્રિય જીવો સમજવા. (૧) સાધુધર્મમાં સ્કૂલ(==સ) અને સૂક્ષ્મ(=સ્થાવર) એ બંને પ્રકારના જીવોની હિંસાનો ત્યાગ થાય છે. પણ ગૃહસ્થ તો માત્ર સ્કૂલ(==સ) જીવોની જ હિંસાનો ત્યાગ કરી શકે છે. ઉપર કહ્યા તે સૂક્ષ્મ (બાદર પૃથ્વીકાયાદિ) જીવોની હિંસાનો ત્યાગ તેઓથી કરી શકાતો નથી; કારણ કે–તેઓનો માટી, પાણી, અગ્નિ આદિનો વારંવાર અનેક કાર્યોમાં ઉપયોગ કરવો પડે છે, તે સિવાય તેઓનો ગૃહસ્થાવાસ ચાલી શકતો નથી; માટે એ રીતિએ સાધુ કરતાં શ્રાવક દયા અડધી–દશ વસા પાળી શકે. (૨) આ પૂલ (ત્રીસ) જીવોની હિંસા પણ એક સંકલ્પપૂર્વકની, અને બીજી ખેતી, રસોઈ આદિ આરંભથી એમ બે પ્રકારે થાય છે, તેમાં ગૃહસ્થ તો હું આને હણું—એવા સંકલ્પપૂર્વક હિંસા નહિ કરવાનું જ પચ્ચકખાણ For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ સંબોધ પ્રકરણ કરી શકે, નહિ કે ખેતી વગેરે આરંભના કાર્યોમાં થતી બેઈન્દ્રિયાદિ ત્રસ જીવોની હિંસાનું. કારણ કે–ગૃહસ્થ એવા આરંભ વિના શરીર, કુટુંબ, આજીવિકા વગેરેનો નિર્વાહ કરી શકે નહિ. એટલે દશ વસામાંથી પણ અડધી (પાંચ વસા) જીવદયા ઓછી થવાથી શેષ પાંચ વસા જ પાળી શકે. (૩) સંકલ્પથી થતી હિંસાનો પણ સંપૂર્ણ ત્યાગ ગૃહસ્થ કરી શકતો નથી, કારણ કે–નિરપરાધી અને અપરાધી–એમ બે પ્રકારના સ્થૂલ જીવો પૈકી નિરપરાધીની જ હિંસાનો તે ત્યાગ કરી શકે. કારણ કે અપરાધી જીવો માટે તો શ્રાવકને ગુરુ-લાઘવતાનો વિચાર કરવો પડે છે, અર્થાત્ સામાન્ય અપરાધ કર્યો છે કે મહાન અપરાધ કર્યો છે–એમ વિચારી, મહો અપરાધીને તો સંકલ્પપૂર્વક પણ મારવો પડે તેમ હોવાથી તેનો ત્યાગ કરી શકાતો નથી; એ રીતિએ સ્થૂલ જીવોમાં પણ અપરાધીને સંકલ્પપૂર્વક હણવાની છૂટ રહેવાથી પુનઃ અડધી ઓછી થતાં ઉપર જણાવેલા પાંચ વસામાંથી પણ અઢી વસા જ પાળી શકે. , (૪) નિરપરાધી જીવોની હિંસા પણ એક સકારણ અને બીજી નિષ્કારણ–એમ બે પ્રકારે થાય છે. આ બેમાં ગૃહસ્થને ગાડે જોડેલા પાડા, બળદ કે ઘોડા વગેરે પશુઓને તથા ભણવામાં પ્રમાદી કે અસદાચારી પુત્ર વગેરે પરિવારને, એ નિરપરાધી છતાં તોફાની હોય, કામ ન આપતાં હોય, પળોટવા હોય, ભણાવવા હોય તો તેવા કારણે તાડન, તર્જન વગેરે વધ-બંધનાદિ કરવાં પડે, જેથી તેનું પચ્ચકખાણ પણ કરી શકાતું નથી; એ પ્રમાણે અઢી વસામાંથી પણ અડધી ઓછી કરતાં માત્ર “સવા વસો' (રૂપિયામાં એક આના જેટલી જ) અહિંસા પાળી શકે. એ મુજબ શ્રાવક દેશથી, અર્થાત્ સંપૂર્ણની અપેક્ષાએ અલ્પ માત્ર હિંસાને તજી શકે છે. (૨). दुतिचउरिदिय पाणा, भूया पत्तेय तरुगणा नेया। सव्वे पणिदि जीवा, सेसा सत्ता थिराईआ॥३॥ द्वि-त्रि-चतुरिन्द्रियाः प्राणा भूताः प्रत्येकतरुगणा ज्ञेयाः । સર્વે પ્રક્રિયા નીવા: શેષા: સત્વા: થિવિશ્વાસ / રૂ . ૨૨૨૩ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૩૭ ગાથાર્થ– બે ઇંદ્રિય, તે ઇંદ્રિય અને ચઉરિદ્રિય જીવો પ્રાણ જાણવા, અર્થાત્ તેમની પ્રાણ' એવી સંજ્ઞા છે. પ્રત્યેક વનસ્પતિકાય જીવો “ભૂત જાણવા. સર્વ પંચંદ્રિયો જીવ’ જાણવા. બાકીના સ્થાવરો (પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચ) સત્ત્વ જાણવા. (૩). सुहुमा सव्वत्थ ठिया, अहवा णो चम्मचक्खुणो गिज्झा। थूला तसावि दुविहा, चक्खुगिज्झा अगिज्झा य ॥४॥ सूक्ष्माः सर्वत्र स्थिता अथवा न चर्मचक्षुषो ग्राह्याः।। ધૂતાર ત્રણા પ વિધા: વધુઝાહ્યા છાશ II II ૨૨૨૪ ગાથાર્થ– સ્થાવર જીવોના સૂક્ષ્મ અને બાદર એમ બે ભેદ છે. તેમાં સૂક્ષ્મ જીવો સર્વસ્થળે રહેલા છે અને ચર્મચક્ષુથી ગ્રાહ્ય નથી=દેખી શકાય તેવા નથી. સ્થૂલ ત્રસ જીવો પણ ચક્ષુથી ગ્રાહ્ય અને ચક્ષુથી અગ્રાહ્ય એમ બે પ્રકારે છે. (વાસી ભોજન વગેરેમાં ઉત્પન્ન થતા ત્રસ જીવો ચક્ષુથી અગ્રાહ્ય છે. કૃમિ વગેરે ચક્ષુથી ગ્રાહ્ય છે.) (૪) : वहबंधछविच्छेए, अइभारे भत्तपाणरोहे य । पढमाणुव्वयंमि य अइयारा पंच विण्णेया ॥५॥ वध-बन्ध-छविच्छेदा अतिभारो भक्तपानरोधश्च । પ્રથમાપુને વાતિવા પન્ન વિશેયાઃ II .... ગાથાર્થ પહેલા અણુવ્રતમાં વધ, બંધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાનરોધ એ પાંચ અતિચારો જાણવા. વિશેષાર્થ-સ્થૂલ પ્રાણિવધનો ત્યાગ કરનાર શ્રાવક ક્રોધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર અને ભક્તપાનવિચ્છેદ ન કરે. આ દોષોને આચરનારો જીવ પહેલા અણુવ્રતને દૂષિત કરે છે. બંધ - એટલે દોરડા આદિથી બાંધવું. વધ એટલે ચાબુક આદિથી મારવું. છવિચ્છેદ એટલે કરવત આદિથી હાથ વગેરે અંગોનો છેદ કરવો=અંગોને કાપવા. અતિભાર એટલે પશુ વગેરે પાસે તેની શક્તિથી અધિક સોપારી ૧. અહીં હિંગ એ સ્થળે રહેલ “આદિ શબ્દથી સ્થાવર જીવોના જ ભેદો સમજવા. For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮: સંબોધ પ્રકરણ વગેરેનો ભાર ખાંધ-પીઠ આદિ ઉપર મૂકવો. ભક્તપાનવિચ્છેદ એટલે આહાર-પાણી ન આપવાં. ક્રોધ, લોભ આદિ દુષ્ટભાવથી બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે. પણ પુત્રાદિના અવિનય, રોગ આદિ અનર્થો દૂર કરવાના શુભ આશયથી બંધ આદિ કરવામાં આવે તો અતિચાર લાગે નહિ, અર્થાત્ નિરપેક્ષપણે એટલે કે પ્રાણનાશની દરકાર કર્યા વિના નિર્દયપણે બંધ આદિ કરવાથી અતિચાર લાગે છે, પણ સાપેક્ષપણે, એટલે કે દયાદ્રિ હૃદયથી બંધ આદિ કરવાથી અતિચાર ન લાગે. અહીં પૂર્વાચાર્યોએ કહેલ વિધિ આ પ્રમાણે છે– બંધ- બપગા કે ચારપગા પ્રાણીઓનો બંધ સકારણ અને નિષ્કારણ એમ બે પ્રકારે છે. તેમાં નિષ્કારણ બંધ કરવો યોગ્ય નથી. સકારણ બંધ સાપેક્ષ અને નિરપેક્ષ એમ બે પ્રકારે છે. નિર્દય બનીને અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષ બંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દોરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષબંધ. ચોપગા પ્રાણીના બંધની હકીકત કહી. બે પગા (મનુષ્ય) પ્રાણીના બંધની હકીક્ત પણ એ પ્રમાણે જાણવી. અર્થાતુ દાસ-દાસી, ચોર કે ભણવામાં પ્રમાદી પુત્ર વગેરેને જો બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે-ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું કે જેથી આગ વગેરેના પ્રસંગે તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બેપગ અને ચોપગા પ્રાણી રાખવા જોઈએ. વધ– વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિષ્કારણ નિરપેક્ષ વધ એટલે કારણ વિના નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે એવો વિધિ છે કે શ્રાવકે ભીતપર્ષદ્ બનવું જોઈએ. જેથી પુત્રાદિ પરિવાર અવિનય વગેરે ન કરે, અને મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં કોઈ અવિનય વગેરે કરે એથી મારવાનો પ્રસંગ આવે તો મર્મસ્થાનોને છોડીને લાત કે દોરીથી એક બે વાર મારવું. છવિચ્છેદ- વિચ્છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિર્દયપણે હાથ, પગ, કાન, નાક વગેરેનો છેદ કરવો એ નિરપેક્ષ છવિચ્છેદ છે. For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૩૯ શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગેરેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિચ્છેદ છે. અતિભાર– શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂકવો જોઈએ. શ્રાવકે પ્રાણી ઉપર ભાર ઊંચકાવીને આજીવિકા ચાલે તેવો ધંધો ન કરવો જોઈએ. તેમ ન બની શકે તો મનુષ્ય પાસે તે સ્વયં ઊંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઊંચકાવવો જોઈએ. બળદો પાસે ઉચિતભારથી કંઈક ઓછો ભાર ઉપડાવવો જોઈએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઈએ. અશ્વ અને હાથી વગેરેને આશ્રયીને પણ આ જ વિધિ છે. ભક્તપાન વિચ્છેદ- આહાર-પાણીનો વિચ્છેદ કોઇને ન કરવો જોઈએ. અન્યથા અતિશય ભૂખથી મૃત્યુ થાય. ભક્તપાનવિચ્છેદના પણ સકારણ નિષ્કારણ વગેરે પ્રકારો બંધની જેમ જાણવા. રોગના વિનાશ માટે ભક્તપાનનો વિચ્છેદ સાપેક્ષ છે. અપરાધ કરનારને “આજે તને આહાર આદિ નહિ આપું” એમ કહેવું. (પણ સમય થતાં આહારપાણી આપવા.) શાંતિ નિમિત્તે ઉપવાસ કરાવવો. સર્વત્ર યતના કરવી, અર્થાત્ વ્રતમાં અતિચાર ન લાગે તેમ કાળજીથી વર્તવું. (૫) संकप्पो संरंभो, परितावकरो भवे समारंभो। સામો વો, સવ્યવ()યાપ વિસુતાપf I ૬ संकल्पः संरम्भः परितापकरो भवेत् समारम्भः । आरम्भ उद्वतः सर्वनयानां विशुद्धानाम् ॥ ६ ॥ ન થઇચ્છાનામ્ II 6 II . .... ૧૨૨૬ ' ગાથાર્થ- જીવહિંસાનો મનથી સંકલ્પ કરવો તે સંરંભ છે. જીવોને પીડા કરવી એ સમારંભ છે. જીવોનો વિનાશ કરવો એ આરંભ છે. આ વ્યાખ્યા શુદ્ધ સર્વનયોને માન્ય છે. (૬) आभोगाणाभोगे, इक्किको सो हविज्ज दुहओ य। अइक्कमवइक्कमअईयाराणायारेहिं सव्वगया ॥७॥ . आभोगाऽनाभोगौ एकैकः सो भवेद् द्विधाकश्च । તિજ-વ્યતિક્રમ-sતિવાઈ–ડના સર્વતા | ૭ | ......... ૨૩ર૭ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૪). સંબોધ પ્રકરણ ગાથાર્થ– બંધ વગેરે એક એક અતિચાર આવ્યોગ અને અનાભોગ એમ બે પ્રકારનો છે. તથા સર્વવ્રતોમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર ભેદો થાય. વિશેષાર્થ– બંધ વગેરે ઉપયોગપૂર્વક (= જાણી જોઈને) થાય તો આભોગ છે. ઉપયોગ વિના (=અજાણતા) થઈ જાય તો અનાભોગ છે. અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. જેમ કે–કોઈ મનુષ્ય વ્રત નિયમોનો ભંગ થાય તેવા કાર્ય માટે આમંત્રણ (વિનંતી) કરે ત્યારે વ્રત નિયમ) ધારી તેનો ઇન્કાર ન કરે (૩ના ન પાડે) તો અતિક્રમ કહેવાય. આગળ વધીને વ્રતવાળો તેવું કાર્ય કરવા માટે તૈયાર થાય=જાય વગેરે પ્રવૃત્તિને વ્યતિક્રમ કહેવાય. ક્રોધથી વધ, બંધન વગેરે કરે તે અતિચાર કહેવાય અને જીવહિંસા વગેરે કરે તે અનાચાર કહેવાય. (૭) भूजलजलणानिलवणबितिचउपचिदिएहिं नव जीवा। मणवयणकायगुणिया, हवंति ते सत्तवीसत्ति ॥८॥ દૂ-ઝત્ત-વૃત્તના-નિત્ત-વા-દિ-ત્રિ-વતુષ્યન્દ્રિીઃ નવનીવાઃ | મન-વચન-યતા મવતિ તે સવિશિિરતિ મા ૨૨૨૮ इक्कासीई ते करणकारणाणुमइताडिया होइ। तेच्चिय तिकालगुणिया, दुन्निसया हुँति तेयाला ॥९॥ एकाशीतिः करण-कारणानुमतिभिस्ताडिता भवन्ति । તે ઇવ ત્રિાતમુનિતા દિતી ત્રિવત્વશિત્ II 3 I .... ૨૩૨૨ ગાથાર્થ– પૃથ્વીકાય, અષ્કાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેંદ્રિય-એમ જીવો નવ પ્રકારે છે. તેની મન, વચન અને કાયાથી હિંસા કરતાં ર૭ પ્રકારો થાય, તેને પણ કરવા, કરાવવા અને અનુમોદવારૂપ ત્રણ પ્રકારે ગુણતાં ૮૧ પ્રકારો થાય અને તેને પણ ભૂત, ભવિષ્ય અને વર્તમાન–એમ ત્રણ કાળ સંબંધી ગુણતાં જીવહિંસાના ૨૪૩ પ્રકારો થાય છે. એ ૨૪૩ પ્રકારોમાંથી માત્ર ત્રણેય કાળમાં મન, વચન અને કાયાએ ત્રણ યોગો દ્વારા બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ શ્રાવક વ્રત અધિકાર એટલા જીવોની જ, તે પણ કરવા અને કરાવવારૂપ બે કરણોની જ હિંસાના ત્યાગનો પ્રાયઃ શ્રાવકને સંભવ છે. એ રીતિએ પહેલા વ્રતનું स्व३५ पताब्यु. (८-८) पाणिवहे वटुंता, भमंति भीमासु गब्भवसहीसु। संसारमंडलगया, णिश्यतिरिक्खासु जोणीसु ॥१०॥ प्राणिवधे वर्तमाना भ्रमन्ति भीमासु गर्भवसतिषु । संसारमण्डलगता नरकतिस्चीनासु योनिषु ॥ १० ॥............ ११३० ગાથાર્થ– જીવહિંસાથી પ્રાણીઓ સંસારચક્રમાં નરક, તિર્યંચ વગેરે યોનિમાં ભયંકર ગર્ભરૂપી સ્થાનોમાં દુઃખ વેઠતા ભટકે છે, અર્થાત્ નરક-તિર્યંચ જેવી ગતિઓનાં અતિ આકરાં દુઃખોને ભોગવતા અનેક न्म-भ२९॥ ४३ छे. देसे भंगो सव्वंमि (होइ) नो भंगमित्थपरिणामे । एवं भंगाभंगं, अइयारे लक्खणं नेयं ॥११॥ देशे भङ्गः सर्वस्मिन् (भवति) न भङ्गोऽत्र परिणामे।। एवं भङ्गाभङ्गौ अतिचारे लक्षणं ज्ञेयम् ॥ ११ ॥............... ११३१ ગાથાર્થ– અહીં પરિણામને આશ્રયીને દેશથી ભંગ થાય, સર્વથી ભંગ . ન થાય, એમ આંશિક પાલન અને આંશિક ભંગ એ અતિચારનું લક્ષણ Muj. (११) जं आरुग्गमुदग्गमप्पडिहयं आणेसरत्तं फुडं, : रूवं अप्पडिरूवमुज्जलतरा कित्ती धणं जुव्वणं। दीहं आउमवंचणो परियणो पुत्ता विणीया सया, तं सव्वं सचराचरंमि वि जए नूणं दयाए फलं ॥१२॥ यदारोग्यमुदग्रमप्रतिहतमाज्ञैश्वर्यत्वं स्फुटम्, रूपमप्रतिरूपमुज्ज्वलतरा कीर्तिर्धनं यौवनम् । दीर्घमायुरवञ्चनः परिजनः पुत्रा विनीताः सदा, तत् सर्वं सचराचरेऽपि जगति नूनं दयायाः फलम् ॥ १२ ॥........ ११३२ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– આ ચરાચર-નશ્વર જગતમાં પણ જીવોને, ૧. આરોગ્યરોગરહિત શરીર, ૨. આજ્ઞાને કોઇ તોડે નહિ પણ સર્વને પ્રિય લાગે તેવી ઠકુરાઈ (આશૈશ્વય), ૩. અનુપમ રૂપ, ૪. કદી નાશ ન પામે તેવી નિષ્કલંકયશકીર્તિ, ૫. ઉત્તમ નિષ્પાપન્યાયોપાર્જિત ધન, ૬. નિર્વિકારી યૌવન, ૭. અખંડ દીર્ઘ આયુ, ૮. કદી ઠગે નહિ તેવો પરિવાર, ૯. ભક્તિ-પૂજ્યભાવ ધારણ કરનારા પવિત્ર હૃદયવાળા પુત્રો, વગેરે ઉત્તમ સુખો મળે છે, તે એક માત્ર જીવદયાનું જ સાક્ષાત્ ફળ છે. વિશેષાર્થ– જીવદયા નહિ પાળનારાઓનું જીવન તેથી વિપરીત, અર્થાત્ પાંગળાપણું, ઠંડાપણું, કોઢિયાપણું વગેરે મહારોગો; સ્વજનાદિનો વિયોગ, શોક, અપૂર્ણ આયુ (અકાળ મરણ), દુઃખ, દૌર્ભાગ્ય વગેરે મહાદુઃખોથી ભરેલું હોય છે. (૧૨). धण्णाणं रक्खट्टा, कीरति वईओ जहा तहेवेत्थ । पढमवयरक्खणट्ठा, कीरति वयाइं सेसाई ॥१३॥ धान्यानां रक्षार्थं क्रियन्ते वृत्तयो यथा तथैवात्र । પ્રથમવ્રતરક્ષણાર્થ ચિત્તે વ્રતાનિ શેષાણિ II ૨૩ ..................... ૨૩૩ ગાથાર્થ– જેવી રીતે ધાન્યની રક્ષા માટે વાડ કરવામાં આવે છે તેવી રીતે જ અહીં પ્રથમ વ્રતની રક્ષા માટે બીજાં વ્રતો કરવામાં આવે છે. (૧૩) किं ताए पढियाए, पयकोडीए पलालभूयाए। जं इत्तियं न नायं, परस्स पीडा न कायव्वा ॥१४॥ किं तया पठितया पदकोट्या पलालभूतया । થતાવત્ જ્ઞાતં પરસ્ય પીડા ન કર્તવ્યા | ૨૪ ll .. ૨૩૪ ગાથાર્થ જો પરને પીડા ન કરવી જોઇએ એટલું પણ જાણ્યું નથી તો તે પરાળ સ્વરૂપ ક્રોડો પદોને ભણવાથી શું? (પરાળ એટલે જેમાંથી ધાન્ય કાઢી લીધું છે તેવા સાર વગરના પોચા સાંઠા.) (૧૪) किं सुरगिरिणो गरुयं, जलनिहिणो किं व हुज्ज गंभीरं। किं गयणाओ विसालं, को य अहिंसासमो धम्मो ॥१५॥ For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૪૩ किं सुरगिरेगुरुकं ? जलनिधेः किं वा भवेद् गम्भीरम् ? । .. किं गगनाद् विशालं ? कश्चाहिंसासमो धर्मः? ॥ १५ ॥ ........... ११३५ ગાથાર્થ શું મેરુ પર્વતથી અધિક મોટી કોઈ વસ્તુ છે? શું સમુદ્રથી અધિક ગંભીર કોઈ વસ્તુ છે? શું આકાશથી અધિક વિશાળ કોઈ વસ્તુ छ ? भने | मासा समान. old is धर्म छ ? अथात् नथी.. (१५) अलियं न भासियव्वं, अस्थि हु सच्चंपि जं न वत्तव्वं । सच्चंपितं न सच्चं, जं परपीडाकरं वयणं ॥१६॥ अलीकं न भाषितव्यमस्ति खलु सत्यमपि यन्न वक्तव्यम् । सत्यमपि तन्न सत्यं यत्परपीडाकरं वचनम् ॥ १६ ॥ ............. ११३६ ગાથાર્થ– અસત્ય ન બોલવું જોઈએ. સત્ય પણ જે બોલવા જેવું ન હોય તે ન બોલવું જોઈએ. જે વચન બીજાને દુઃખ કરનારું હોય તે વચન સત્ય હોય તો પણ પરમાર્થથી સત્ય નથી. (૧૬) दुविहो य मुसावाओ, सुहुमो थूलो य तत्थ इह सुहुमो। परिहासाइप्पभवो, थूलो पुण तिव्वसंकेसा ॥१७॥ द्विविधश्च मृषावादः सूक्ष्मः स्थूलश्च तत्रेह सूक्ष्मः । परिहासादिप्रभवः स्थूलः पुनस्तीव्रसंक्लेशाद् ॥ १७ ॥........... ११३७ ગાથાર્થ–મૃષાવાદ સૂક્ષ્મ અને સ્થૂલ એમ બે પ્રકારે છે. તેમાં પરિહાસ (=v१४२ माथी थतो भृषावाद सूक्ष्म छ. ती संदेशथी तो भृषावाद स्थूल छे. (१७) थूलमूसावायस्स य, विई सा पंचहा समासेण। कण्णागोभूमालियनासहरणकूडसक्खिज्जे ॥१॥ स्थूलमृषावादस्य च विरतिः सा पञ्चधा समासेन । कन्यागौभूम्यलीकन्यासहरणकूटसाक्षित्वे ॥ १ ॥ थार्थ- न्यादी., पी.s, भूभ्यटी, न्यास.५६२ भने કૂટસાક્ય એ પાંચ અસત્યનો ત્યાગ કરવો. તે સ્થૂલ મૃષાવાદની સંક્ષેપથી પાંચ પ્રકારની વિરતિ છે. For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ' સંબોધ પ્રકરણ વિશેષાર્થ– ઉપર જણાવ્યાં તે કન્યાલીક' વગેરે પાંચ પ્રકારનાં અસત્ય વચનો અતિક્લિષ્ટ (દુ) આશય (અધ્યવસાય)થી બોલાય છે, માટે તેને “મોટાં-સ્થૂલ અસત્યો કહ્યાં છે. તેનો ત્યાગ કરવો તેને શ્રી જિનેશ્વરદેવોએ બીજું અણુવ્રત કહ્યું છે. તેમાં– ૧. કન્યાલીક– રાગ, દ્વેષ વગેરેથી કન્યાના સંબંધમાં અસત્ય બોલવું. જેમ કે–વિષકન્યાને સારી કે સારી હોય તેને વિષકન્યા કહેવી, સદાચારિણીને દુરાચારિણી કે દુરાચારિણીને સદાચારિણી કહેવી, વગેરે કન્યા સંબંધી અસત્ય બોલવું તેને “કન્યાલીક' કહ્યું છે. જો કે કન્યાને ઉદ્દેશીને વ્યાખ્યા કરેલી હોવાથી આનું નામ કન્યાલીક કહ્યું છે, તો પણ (ઉપલક્ષણથી) અહીં કુમાર, દાસ, દાસી, નોકર, ચાકર વગેરે કોઈ પણ બે પગવાળાને અંગે “સારાને ખોટાં અને ખોટાંને સારા વગેરે જણાવવારૂપ અસત્ય બોલવું, તે બધું આ કન્યાલીક નામના મૃષાવાદમાં ગણાય છે, એમ સમજવું. ૨. ગવાલીક રાગ-દ્વેષાદિ દુષ્ટ આશયથી ગાયને અંગે અસત્ય બોલવું. જેમ કે-થોડું દૂધ આપતી હોય તેને ઘણું દૂધ આપનારી કે ઘણું દૂધ આપતી હોય તેને અલ્પ દૂધ આપનારી, વગેરે ખોટાં દૂષણો બોલવા કે ખોટી પ્રશંસા કરવી, ઈત્યાદિ ગવાલીક જાણવું. અહીં પણ માત્ર ગાયને અંગે જ નહિ, પણ (ઉપલક્ષણથી) ભેંસ, ઘોડા, હાથી, બળદ, બકરાં, ઘેટાં, પાડા, સાંઢ, ગધેડા વગેરે કોઈ પણ ચાર પગવાળાં પશુને અંગે ખોટાં દૂષણો બતાવવાં કે ખોટી પ્રશંસા કરવી, તે સઘળાંય અસત્ય વચનો આ “ગવાલીક'માં ગણાય, એમ સમજવું. ૩. ભૂલી- ભૂમિ એટલે જમીન, તે સંબંધમાં રાગ-દ્વેષાદિ કારણે અસત્ય બોલવું તે “ભૂમિઅલીક'. જેમ કે–ક્ષેત્ર, ઘર, હાટ, આંગણું વગેરે બીજાનાં હોય છતાં તેને પોતાનાં કે તેના માલિકને છોડી અમુક બીજાનાં છે–એમ જુઠું બોલવું, આપણાં ક્ષેત્રાદિને બીજાનાં કે બીજાનાં હોય તેને અમુક (ત્રીજા)નાં છે–એમ કહેવું, અથવા ઉખર ક્ષેત્રાદિને સારું (રસાળ) વગેરે કરી પ્રશંસા કરવી, સારાં ક્ષેત્રાદિને ઉખર વગેરે કહી દૂષણો જણાવવાં, વગેરે સઘળું ભૂમિઅલીક સમજવું. અહીં પણ માત્ર For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૪૫ ભૂમિ અંગે જ નહિ, પણ ઉપલક્ષણથી) દ્વિપદ-ચતુષ્પદ સિવાયની અપદ વસ્તુઓ વસ્ત્ર-પાત્ર-વૃક્ષ-ધન-માલ-મિલ્કત વગેરે સર્વ અંગે સમજવું. અર્થાત-દ્વિપદ-ચતુષ્પદ સિવાયના કોઈ પણ પદાર્થ અંગે તેનાં સ્વરૂપથી વિપરીત સારું-ખોટું કે પોતાનું યા પારકું જે જેવું હોય તેથી વિપરીત જણાવવું, તે બધું ભૂમિઅલીક મનાય, એમ સમજવું. ૪. ન્યાસાપહાર- ન્યાસ એટલે રક્ષા માટે બીજાએ સોપેલી (વસ્તુસોનું વગેરે) થાપણ. તેને અંગે અસત્ય બોલવું, જેમ કે—મારે ત્યાં તે કોઈ થાપણ મૂકી જ નથી, અગર મૂકી હોય વધારે અને કહેવું કે–આટલી જ મૂકી છે, અગર અમુક વસ્તુ મૂકી હોય તેને બદલીને કહેવું કે તે આ વસ્તુ નહીં પણ આ વસ્તુ મને સોંપી ગયો છે, વગેરે થાપણ સંબંધી અપલાપ કરવો, તે “ન્યાસાપહાર' કહેવાય છે. પૂર્વના ત્રણ અસત્યથી આને ભિન્ન કહેવાનું કારણ એ છે કે–આમાં “બીજાએ વિશ્વાસથી સોંપેલી થાપણને અંગે અસત્ય બોલાય છે. વસ્તુતઃ તે અસત્ય છતાં વિશ્વાસઘાતરૂપ એક ચોરીનો પ્રકાર છે, છતાં એ ચોરી જુઠું બોલીને કરાતી હોવાથી એમાં અસત્ય વચનની મુખ્યતા માનીને મૃષાવાદમાં ગણેલ છે. , ૫. ફૂટસાક્ય લેવડ-દેવડ વગેરેમાં બીજાએ પ્રમાણિક માનીને વિશ્વાસથી સાક્ષી રાખેલો હોય, તે છતાં પોતે લાંચ રુશ્વત, દ્વેષ આદિને વિશ થઈ જુઠી સાક્ષી ભરે. આ જુદી સાક્ષીનું વચન બીજાનાં પાપનું પોષણ કરવારૂપ મૃષાવાદ હોવાથી ઉપરનાં ચારથી તેને ભિન્ન ગણાવ્યું છે. અહીં તાત્પર્ય એ છે કે-ક્રોધ, માન, માયા, લોભ, કામરાગ, સ્નેહરાગ, • દષ્ટિરાગ, દ્વેષ, હાસ્ય, ભય, લજ્જા, ક્રીડા, રતિ, અરતિ, દાક્ષિણ્યતા, વાચાળપણું, વિષાદ વગેરે કોઈ દુષ્ટ આશયથી બોલાય તે સઘળું અસત્ય છે; કારણ કે દુષ્ટ આશયથી બોલાતું સત્ય વચન પણ અન્યને નુકશાન માટે થતું હોવાથી અસત્ય માન્યું છે. તત્ત્વથી સંતો (સદાચારીઓ)ને હિત કરે તે સત્ય' એવો અર્થ કહેલો છે. એટલે અર્થપત્તિથી સિદ્ધ થયું કે બીજાને પીડા થાય તેવું સત્ય વચન પણ અસત્ય જ છે. (૧૭) ... कन्नागहणं दुपयाणं सूयगं.चउपयाण गोवयणं । अपयाणं सव्वाणं, दव्वाणं भूमिवयणंतु ॥१८॥. For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ સંબોધ પ્રકરણ कन्याग्रहणं द्विपदानां सूचकं चतुष्पदानां गोवचनम्। પિતાનાં સગાં થાળાં પૂમવાને તુ . ૨૮ .. ૨૨૮ ગાથાર્થ– અહીં કન્યા’ શબ્દને ગ્રહણ કર્યો છે તે સર્વ દ્વિપદનો સૂચક છે. “ગો’ શબ્દ સઘળાં ચતુષ્પદોનો સૂચક છે અને ‘ભૂમિ’ શબ્દ સઘળા અપદ પદાર્થોનો સૂચક છે. વિશેષાર્થ– પ્રશ્ન- જો ઉપર જણાવ્યા પ્રમાણે કન્યા શબ્દથી સઘળાં . દ્વિપદ, ગો શબ્દથી સઘળાં ચતુષ્પદ અને ભૂમિ શબ્દથી બધાં અપદને ગ્રહણ કરવાનું કહ્યું, તો તે કન્યાદિ શબ્દોને બદલે “દ્વિપદ અલીક, ચતુષ્પદ અલીક કે અપદ અલીક એવાં નામો કેમ ન રાખ્યાં ? ઉત્તર પ્રશ્ન વ્યાજબી છે, છતાં બધાં દ્વિપદોમાં કન્યાને અંગે, ચાર પગવાળામાં ગાયને અંગે અને સઘળી અપદ વસ્તુઓમાં ભૂમિને અંગે અસત્ય બોલવું, તે લોકોમાં અતિ નિંદનીય (અતિ દુષ્ટ) તરીકે પ્રસિદ્ધ છે, માટે તેની અતિ દુષ્ટતા સમજી વિશેષતયા વર્જવાં જોઈએ; એમ સમજાવવા દ્વિપદ' વગેરેને બદલે “કન્યા' વગેરે નામો રાખ્યાં છે. કન્યાદિને અંગે એમ અસત્ય બોલવાથી બોલનારને ભોગાંતરાય (કર્મનો બંધ) થાય છે, કેષવૃદ્ધિ થાય છે, વગેરે તેના અનેક માઠાં (દુષ્ટ) ફળો જગતમાં પણ પ્રસિદ્ધ છે. શ્રી આવશ્યકસૂત્રની ચૂર્ણિમાં પણ જણાવ્યું છે 3-"मुसावाए के दोसा ? अकधंते के गुणा ? तत्थ दोषा कण्णगं चेव अकण्णगं भणंतो भोगांतरायदोसा य, दुट्ठा वा आतघातं करेज्ज જાવેજ્ઞ વા, પર્વ | માવ્યા રૂત્યારા"(પષ્યવહાવ૦) અર્થાતુ-“અસત્ય બોલવામાં કયા દોષો છે? અને નહિ બોલવામાં કયા ગુણો છે ? તેના ઉત્તરમાં દોષો “કન્યાને અકન્યા (વ્યભિચારિણી) કહેવાથી બોલનારને ભોગાંતરાય બંધાય છે, દ્વેષ થાય છે અગર કન્યા દુષ્ટ હોય તો આપઘાત કરે કે કરાવે વગેરે (ઘણાં દુષ્ટ ફળો આવે છે). એમ બાકીનાં અસત્યોમાં પણ સમજવું.” ઇત્યાદિ. (૧૮) सहसाकलंकणं १ रहसदूसणं २ सदारमंतभेयं च ३ । तह कूडलेहकरणं ४, मुसोवएसो ५ मुसादोसा ॥१९॥ For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭. શ્રાવક વ્રત અધિકાર सहसाकलङ्कन रहस्यदूषणं स्वदारमन्त्रभेदश्च । તથા ફૂટબ્લેવર કૃષોપદેશઃ મૃષાતોષા: II ૨૨ I .. ૨૨૩૬ ગાથાર્થ–સ્કૂલમૃષાવાદ વિરમણવ્રતમાં સહસા-અભ્યાખ્યાન, રહસ્યઅભ્યાખ્યાન, સ્વદારમંત્રભેદ, અસત્ય-ઉપદેશ, કૂટલેખ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે. વિશેષાર્થ– ૧. સહસા અભ્યાખ્યાન– સહસા એટલે વિચાર્યા વિના. અભ્યાખ્યાન એટલે અવિદ્યમાન દોષોનો આરોપ મૂકવો. વિચાર્યા વિના ખોટો આરોપ મૂકવો એ સહસા અભ્યાખ્યાન છે. જેમ કે–વિચાર્યા વિના કોઈને તું ચોર છે, તું પરસ્ત્રીગમન કરનાર છે, વગેરે કહેવું. ૨. રહસ્ય-અભ્યાખ્યાન-રહસ્ય એટલે એકાંતમાં થયેલ. અભ્યાખ્યાન એટલે કહેવું. એકાંતમાં બનેલું કહેવું છે રહસ્ય-અભ્યાખ્યાન. કોઇને એકાંતમાં મસલત કરતા જોઈને કે સાંભળીને બીજાને કહે કે આ લોકો અમુક અમુક રાજય વિરુદ્ધ વગેરે મસલત કરે છે. ૩ સ્વદારમંત્રભેદ– દાર એટલે સ્ત્રી. મંત્ર એટલે ગુપ્ત વાત. ભેદ એટલે પ્રકાશન કરવું. પોતાની પત્નીએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી એ સ્વદારમંત્રભેદ છે. (પત્નીના ઉપલક્ષણથી મિત્ર આદિ માટે પણ તેમ સમજવું. અર્થાત્ કોઈ પણ વ્યક્તિએ મારી વાત બીજા પાસે નહિ જાય એવા વિશ્વાસથી કરેલી ગુપ્ત વાત બીજાને કહેવી તે સ્વદારમંત્રભેદ છે.) ૪. અસત્ય ઉપદેશ– બીજાને “આ આમ આમ કહે” ઇત્યાદિ જુઠું બોલવાની સલાહ આપવી. ૫ ફૂટ લેખકરણ– ફૂટ એટલે ખોટું લેખકરણ એટલે લખવું. ખોટું લખવું તે ફૂટ લેખકરણ. કૂટલેખકરણના અન્ય નામ, અન્ય મુદ્રા, અન્ય અક્ષર, અન્ય બિંબ અને અન્ય સ્વરૂપ એ પાંચ ભેદો છે. અન્ય નામ-સહી વગેરેમાં પોતાનું નામ લખવાના બદલે બીજાનું નામ લખવું અથવા અમુક વિગત લખે પોતે અને બીજાના નામે પ્રસિદ્ધ કરે. અન્ય મુદ્રા– જે મહોરછાપ કરવાની હોય તેના બદલે બીજી મહોરછાપકરે. અન્ય અક્ષર– For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૧૪૮ પોતાના હસ્તાક્ષરોથી લખવાને બદલે બીજાના હસ્તાક્ષરોથી લખે. અન્ય બિંબ– પોતાના જેવા અક્ષરો હોય તેનાથી જુદી જાતના અક્ષરોથી લખે. અન્ય સ્વરૂપ— જે વિગત લખવી જોઇએ તે ન લખતાં બીજી જ વિગત લખે, અર્થાત્ સત્ય લખવાના બદલે અસત્ય લખે. આ દોષોને આચરતો જીવ વ્રતને દૂષિત કરે છે, માટે આ પાંચ દોષોનો ત્યાગ કરે. (૧૯) लाउयबीयं इक्वं, नासइ भारं गुडस्स जह सहसा । तह गुणगणं असेसं, असच्चवयणं विणासेइ ॥ २० ॥ अलाबूकबीजमेकं नाशयति भारं गुडस्य यथा सहसा। . तथा गुणगणमशेषमसत्यवचनं विनाशयति ॥ २० ॥ ११४.० ગાથાર્થ– જેવી રીતે તુંબડાનું એક જ બીજ ભાર જેટલા ગોળનો સહસા નાશ કરે છે–ગોળને કડવો બનાવી દે છે તેવી રીતે અસત્યવચન : સઘળા ગુણસમૂહનો નાશ કરે છે. (૨૦) वायसपयमिक्कं पि हु, सामुद्दियलक्खणाण लक्खपि । अपमाणं कुणइ जहा, तह अलियं गुणगणं सयलं ॥ २१ ॥ वायसपदमेकमपि खलु सामुद्रिकलक्षणानां लक्षमपि । अप्रमाणं करोति यथा तथाऽलीकं गुणगणं सकलम् ॥ २१ ॥ ११४१ ગાથાર્થ– કોઇના શરીરમાં એક લાખ જેટલાં સારાં સામુદ્રિક લક્ષણો હોય, પણ જો તેમાં કાગડાનો એક પણ પગ હોય તો તે લાખ સારાં લક્ષણોનુ અપમાન કરે છે, અર્થાત્ લાખ લક્ષણોને નકામા બનાવી દે છે, એ સારાં લક્ષણો પોતાનું ફળ આપતા નથી, તે રીતે અસત્ય સઘળા ગુણસમૂહને નકામા બનાવી દે છે. (૨૧) ...... तालपुडं गरलाणं, जह बहुवाहीण खित्तिओ वाही । दोसाणमसेसाणं, तह अविगिच्छा मुसादोसो ॥ २२ ॥ तालपुटं गरलानां यथा बहुव्याधिनां क्षेत्रिको व्याधिः । दोषाणामशेषाणां तथाऽविचिकित्सा मृषादोषः ॥ २२ ॥ ૧. ભાર પ્રાચીન સમયનું માપ છે. વીસ તોલાનો એક ભાર થાય. For Personal & Private Use Only **********... ११४२ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૪૯ ગાથાર્થ– જેમ ઝેરોમાં તાલપુટ ઝેર અને ઘણા રોગોમાં ક્ષેત્રિક રોગ દૂર ન કરી શકાય તેવો છે, તેમ સર્વ દોષોમાં અસત્ય દોષ (સહેલાઈથી) દૂર ન કરી શકાય તેવો છે. (૨૨) जंजं वच्चइ जाइं अप्पियवाई तहिं तहि होइ।। न य सुणइ सुहे सद्दे, सुणइ असोयव्वए सद्दे ॥ २३ ॥ यां यां व्रजति जातिमप्रियवादी तत्र तत्र भवति। न च शृणोति शुभान् शब्दान् शृणोत्यश्रोतव्यान् शब्दान् ॥ २३ ॥ ... ११४३ दुग्गंधो पूइमुहो, अणि?वयणो अफरुसवयणो य । जलएलमूयमम्मण, अलियवयणपणे दोसा ॥२४॥ दुर्गन्धः पूतिमुखोऽनिष्टवचनश्च परुषवचनश्च । जाड्यैडमूकमन्मनानि अलीकवचनजल्पने दोषाः ॥ २४ ॥ ૨૨૪૪ ગાથાર્થ– મૃષાવાદી અન્ય ભવમાં જે જે જાતિમાં ઉપજે ત્યાં ત્યાં અપ્રિય બોલનારો થાય, તે હિતકર-સારાં વચનો સાંભળે નહિ, બીજાઓ (વિના કારણે પણ) તિરસ્કાર-અપમાન વાચક શબ્દો સંભળાવે, (સારાં કાર્યો કરવા છતાં) તેનો યશવાદ કોઈ બોલે નહિ; વળી શરીર દુર્ગધવાળું મળે, મુખમાંથી દુર્ગધ ઉછળે, તેનું બોલેલું કોઈને ગમે નહિ, ભાષા કઠોર-કડવી હોય, બુદ્ધિરહિત મૂર્ખ કે બોબડો તોતડો-મૂંગો-અસ્પષ્ટ (અટકતી જિલ્લાથી) બોલનારો થાય. એ બધા શરીરના, મુખના અને ભાષાના દોષો મૃષાવાદથી થાય છે. (૨૩-૨૪) इह लोएच्चिय जीवा, जीहाछेयं वहं च बंधं च। . अयसं धणनासं वा, पावंति य अलियवयणाओ ॥२५॥ इहलोक एव जीवा जिह्वाछेदं वधं च बन्धं च । યશો ધનનાશ વા પ્રાનુવન્તિ વાતવેવનાત્ II ર | ૨૨૪ ગાથાર્થ– અસત્ય બોલનારા આ જન્મમાં પણ જિહાછેદ, વધ, જેલ, ફાંસી વગેરે અનેક પીડાઓ ભોગવે છે, અપયશ પામે છે, નિર્ધન થાય છે, દરિદ્રી બને છે, ઈત્યાદિ મૃષાવાદનાં આ લોક-પરલોકનાં માઠાં ફળોને સમજી અવશ્યમેવ મૃષાવચન તજવું જોઈએ. (૨૫) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ સંબોધ પ્રકરણ सामी जीवादत्तं, तित्थयरेणं तहेव य गुरुहिं। एवमदत्तसरूवं, परूवियं आगमधरेहिं ॥२६॥ स्वामि-जीवादत्तं तीर्थङ्करेण तथैव च गुरुभिः। . પર્વમત્તસ્વરૂપે પ્રતિમા મધર II ર૬ ૨૨૪૬ ગાથાર્થ–સ્વામી અદત્ત, જીવ અદત્ત, તીર્થકર અદત્ત અને ગુરુ અદત્ત એમ ચાર પ્રકારે અદત્તનું સ્વરૂપ આગમધર પુરુષોએ જણાવ્યું છે. વિશેષાર્થ-તેમાં ૧. સોનું, વસ્ત્ર, પાત્ર વગેરે કોઈ વસ્તુ તેના સ્વામીએ (માલિકે) ન આપવા છતાં લેવી, તે “સ્વામી અદત્ત” કહેવાય છે. ૨. સચિત્ત ફળ, ફૂલ, અનાજ વગેરે સજીવ પદાર્થો–જે તેમાં રહેલા વનસ્પતિકાય આદિ એકેન્દ્રિય જીવોનાં શરીરરૂપ છે, તે ફળાદિને તેનો બાહ્યમાલિક (અથવા બીજો કોઈ પણ) કાપે, છેદે, શેકે કે ખાય, વગેરેથી તેનો નાશ કરે, ત્યારે તેનો સાચો માલિક જીવ, કે જેનું તે શરીર છે, તેની એ રીતિએ નાશ કરવા સંમતિ હોતી નથી, માટે તે અદત્ત ગણાય છે–એ પ્રમાણે જે કોઈ વસ્તુ જીવના શરીરરૂપ હોય, તેને તે જીવની રજા વિના કાપવી, છેદવી, શેકવી, ખાવી વગેરે “જીવઅદત્તકહેવાય છે. કારણ કે– વ્યવહારમાં માલિક મનાતા મનુષ્ય વગેરેને ફળાદિના તે તે જીવો તે ફળાદિ પોતાનાં શરીરોનો નાશ કરવા સંમત હોતા નથી. ૩. ગૃહસ્થ સાધુને વહેરાવેલાં અચિત્ત પણ આધાકર્મીકાદિ દોષિત આહાર વગેરે કે જેને લેવાનો શ્રી તીર્થકર દેવોએ સાધુઓને ઉત્સર્ગ માર્ગે) નિષેધ કરેલો છે, આવું તીર્થકરની આજ્ઞા વિરુદ્ધ જે લેવામાં આવે તે “તીર્થકર અદત્ત કહેવાય છે. તે મુજબ ગૃહસ્થને પણ અચિત્ત છતાં અનંતકાય, અભક્ષ્ય વગેરે પદાર્થો ભોગવવાની શ્રી તીર્થકર દેવોની આજ્ઞા નથી, છતાં તેનો ઉપયોગ કરે, તો ગૃહસ્થને પણ તીર્થકર અદત્ત મનાય છે. ૪. ઉપરના બધા દોષોથી રહિત જે વસ્તુ શુદ્ધ-કથ્ય હોય, તે પણ સાધુ પોતે જેની નિશ્રામાં હોય તે ગુવદિને નિમંત્રણ કર્યા વિના, બતાવ્યા વિના કે તેઓની સંમતિ વિના વાપરે, તો તેને ‘ગુરુઅદત્ત' કહેવાય છે. એ ચારેય અદત્તો જે જે વસ્તુમાં જેટલાં ઘટે તેટલાં સ્વયમેવ વિચારવાં. (૨૬) For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ શ્રાવક વ્રત અધિકાર सामी अदत्तं सड्डाण, पडिसेहो थूलओ जईण पुणो। सव्वमदिनादाणं, चउप्पयारं भवे जम्हा ॥२७॥ स्वाम्यदत्तं श्रद्धानां प्रतिषेधः स्थूलतो यतीनां पुनः । સર્વત્તાવાસં વતુwાર પવે યમ્મા ર૭ | ૨૩૪૭ ગાથાર્થ શ્રાવકોને ચાર પ્રકારના અદત્તમાં સ્વામી અદત્ત રૂપ સ્કૂલ અદત્તના ગ્રહણનો નિષેધ છે. ચારે પ્રકારના અદત્તના ગ્રહણનો પ્રતિષેધ સાધુઓને હોય. વિશેષાર્થ– ઉપરનાં ચાર અદત્તાદાનો પૈકી શ્રાવકને સ્વામી અદત્તને અંગે જ વિરતિ થઈ શકે છે, તે સ્વામી અદત્ત બે પ્રકારનું છે. ૧. સ્કૂલ અને ૨. સૂક્ષ્મ. તેમાં બહુમૂલ્ય મોટી વસ્તુ કહ્યા વિના લેવાથી ચોરીનું કલંક લાગે, તેથી શ્રી જિનેશ્વરોએ માલિકની રજા વિના તેને લેવાનો નિષેધ કર્યો છે–એમ સમજવા છતાં પણ સંમતિ વિના ગ્રહણ કરે, ત્યારે લેનારના અધ્યવસાયો ઘણા દુષ્ટ (ચોરીના) હોવાથી તે “સ્કૂલ” કહેવાય છે. એ પ્રમાણે ખેતર-ખળા વગેરેમાંથી પણ થોડું ચોરીની બુદ્ધિથી ગુપ્ત રીતિએ ગ્રહણ કરે, તો તે પણ દુષ્ટ આશયપૂર્વક લેવાતું હોઈ સ્કૂલ અદત્તાદાન કર્યું છે. તેનાથી વિપરીત એટલે ચોરી કરવાની બુદ્ધિ વિના સામાન્ય ઘાસ, માટીનું ઢેડું, રાખ વગેરે વસ્તુ લેવી તે સૂક્ષ્મ-નાનું અદત્તાદાન સમજવું. આ બેમાં સૂક્ષ્મ અદત્તાદાનની યાતના રાખી શ્રાવકને માત્ર સ્થૂલ અદત્તાદાનનો ત્યાગ થઈ શકે છે. (૨૭) ... चोराणीयं १ चोरप्पओगगं २ कूडमाणतुलकरणं च ३। _____ रिउरज्जववहारो ४ सरिसजुई ५ तइयवयदोसा ॥२८॥ चोरानीतं चोरप्रयोगकं कूटमानतुलकरणं च। । fપુરાવ્યવહાર સદશયુતિતૃતીયવ્રતોષા: II ર૮ I ... ૨૨૪૮ ગાથાર્થ– ચોરાનીત, ચોરપ્રયોગ, કૂટતુલા-કૂટમાન, શત્રુરાજય વ્યવહાર અને સમાનયુતિ એ પાંચ ત્રીજા અણુવ્રતના અતિચારો છે. વિશેષાર્થ-શ્રાવકત્રીજા અણુવ્રતમાં સ્તનાહત, તસ્કરપ્રયોગ, વિરુદ્ધરાજ્યાતિક્રમ, કૂટતુલકૂટમાન અને તત્વતિરૂપ વ્યવહાર એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર . સંબોધ પ્રકરણ ૧. તેનાહત– સ્તન એટલે ચોર. આહત એટલે ચોરી લાવેલું. ચોરોએ ચોરી લાવેલી વસ્તુ તે તેનાહત અતિચાર છે. ચોરે ચોરી લાવેલી વસ્તુને લોભથી છૂપી રીતે વેચાતી લેનાર ચોર કહેવાય છે. કહ્યું છે કેવશરાપો મંત્રી, એજ્ઞ શાયી | અન્નઃ સ્થાન શૈવ, ચૌઃ સવિશ: મૃતઃ I ? “ચોરી કરનાર, બીજા પાસે ચોરી કરાવનાર, ચોરીની સલાહ-સૂચન આપવા આદિથી ચોરીની મંત્રણા કરનાર, ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેનાર, ચોરને ભોજન આપનાર, ચોરને સ્થાન આપનાર એમ સાત પ્રકારના ચોર છે.” આથી ચોરે ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવાથી પરમાર્થથી ચોરી કરી હોવાથી વ્રતભંગ થાય, પણ હું તો વેપાર જ કરું છું, ચોરી કરતો નથી, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી વ્રતનો ભંગ નથી, આમ ચોરી લાવેલી વસ્તુ વેચાતી લેવામાં દેશથી ભંગ અને દેશથી અભંગ રૂપ તેનાહત અતિચાર લાગે. ૨. તસ્કરપ્રયોગ- તસ્કર એટલે ચોર. પ્રયોગ એટલે પ્રેરણા. ચોરને ચોરી કરવાની પ્રેરણા કરવી તે તસ્કરપ્રયોગ. હું ચોરી નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એવું વ્રત લેનારને સ્વૈતપ્રયોગથી વ્રતભંગ જ થાય, છતાં (કોઈ મંદબુદ્ધિ જીવ) તમે હમણાં નવરા કેમ બેઠા છો? જો તમારી પાસે ભોજન વગેરે ન હોય તો હું આપું, તમારી ચોરી લાવેલી વસ્તુ કોઈ વેચનાર ન હોય તો હું વેચીશ, વગેરે વચનોથી ચોરીની પ્રેરણા કરે, પણ હું પોતે ક્યાં ચોરી કરાવું છું? એમ માને, આથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે. ૩. વિરુદ્ધરાજ્યાતિક્રમવિરુદ્ધ રાજ્ય એટલે કે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્ય કે તે રાજ્યનું સૈન્ય. અતિક્રમ એટલે જવું. જવાની રજા ન હોય તે રાજયમાં કે તેના સૈન્યમાં જવું તે વિરુદ્ધરાજયાતિક્રમ. યદ્યપિ જે રાજ્યમાં જવાનો નિષેધ હોય તે રાજ્યમાં કે તેના સૈન્યમાં જવું એ સ્વામી અદત્ત હોવાથી અને તેમ કરવાથી ચોરીનો દંડ થતો હોવાથી ચોરી જ છે, એથી તેનાથી વ્રતનો ભંગ જ થાય, છતાં તેમ For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૫૩ કરનાર એમ માને કે મેં વેપાર જ કર્યો છે ચોરી નહિ, આથી વ્રતસાપેક્ષ હોવાથી અને લોકમાં આ ચોર છે એવો વ્યવહાર નહિ થતો હોવાથી વિરુદ્ધરાજ્યાતિક્રમ અતિચાર છે. ૪. કૂટતુલકૂટમાન– ફૂટ એટલે ખોટું. તુલ એટલે જોખવાનાં (શેર વગેરે) તોલાં. માન એટલે તેલ વગેરે માપવાનાં માપાં. વસ્તુ લેવાદેવામાં ખોટાં તોલ-માપાં રાખવાં તે કૂટતુલકૂટમાન છે. ભારે (વધારે વજનવાળા) અને હલકાં (ઓછા વજનવાળા) તોલાં તથા મોટાં અને નાનાં માપાં રાખી મૂકે. જયારે વસ્તુ લેવાની હોય ત્યારે ભારે-મોટાં તોલાં-માપાંથી લે અને જ્યારે વસ્તુ આપવાની હોય ત્યારે હલકાં નાના તોલ-માપાંથી આપે. આ રીતે ત્રીજા વ્રતમાં અતિચાર લાગે. ૫. તત્કતિરૂપવ્યવહાર- તત્ એટલે અસલી વસ્તુ. પ્રતિરૂપ એટલે સમાન. વ્યવહાર એટલે વેચવું વગેરે. અસલી વસ્તુના જેવી નકલી વસ્તુને અસલી વસ્તુ તરીકે વેચવી. અથવા અસલી વસ્તુમાં નકલી વસ્તુ ભેળવીને અસલી તરીકે વેચવી તે તત્પતિરૂપ વ્યવહાર છે. ફૂટતુલકૂટમાન અને તત્વતિરૂપ વ્યવહારમાં બીજાને છેતરીને પરધન લેવામાં આવતું હોવાથી વ્રતનો ભંગ ગણાય. છતાં ખાતર પાડવું વગેરે ચોરી છે, આ તો વણિકકળા છે, આવી બુદ્ધિથી વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. અથવા તેનાહત વગેરે પાંચે સ્પષ્ટપણે ચોરીરૂપ જ છે. પણ સહસા આદિથી કે અતિક્રમ આદિથી થાય તો અતિચાર ગણાય. (૨૮) चियं मुत्तूण कलं, दव्वाइकमागयं च उकरिसं। निवडियमवि जाणंतो, परस्स संतं न गिहिज्जा ॥२९॥ उचितं मुक्त्वा कलां द्रव्यादिक्रमागतं चोत्कर्षम् । નિપતિતપ નાનનું પરસ્થ સનાં થાત્ II ર૬ ૨૨૪૨, ગાથાર્થ– જે દેશમાં જે કાળે ઉચિત ગણાતું હોય તેથી વધારે વ્યાજ લેવું નહિ, ‘દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આશ્રયીને જે ચીજનો જેટલા પ્રમાણમાં ભાવ વધ્યો હોય તેનાથી વધુ ભાવ લેવો નહીં તથા “આ વસ્તુ પડી ગયેલી છે” એમ જાણવા છતાં પારકી ચીજ લેવી નહીં. (૨૯). For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ १५४. સંબોધ પ્રકરણ भलणं १ कुसलं २ तज्जा (य)३, रायभेया ४ वलोयणं।.. आमग्गदसणं ६ सिज्जा ७, पयभंगो ८ तहा पुणो ॥३०॥ भलनं कुशलं तज्जा(त) राजभेदावलोकनम्। .. आमार्गदर्शनं शय्या पदभङ्गस्तथा पुनः ॥ ३० ।। ............. ११५० विस्सामण ९ पायपडणं १०, चासणं ११ गोवणं १२ तहा । महरज्जा १३ तहपहा १४, जला १५ निल १६ रज्जु १७ दाणं १८ च ॥३१॥ विश्रामणं पादपतनं चासनं गोपनं तथा। महाराज्यास्तथा 'पद्दा जला-ऽनिल-रज्जुदानानि च ॥ ३१ ॥...... ११५१ सव्वं वियाणइत्ता, जं किज्जइ तं अदत्तदाणं च । एया तेणपसूई, णेया अट्ठार तइयवए ॥३२॥ सर्वं विज्ञाय यत् क्रियते तददत्तादानं च । एताः स्तेनप्रसूतयो ज्ञेया अष्टादश तृतीयव्रते ॥ ३२ ॥.......... ११५२ ગાથાર્થ– અહીં ચોરીની ઉત્પત્તિના અઢાર પ્રકારો બતાવ્યા છે–૧. ચોરના ભેગા ભળી જવું, ૨. ચોરની કુશળતા પૂછવી, ૩. ચોરના જેવા થઈ જવું, ૪. રાજભેદ કરવો, ૫. ક્યાં ચોરી થઈ શકે એમ ચોરીનું નિરીક્ષણ કરવું, ૬. ચોરને ચોરીનો માર્ગ બતાવવો (ચોરી કરવાનું भार्गदर्शन मा५j), ७. योरने शय्या मा५वी, ८. योरन। ५गदानो नाश ४२वो, ८. विश्रांति २१वी. (विश्रांतिनुं स्थान मा५), १०. थोरन॥ ५५, ११. योरने म॥५g, १२. योरनु २१९॥ ४२, १३. ચોરને મહારાજ્યો બતાવવાં, ૧૪. નાના ગામો બતાવવાં, ૧૫. ચોરને પાણી આપવું, ૧૬. પવનની અનુકૂળતા કરી આપવી, ૧૭. ચોરી માટે દોરડાં આપવાં, ૧૮. ચોરને જરૂરી ધન વગેરે આપવું. આ બધું સમજપૂર્વક કરાય તો ચોરી છે. ત્રીજા વ્રતમાં ચોરીની ઉત્પત્તિના આ ढार ५४२छ. (30-3१-३२) खित्ते खले अरण्णे, दिवा य राओ विसत्थयाए वा। अत्थो से न विणस्सइ, अचोरियाए फलं एयं ॥३३॥ १. पद्द २०६ देशी छ. तनो स्थान को अर्थ छ. For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૫૫ क्षेत्रे खलेऽरण्ये दिवा च रात्रौ विश्वस्तायां वा। ૩મર્થ ન વિનર ત્યવીડિયા પત્તતા રૂરૂ ...૨૨૧૨ गामागरनगराणं, दोणमुहमडंबपट्टणाणं च । सुइरं हवंति सामी, अचोरियाए फलं एवं ॥३४॥ ग्रामाकरनगराणां द्रोणमुखमडम्बपत्तनानां च । सुचिरं भवन्ति स्वामिनोऽचौरिकायाः फलमेतद् ॥ ३४ ॥ ... ગાથાર્થ– ક્ષેત્રમાં, ખળામાં કે જંગલમાં, દિવસે કે રાત્રે, શસ્ત્રઘાતાદિ (પ્રાણાંત) આપત્તિમાં પણ તેનું ચોરી વિના ન્યાયથી મેળવેલું) ધન નાશ પામે નહિ. (અર્થાત ચોરી નહિ કરનારનું ધન કોઈ સ્થળે, કોઈ કાળે કે કોઈ પણ સંયોગમાં વિના રક્ષકે પણ સુરક્ષિત રહે છે.) એ અચૌર્ય વ્રતનું ફળ છે. વળી ચોરી નહિ કરનાર ઘણા કાળ સુધી ગામો, નગરો, ખાણો, દ્રોણમુખો, મડંબો કે પત્તનો (શહેરો)નો સ્વામી-વિશાળ રાજ્યને ભોગવનારો રાજા' બને છે. એ બધાં અદત્તાદાનવિરમણ વ્રતનાં ઉત્તમ ફળો છે. (૩૩-૩૪) इह चेव खरारुहणं, गरहाधिक्कारमरणपज्जंतं । ગુવંતપુરિક્ષા, નાંતિ નિરર્થપરમપિ મ રૂપ છે इह चैव खरारोहणं गर्हा-धिक्कार-मरणपर्यन्तम् । યુર્વ તસ્કરપુરા તમને નર પરમા રૂપ / निरयाओ उवट्टा केवट्टा कुंटमुटबहिरंधा। चोरिक्वसणनिहया, हुंति नरा भवसहस्सेसु ॥३६ ॥ નgવૃત્ત: વૈવર્તા: રુટ-બુટ-ધાડધાઃ | વીર્યવાવ્યસનનિહતા મતિ ના વિરહy I રૂદ્દ ૧. જયાં કર ભરવો પડે તે ગામ, જયાં કર ન ભરવો પડે તે (નકર) નગર, જ્યાંથી લોખંડ વગેરે નીકળે તે ખાણ, જયાં જળ-સ્થળ બંને માર્ગે વ્યાપાર ચાલતો હોય તે દ્રોણમુખ, જેની આજુબાજુ અડધા યોજનમાં ગામો વસેલાં હોય તે મોંબ અને જ્યાં જળ કે સ્થળ બેમાંથી એક જ માર્ગે વ્યવહાર થતો હોય તે પત્તન કહેવાય છે. એ પ્રમાણે પ્રાચીન સંજ્ઞાઓ આગમોમાં જણાવેલી છે. For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : સંબોધ પ્રકરણ ગાથાર્થ– ચોરી કરનારા મનુષ્યો, આ જન્મમાં રાજાદિ તરફથી થતાં “ગધેડા ઉપર બેસાડી શહેરમાં સર્વત્ર ફેરવવા, અનેક મનુષ્યો દ્વારા નિંદાધિક્કાર-તિરસ્કાર વગેરે પરાભવો કરાવવા, દેશનિકાલ કે મરણપયતની (શૂળી વગેરેની) પણ સજા ભોગવવી, વગેરે મહાકષ્ટો ભોગવે છે અને અન્ય ભવમાં નરક જેવી દુર્ગતિને પામે છે. ચોરીના વ્યસનથી મનુષ્યો નરકમાં ઘણા કાળ સુધી મહાદુઃખો ભોગવીને, ત્યાંથી નીકળ્યા પછી પણ માછીમાર, કુંઠા, હીન અંગોપાંગવાળા, બહેરા, આંધળા વગેરે થાય છે.” એમ હજારો ભવો સુધી મહાકષ્ટો ભોગવે છે. ઈત્યાદિ ચોરીનાં મહાદુષ્ટ ફળો કહ્યાં છે. (૩૫-૩૬) भुंजइ इत्तरपरिग्गह १ मपरिग्गहियं थियं २ चउत्थवए। कामे तिव्वहिलासो ३, अणंगकीला ४ परविवाहो ५ ॥३७॥ भुनक्तीत्वरपरिग्रहामपरिगृहीतां स्त्रियं चतुर्थव्रते । #ાને તીવ્રતાપોડની પવિવાહિઃ II રૂ૭ || ....... ૨૫૭ ગાથાર્થ (પરસ્ત્રીનો ત્યાગ અથવા સ્વસ્ત્રીમાં સંતોષ એ ચોથું અણુવ્રત છે.) ચોથા અણુવ્રતમાં ઈત્રપરિગ્રહાગમન, અપરિગૃહીતાગમન, કામમાં તવાભિલાષ, અનંગક્રીડા અને પરવિવાહ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે. વિશેષાર્થ– ૧. ઈત્રપરિગ્રહાગમન- ઇત્વર એટલે થોડો સમય. અર્થાત મૂલ્ય આપીને થોડા સમય માટે સ્વીકારેલી વેશ્યા. (ગમન એટલે વિષયસેવન). ભાડું આપીને કેટલોક કાળ પોતાને આધીન કરેલી વેશ્યાની સાથે વિષયસેવન કરવું તે ઈત્રપરિગ્રહાગમન. ૨. અપરિગૃહીતાગમન- અપરિગૃહતા એટલે જેણે અન્યનું ભાડું નથી લીધું તેવી વેશ્યા, અથવા પતિ વિનાની કુલાંગના. અપરિગૃહીતા સાથે વિષયસેવન કરવું તે અપરિગૃહીતાગમન. ઇત્રપરિગ્રહાગમન સ્વસ્ત્રીસંતોષની અપેક્ષાએ અને અપરિગૃહીતાગમન પરસ્ત્રી ત્યાગની અપેક્ષાએ અતિચાર છે. ૩. અનંગક્રીડા- (અહીં મૈથુનની અપેક્ષાએ સ્ત્રીયોનિ અને પુરુષચિહ્ન અંગ છે. તે સિવાયના સ્તન વગેરે અવયવો અનંગ છે.) સ્ત્રીના સ્તન, For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર બગલ, છાતી, નાભિ અને મુખ વગેરે અનંગોમાં તેવી ક્રીડા=વિષયચેષ્ટા કરવી તે અનંગક્રીડા છે. અથવા (અનંગ એટલે કામ=વિષયવાસના. કામની ક્રીડા તે અનંગક્રીડા.) સંભોગની ક્રિયા પૂર્ણ થવા છતાં તીવ્ર કામાભિલાષાના કારણે ચામડી વગેરેથી બનાવેલા પુરુષલિંગ જેવા સ્થાલક વગેરે કૃત્રિમ સાધનોથી સ્ત્રીના યોનિપ્રદેશને સેવે તે અનંગક્રીડા. ૪. પરવિવાહકરણ— કન્યાદાનનું ફળ મેળવવાની ઇચ્છાથી કે સ્નેહના સંબંધથી બીજાઓના સંતાનોનો વિવાહ કરવો તે પરવિવાહકરણ. શ્રાવક માટે તો પોતાના સંતાનોમાં પણ આટલાથી વધારે સંતાનોનો વિવાહ નહિ કરું એમ સંખ્યાનો અભિગ્રહ કરવો એ વ્યાજબી છે. ૧૫૭ ૫. કામભોગતીવ્રાભિલાષ– શબ્દ અને રૂપ કામ છે. ગંધ, રસ અને સ્પર્શ ભોગ છે. કામભોગોમાં તીવ્રાભિલાષ=અત્યંત કામ-ભોગના અધ્યવસાયવાળા બનવું તે કામભોગતીવ્રાભિલાષ. આ દોષોને આચરતો જીવ ચોથા વ્રતને દૂષિત કરે છે. (૩૭) दुविहं दिव्वमुरालं, करणकारणाणुमइतिभेयजुयं । मणवयणकायगुणियं, नवहाद्वारसविहं मिलियं ॥ ३८ ॥ द्विविधं दिव्यमुदारं करण-कारणा-ऽनुमतित्रिभेदयुतम् । મનો-વચન-ાયમુળિત નવધાઽાવવિધ મિનિતમ્ ॥ ૨૮ ।।.... ૧૯૮ ગાથાર્થ— અબ્રહ્મ વૈક્રિય અને ઔદારિક એમ બે પ્રકારનું છે. તેમાં એક પ્રકારને કરવું-કરાવવું-અનુમોદવું એ ત્રણ ભેદ સહિત મન-વચનકાયાથી ગુણતાં નવભેદ થાય. બંને પ્રકારના મળીને અઢાર પ્રકાર થાય. એથી અબ્રહ્મ અઢાર પ્રકારનું છે. (૩૮) छन्नंगदंसणे फासणे य गोमुत्तगहणकुस्सुमिणे । जयणा सव्वत्थ करे, इंदिय अवलोयणे य तहा ॥ ३९॥ छन्नाङ्गदर्शने स्पर्शने च गौमूत्रग्रहणकुस्वप्ने । .............?? यतना सर्वत्र कुर्यादिन्द्रियावलोकने च तथा ॥ ३९ ॥ ગાથાર્થ સ્ત્રીના ગુપ્ત અંગોના દર્શનમાં અને સ્પર્શમાં, ગૌમૂત્રગ્રહણ કરવામાં, કુસ્વપ્ર (વગેરેમાં) તથા સ્ત્રીની ઇંદ્રિયોનું નિરીક્ષણ એ બધા For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ , સંબોધ પ્રકરણ સ્થળે શ્રાવક યતના કરે, અર્થાત્ આવા પ્રસંગો થવા ન દે, કરવા પડે કે થઈ જાય તો તેમાં રાગ ન કરે. (૩૯) वसहिकहनिसिज्जिदियकुथुतरपुव्वकीलियपणीए। अइमायाहारविभूसणाइ नव बंभचेरगुत्तीओ ॥ ४० ॥ वसति-कथा-निषद्येन्द्रिय-कुड्यान्तर-पूर्वक्रीडित-प्रणीतानि । ગતિમાત્રાહાર-વિખૂણો નવગ્રહવાસય: i ૪૦ || ........... ૨૨૬૦ ગાથાર્થ– આનો અર્થ ત્રીજા અધિકારની ૬૮મી (સળંગ ગાથા નંબર૫૭૮) ગાથામાં જુઓ. परदारवज्जिणो पंच हंति तिन्नि उ सदारसंतुटे। इत्थीए तिन्नि पंच, व भंगविगप्पेहि नायव्वा ॥४१॥ परदारवर्जिणः पञ्च भवन्ति त्रयस्तु स्वदारसंतुष्टे । ત્રિય. ત્રય: પ% વા મફવિશ્વેતવ્યા: I g? I ... ૨૭૬૨ ગાથાર્થ– પરદારા (પરસ્ત્રી)નો ત્યાગ કરનારને પાંચ અને સ્વદારા સંતોષીને ત્રણ અતિચારો લાગે. તથા સ્ત્રીને ત્રણ અથવા પાંચ અતિચારો ભાંગાના વિકલ્પથી જાણવા. વિશેષાર્થ– અમુક કાળ માટે બીજાએ રખાત રાખેલી વેશ્યાનો ભોગ કરવાથી રખાત હોવાથી પરસ્ત્રી ગણાય માટે વ્રતનો ભંગ થાય અને લોકોમાં તો તે બીજાની-અમુકની સ્ત્રી ગણાતી નથી માટે વ્રતભંગ ન થાય, એમ પરદારસેવીને ભગાભંગરૂપ અતિચાર લાગે; (સ્વદારાસંતોષીને તો વ્રતભંગ જ થાય;) માલિક વિનાની (વિધવા, જેનો પતિ પરદેશ ગયો હોય, કે જે સ્વપતિને ન માનતી હોય તેવી) સ્ત્રીને ભોગવવાથી પરદોરાવર્જકને અતિચાર લાગે; કારણ કે–લોકોમાં તેઓ અમુકની સ્ત્રી તરીકે પ્રસિદ્ધ છે અને બીજી બાજુ તેઓને તે કાળે પતિ નથી તે અપેક્ષાએ પરસ્ત્રી નથી. તેથી તેવીને ભોગવતાં અતિચાર લાગે, વ્રતભંગ ન થાય. એમ આ બંને અતિચારો પરદારત્યાગીને જ ઘટે, બાકીના પરવિવાહ, અનંગ ક્રીડા અને તીવ્ર રાગ; એ ત્રણ તો બંનેને ઘટે, એમ સ્વદારાસંતોષીને ત્રણ અને પારદારત્યાગીને પાંચ અતિચારો સમજવા. આ સઘળું પુરુષને અંગે જણાવ્યું. સ્ત્રીને અંગે તો For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૫૯ સ્વદારાસંતોષીને જે ત્રણ અતિચારો કહ્યા તે સ્ત્રીને તો લાગે જ, કારણ કે–સ્ત્રીઓને તો સ્વપતિસંતોષ કે પરપતિત્યાગ એવા ભેદે આ વ્રત હોતું નથી. તેણીને તો સ્વપુરુષ સિવાય કુમાર, વિધુર કે બીજો કોઈ પણ પરપુરુષ જ છે, એટલે એક સ્વપતિસંતોષવ્રત જ હોય તેથી પરવિવાહકરણ, અનંગ ક્રીડા અને તીવ્ર કામરાગ એ ત્રણ અતિચારો જ લાગે, બાકીના બે તો લાગે અથવા ન પણ લાગે. તે એ રીતે કે-જો પોતાને શોક્ય હોય અને પતિએ વારા બાંધ્યા હોય, તો પોતાની શોક્યના વારામાં પોતાનો પતિ હોવા છતાં વારા દરમિયાન તે પરપતિ છે અને બીજી બાજુ સ્વપરણેત પતિ પણ છે, તેથી શોક્યના વારાના દિવસે પોતાના પતિ સાથે ભોગ ભોગવતાં વ્રતના ભંગાભંગરૂપ ઈવરઆરંભોગ નામનો અતિચાર લાગે અને અનારંગમનરૂપ અતિચાર તો પરપુરુષને ભોગવવાની ઇચ્છા કે ઉપાયો વગેરે કરવા છતાં જ્યાં સુધી ભોગવ્યો ન હોય ત્યાં સુધી અતિક્રમ, વ્યતિક્રમ કે અતિચારરૂપે લાગે, અગર અજાણતાં નહિ ઓળખવાથી ભોગવાય તો અનાભોગ વગેરેથી લાગે કે પોતાના પર્ણ બ્રહ્મચારી પતિને ભોગવવાની ઇચ્છા પ્રયત્ન વગેરે કરવારૂપ અતિક્રમ વગેરેથી લાગે. (૪૧) . आणाईसरियं वा, इड्डी रज्जं च कामभोगा य। कित्ती बलं च सग्गो, आसन्ना सिद्धि बंभाओ॥४२॥ आजैश्वर्यं वा ऋद्धिः राज्यं च कामभोगाश्च । વર્તિવંનં વર્ષ નાના સર્બિહ્મળ: II કર ........ .... ૨૨૬ર - कलिकारओ वि जणमारओ विसावज्जजोगनिरओ वि। जं नारओ वि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥४३॥ कलिकारकोऽपि जनमारकोऽपि सावद्ययोगनिरतोऽपि।। ચન્નારો સિજ્યતિ તત્ હતુ શીતય માહાભ્યમ્ II કરૂ II..... ૨૭૬૨ ગાથાર્થ– ઉત્તમ ઠકુરાઈ, અખૂટ ધન-ધાન્યાદિ ઋદ્ધિ, રાજ્ય, કામભોગનાં સાધનો, નિર્મળ કીર્તિ, નિર્વિકારી બળ, સ્વર્ગનાં સુખો અને અંતે અલ્પકાળમાં મોક્ષ, એ બધું નિર્મળ બ્રહ્મચર્ય પાળવાથી પ્રાપ્ત થાય For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ................... ११६४ ૧૬૦ સંબોધ પ્રકરણ छ. (४२) २२वना२, मनुष्याने भरावना२. सने ५५ोभा. રક્ત એવા પણ “નારદ'નો મોક્ષ થાય છે, તે માત્ર તેના નિર્મળ શીલનો ४ मरिमा छ. (४) वहबंधणउब्बंधण-नासिंदियछेयधणखयाइया। परदाराओ बहुहा, कयत्थणाओ इह भवे वि ॥ ४४ ॥ वध-बन्धनोबन्धन-नासेन्द्रियच्छेद-धनक्षयादिकाः। . परदारतः बहुधा कदर्थनेह भवेऽपि ॥ ४४ ॥ ........... ગાથાર્થ–પરદારગમનથી વધ, બંધન, ફાંસી, નાકછેદ અને ધનક્ષય વગેરે અનેક પ્રકારની કદર્થના આ ભવમાં પણ થાય છે. (૪૪) परलोए सिंबलि तिक्ख-कंटगालिंगणाइ बहुरूवं। नरयंमि दुहं दुस्सहं, परदाररया लहंति नरा ॥ ४५ ॥ . . परलोके शाल्मलितीक्ष्णकण्टकालिङ्गनादि बहुरूपम् । नरके दुःखं दुःसहं परदाररता लभन्ते नराः ॥ ४५ ॥ ............ ११६५ ગાથાર્થ–પરસ્ત્રીમાં આસક્ત મનુષ્યો પરલોકમાં નરકમાં શીમળાના વૃક્ષના તીણ કાંટાઓ ભોકાવા વગેરે અનેક પ્રકારનું દુઃખે કરીને સહન ४२). १५ ते :५. पा. छ. (४५) छिन्निंदिया नपुंसा, दुरूव दोहग्गिणो भगंदरिणो। रंड कुरंडा वंझा, निंदु विसकन्ना हुँति दुस्सीला ॥ ४६ ॥ छिनेन्द्रिया नपुंसका दुरूपा दौर्भागिनो भगन्दरिणः । रण्डा कुरण्डा वन्ध्या निन्दुविषकन्या भवन्ति दुःशीलाः ॥ ४६ ॥ .. ११६६ ગાથાર્થ દુરાચારી મનુષ્યો પરલોકમાં છેદાયેલી ઇંદ્રિયોવાળા, नपुंस, ३३५, हुमon, Hi६२ रोगाणा, विqा, नियcी વિધવા, વંધ્યા, મૃત બાળકને જન્મ આપનારી સ્ત્રી અને વિષકન્યા થાય छ. (४६) जोएइ खेत्तवत्थूणि १, रूप्पकणयाइ देइ सयणाण २ । धणधन्नाइं परघरे बंधइ ३ जा नियमपज्जंतो ॥४७॥ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર योजयति क्षेत्र - वास्तूनि रूप्य - कनकादि ददाति स्वजनेभ्यः । ધન-ધાન્યાનિ પવૃદ્ધે વખાતિ યાવન્નિયમપર્યન્તઃ ॥ ૪૭ ........... ૨૬૭ दुपयाइं चउप्पयाइं, गब्धं गाहेइ ४ कुप्पसंखेवो । अप्पधणं बहुमुल्लं ५, करेइ पंचमवए दोसा ॥ ४८ ॥ द्विपदानि चतुष्पदानि गर्भं ग्राहयति कुप्यसंक्षेपः । अल्पधनं बहुमूल्यं करोति पञ्चमव्रते दोषाः ॥ ४८ ॥ ગાથાર્થ ક્ષેત્ર-વસ્તુને જોડે, ચાંદી-સુવર્ણ વગેરે સ્વજનોને આપે, ધન-ધાન્ય પોતાના નિયમ સુધી બીજાના ઘરમાં બાંધે=બાંધીને રાખી મૂકે, દ્વિપદ-ચતુષ્પદ પ્રાણીઓને ગર્ભાધાન કરાવે, કુષ્યનો સંક્ષેપ કરે અથવા અલ્પમૂલ્યવાળી વસ્તુને બહુ મૂલ્યવાળી કરે, આ પાંચ પાંચમા અણુવ્રતના અતિચારો છે. ૧૬૧ વિશેષાર્થ પાંચમા અણુવ્રતમાં નવ પ્રકારના પરિગ્રહનું પરિમાણ કરવાનું હોય છે. પરિગ્રહનું પરિમાણ કર્યા પછી અહીં ગાથાર્થમાં કહ્યું તેમ કરીને પરિમાણનું અતિક્રમ=ઉલ્લંઘન કરે છે. તેથી અતિચાર થાય છે. બીજા ગ્રંથોમાં આ પાંચ અતિચારના અનુક્રમે નામ આ પ્રમાણે છે— ક્ષેત્ર-વાસ્તુપરિમાણાતિક્રમ, હિરણ્ય-સુવર્ણાતિક્રમ, ધન્ય-ધાન્યાતિક્રમ, દ્વિપદ-ચતુષ્પદાતિક્રમ અને કુષ્યપ્રમાણાતિક્રમ. અહીં ૪૭-૪૮ એ બે ગાથાઓમાં કહેલા અતિચાર સ્પષ્ટ સમજાય એ માટે અહીં આ પાંચ અતિચારોનો વિસ્તૃત અર્થ જણાવવામાં આવે છે— · પાંચમું અણુવ્રત લેનાર શ્રાવક યોજન, પ્રદાન, બંધન, કારણ અને ભાવથી અનુક્રમે ક્ષેત્ર-વાસ્તુ, હિરણ્ય-સુવર્ણ, ધન-ધાન્ય, દ્વિપદચતુષ્પદ અને કુષ્ય એ પાંચના પરિમાણનો અતિક્રમ (=ઉલ્લંઘન) કરતો નથી, અર્થાત્ ધારેલા પરિમાણથી વધારે રાખતો નથી. (યોજન એટલે જોડવું. પ્રદાન એટલે આપવું. બંધન એટલે બાંધવું. કારણ એટલે પેટમાં રહેલ ગર્ભ. ભાવ એટલે વસ્તુનું અર્થપણું, વસ્તુની ઇચ્છા. આ પાંચ શબ્દોનો ભાવાર્થ અતિચારોની ઘટનાથી ખ્યાલમાં આવી જશે.) For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ સંબોધ પ્રકરણ ૧. ક્ષેત્ર-વાસ્તુ પરિમાણતિક્રમ– (જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. વાસ્તુ એટલે વસવા લાયક ઘર, ગામ, નગર વગેરે પ્રદેશ.) એક ક્ષેત્રને બીજા ક્ષેત્રની સાથે અને એક વાસ્તુને બીજા વાસ્તુ સાથે જોડીને પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. જેમ કે લીધેલા પરિમાણથી વધારે ખેતરની કે ઘરની જરૂર પડતાં કે ઇચ્છા થતાં વ્રતભંગના ભયથી જૂના ખેતરની કે જૂના ઘરની બાજુમાં જ નવું ખેતર કે નવું ઘર લે. પછી ખેતરની વાડ દૂર કરીને બે-ત્રણ ખેતરને જોડીને એક ખેતર કરે. તે પ્રમાણે ઘરની ભીંત દૂર કરીને બે-ત્રણ ઘરને જોડીને એક ઘર કરે. આ રીતે કરવાથી ક્ષેત્ર-વાસ્તુ પરિમાણાતિક્રમ અતિચાર લાગે. ૨. હિરણ્ય-સુવર્ણ પરિમાણાતિક્રમ- (હિરણ્ય એટલે ચાંદી) પરિમાણથી અધિક ચાંદી અને સુવર્ણ બીજાને આપીને પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. તે આ પ્રમાણે–કોઇએ ચાર મહિના વગેરે અવધિ સુધી અમુક પરિમાણથી વધારે ચાંદી-સોનું નહિ રાખું એવો નિયમ કર્યો. નિયમ દરમિયાન કરેલા પરિમાણથી અધિક ચાંદી-સોનું કોઈ પણ રીતે મળ્યું. વ્રતભંગના ભયથી તેણે ચાંદી-સુવર્ણની વૃદ્ધિ થાય એ માટે સારી યુક્તિ કરીને ચાર મહિના વગેરે પછી લઇશ એમ કહીને તે ચાંદી-સોનું બીજાને ચાર મહિના માટે આપી દીધું. આમ કરવાથી હિરણ્ય-સુવર્ણાતિક્રમ અતિચાર લાગે. ૩. ધન-ધાન્ય પરિમાણાતિક્રમ- (રત્ન, વસ્ત્ર વગેરે ધન છે. ચોખા વગેરે ધાન્ય છે.) ધન, ધાન્ય બાંધીને રાખી મૂકવા દ્વારા ધન-ધાન્યના પરિમાણનું ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. તે આ પ્રમાણે–કોઇએ ધન આદિનું પરિમાણ કર્યું. પછી કોઈ લેણાનું કે બીજું ધન વગેરે આપવા આવ્યો. મારો નિયમ પૂરો થશે ત્યારે લઇ જઇશ એવી ખાતરી આપીને આપનારને ત્યાં જ દોરી આદિથી બાંધીને રાખી મૂકે. અથવા અમુક સમય પછી જ હું આ લઈ જઈશ એમ ખાતરી આપીને આપનારને ત્યાં જ રાખી મૂકે. આમ કરવાથી ધન-ધાન્ય પરિમાણાતિક્રમ અતિચાર લાગે. ૧. અહીં પ્રથમ વિકલ્પમાં જાતે જ બાંધીને આપનારને ત્યાં રહેવા દે છે. બીજા વિકલ્પમાં બાંધવું વગેરે કશું કરતો નથી. માત્ર હું પછી લઈ જઈશ એવી ખાતરી આપે છે. For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૬૩ ૪. દ્વિપદ-ચતુષ્પદ પરિમાણાતિક્રમ-પુત્ર વગેરે દ્વિપદના અને ગાય વગેરે ચતુષ્પદના પરિમાણનું કારણથી (=ગર્ભાધાનથી) ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે-કોઈ બાર માસ વગેરે સમય સુધી દ્વિપદ-ચતુષ્પદનું પરિમાણ કરે. હવે બાર માસ વગેરે કાળમાં કોઈનો જન્મ થાય તો પરિમાણથી સંખ્યા વધી જાય. આથી અમુક સમય ગયા બાદ ગાય વગેરેને ગર્ભાધાન કરાવે. જેથી ૧૨ માસ વગેરે સમય પછી જન્મ થાય. આમ કરવાથી દ્વિપદ-ચતુષ્પદ પરિમાણાતિક્રમ અતિચાર લાગે. ૫. કુષ્ય પરિમાણતિક્રમ- કુખ્ય એટલે ઘરમાં ઉપયોગી ગાદલાં, ગોદડા, થાળી, વાટકા, કથરોટ, કબાટવગેરે સામગ્રી, કુષ્યના પરિમાણનું ભાવથી ઉલ્લંઘન કરવાથી અતિચાર લાગે. અહીં ભાવ એટલે વસ્તુનું અર્થિપણું, અર્થાત્ વસ્તુની ઇચ્છા. કુષ્યના પરિમાણનું બાર માસ વગેરે કાળ સુધી નિયમ કર્યા પછી કબાટવગેરે કોઈ આપે અગર તો પોતાને જરૂર પડે તો બીજાને કહી દે કે અમુક સમય પછી હું એ વસ્તુ લઈશ. આથી એ વસ્તુ તમારે બીજા કોઈને આપવી નહિ. આમ બીજાને નહિ આપવાની શરતે રાખી મૂકે. આમ કરવાથી કુપ્ય પરિમાણીતિક્રમ અતિચાર લાગે. મારું આ અવધિ કરેલા કાળ પછી જ પરિગ્રહનો વિષય બનશે, અર્થાત્ અવધિ કરેલા કાળ પછી જ આ મારી માલિકીનું થશે, એવા અધ્યવસાયથી આ પ્રદાન (કબાટ વગેરે કોઈ આપે) વગેરે બધુંય પરિમાણની અવધિ કરેલા ચાર માસ વગેરે કાળ પૂર્ણ થયા પહેલાં જ કરે છે. આમ કરવામાં બાહ્ય દષ્ટિએ સંખ્યામાં વધારો થયો નથી, પણ પરમાર્થથી નિયમથી વધારે લેવાના ભાવ=પરિણામ થયા હોવાથી સંખ્યાનો વધારો થયો છે. આથી અતિચાર લાગે.) પ્રશ્ન- પરિગ્રહના નવ પ્રકાર હોવાથી અતિચાર નવ થાય, જ્યારે અહીં પાંચ જ કહ્યાં છે તેનું શું કારણ? ઉત્તર-સમાન જાંતિવાળા હોવાથી ચારભેદોનો પાંચભેદોમાં સમાવેશ થઈ ગયો છે. તથા શિષ્ય હિત માટે પ્રાયઃ બધા સ્થળે મધ્યમ પદ્ધતિથી જ - વિવક્ષા કરી હોવાથી બધા વ્રતોમાં અતિચારોની પાંચ સંખ્યા જ ગણી છે. આથી અતિચારોની ચાર કે છ સંખ્યા નહિ ગણવી એ યુક્તિયુક્ત છે. For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ * સંબોધ પ્રકરણ પાંચમા અતિચારમાં અહીં બે વિકલ્પ છે. કુષ્યનો સંક્ષેપ કરે, અથવા અલ્પ મૂલ્યવાળી વસ્તુને બહુમૂલ્યવાળી કરે. તેમાં કુષ્યનો સંક્ષેપ કરે એ વિકલ્પ મુખ્ય પ્રમાણાતિક્રમમાં જણાવ્યા પ્રમાણે છે. બીજા વિકલ્પનો અર્થ આ પ્રમાણે છે–ધારેલા પરિમાણથી ધન વધી જાય તો પોતાના ઘરમાં ચાંદીની દશ થાળી હોય, તો ચાંદીની થાળી સોનાની બનાવી દે. આમ એ થાળીનું પહેલાં જે મૂલ્ય હતું તેનાથી ઘણું વધી ગયું. અહીં થાળીની સંખ્યા વધતી નથી એ દષ્ટિએ વ્રતનો ભંગ નથી, પણ પરમાર્થથી પરિગ્રહનું પરિમાણ વધ્યું છે. આથી આ અતિચાર છે. (૪૭-૪૮) , बज्झब्भंतरभेएहिं, नायव्वो परिगहो दुविहभेओ। मिच्छत्तरागदोसाइ अब्भिंतरओ मुणेयव्वो ॥४९॥ बाह्याभ्यन्तरभेदाभ्यां ज्ञातव्यः परिग्रहो द्विविधभेदः । મિથ્યાત્વ-ર-લેષાદ્રિ ગષ્યન્તરો જ્ઞાતવ્ય: II 89 II ૨૨૬૨ ગાથાર્થ– પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એવા બે ભેદથી બે પ્રકારનો છે. તેમાં મિથ્યાત્વ અને રાગ-દ્વેષ વગેરે (અંદરના દોષો) અત્યંતર પરિગ્રહ જાણવો. (૪૯). बज्झो नवविहो णेओ, धणधन्नक्खेत्तवत्थुरुप्पाई। सोवनकुवियपरिमाणदुपयचउप्पयमुहो वुत्तो ॥५०॥ વાહ્યો નવવિધો રે ધન-ધાન્ય-ક્ષેત્ર-વાસ્તુ-વ્યક્તિા સુવર્ગ-૩પરિમા-દિપ-વાપ્રમુa : II ૫૦ || ૨૨૭૦ ગાથાર્થ– બાહ્યપરિગ્રહ, ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુષ્ય, દ્વિપદ અને ચતુષ્પદ એમ નવ પ્રકારનો જાણવો. એનું પરિમાણ કરવું જોઇએ. (૫૦) धन्नाइ चउव्वीसं, धणरयणाई वि हुँति चउवीसं। दसहा चउप्पयं पुण, दुविहं दुप्पयं कुप्पमेगं ॥५१॥ धान्यानि चतुर्विंशतिर्धनरत्नान्यपि भवन्ति चतुर्विंशतिः । તાધા ચતુષ્પદં પુનર્વિવિધ દિપર્વ મુખ્યમ્ II ૧૨ I . ... ૨૭૭૨ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ શ્રાવક વ્રત અધિકાર ગાથાર્થ– ધાન્ય ચોવીશ પ્રકારના છે. ધનરૂપ રત્નો પણ ચોવીસ પ્રકારના છે. ચતુષ્પદ દશ પ્રકારે છે. દ્વિપદ બે પ્રકારે છે. કુષ્ય એક २र्नु छ. (५१) वत्थुथावररूवं तिविहं एवं हवंति चउसठ्ठी । अहवा गणिमं १ धरिमं २, मेयं ३ तह पारिछिज्जं च ॥५२॥ वस्तुस्थावररूपं त्रिविधमेवं भवन्ति चतुःषष्ठिः । अथवा गणिमं धरिमं मेयं तथा पारिच्छेद्यं च ॥ ५२ ॥............. ११७२ ગાથાર્થ સ્થાવર વસ્તુરૂપ પરિગ્રહ ત્રણ પ્રકારનું છે. આ પ્રમાણે (२४+२४+१०+२+१+3=) ६४ ५२नु परियड छ. अथवा ગણિમ, ધરિમ,મેય અને પરિછેદ એમ ચાર પ્રકારનું પરિગ્રહ છે. (૫૨) गणिमं जाइफल-फोफलाइ १ धरिमं तु कुंकुमगुडाइ २। मेज्जं चोप्पडलोणाइ ३ रयणवत्थाइ परिच्छेज्जं ४ ॥५३॥ गणिमं जातिफ़ल-फोफलादि धरिमं तु कुङ्कम-गुडादि। मेयं चोप्पड लवणादि रत्नवस्त्रादि परिच्छेद्यम् ॥ ५३ ॥ ............ ११७३ ગાથાર્થ– જાયફળ અને સોપારી વગેરે ગણિમ, કેસર અને ગોળ વગેરે ધરિમ, ચોપ્પડ (=સ્નિગ્ધ વસ્તુ વિશેષ) અને મીઠું વગેરે મેય, रत्न भने पख परिछेध. छ. (43) धन्नाइ चउव्वीसं, जव १ गोहुम २ सालि ३ वीहिया ४ सट्टी ५ । कोहव ६ अणुया ७ कंगू ८, राल ९ तिल १० मुग्ग ११ मासा य १२ ॥५४॥ धान्यानि चतुर्विंशतिः यव-गोधूम-शालि-व्रीहिका-षष्टयः । कोद्रवा-ऽणुक-कङ्ग-राल-तिल-मुद्ग-माषाश्च ॥ ५४॥ ......... ११७४ अयसि १३ हरिमंथ १४ तिउडय १५, निप्याव १६ सिलिंद १७ रायमासा य १८ । इक्खू १९ मसूर २९ तुवरि २१ कुलत्थ २२ तह धन्नय २३ कलाया २४ ॥ ५५ ॥ अतसि-हरिमन्थ-त्रिपुटक-निष्पाव-शिलिन्द-राजमाषाश्च । इक्षु-मसूर-तुवरी-कुलत्थास्तथा धान्यक-कलायौ ॥ ५५ ॥....... ११७५ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધાન્ય- ૧. જવ, ૨. ઘઉં, ૩. શાલ ડાંગર, ૪. કમોદ ડાંગર, ૫. સાઠી ડાંગર, ૬. કોદ્રવા, ૭. જુવાર (અથવા મીણચવ નામનું ધાન્ય વિશેષ), ૮. કાંગ, ૯. ઝીણો-પીળો ચણો (તાંદળાની દાળ નીકળે તે), ૧૦. તલ, ૧૧. મગ, ૧૨. અડદ, ૧૩. અળસી, ૧૪. મોટા ચણા (કઠોળ), ૧૫. લોંગ, ૧૬. વાલ, ૧૭. મઠ, ૧૮. ચોળા, ૧૯. બરંટી, ૨૦. મસુરી, ૨૧. તુવેર, ૨૨. કળથી, ૨૩. ધાણા અને ૨૪. વટાણા. એમ ધાન્યો ચોવીશ પ્રકારના કહ્યા છે. (૫૪-૫૫) रयणाई चउवीसं २४, सुवन्न १ तउ २ तंब ३ रयय ४ लोहाइ ५। सीसग ६ हिरण्ण ७ पासाण ८ वयरमणि मोत्तियप्पवालं ॥५६॥ . રતાનિ વતુર્વતિઃ સુવર્ણ-ત્રપુ-રાત-તોહાદિ સી-હિષ્ય-પાષાણ-વ-મન-મૌરુિવ-પ્રવાતાનિ II પદ્ ૨૨૭૬ संखो तिणिसागुरुचंदणाणि वत्थमल्लाणि कट्टाइ। नहचम्मदंतवाला, गंधा दव्वोसहाइं च ॥५७ ॥ शङ्खस्तिनिशा-गुरु-चन्दनानि वस्त्र-माल्यानि काष्ठादि । નવ-વ-ત-વાતા Tધા દ્રવ્યૌષધનિ વ ા ૧૭ |... ૨૨૭૭ ગાથાર્થ રત્નો- ૧. સોનું, ૨. ત્રપુ (તરવું), ૩. તાંબુ, ૪. રૂપું, ૫. લોખંડ (લોઢ), ૬. સીસું કલાઈ ૭. હિરણ્ય (રૂપિયા વગેરે નાણું), ૮. ઉત્તમ જાતિના પથ્થરો-અકીક વગેરે, ૯. વજરત્ન, ૧૦. મણિ, ૧૧. મોતી, ૧૨. પ્રવાલ, ૧૩. શંખ, ૧૪. તિનીશ નામનું વૃક્ષ (નેતર), ૧૫. અગુરુ, ૧૬. ચંદન, ૧૭. સુતર વગેરેનાં વસ્ત્રો, ૧૮. કાઇ (અગ્નિમંથ વૃક્ષ વગેરેનાં પાટિયાં), ૧૯. નખો, ૨૦. ચામડું (મૃગચર્મ, સિંહચર્મ, વ્યાઘચર્મ વગેરે), ૨૧. દાંત (હાથીદાંત વગેરે), ૨૨. વાળ ચમરી ગાયના ચામર વગેરે), ૨૩. ગંધ (સુગંધી ચૂર્ણો વગેરે), ૨૪. દ્રવ્યૌષધિ (સૂંઠ, મરી, પીપર વગેરે ઔષધિઓ) એમ ચોવીશ પ્રકારનાં રત્નો કહ્યાં છે. (૫૬-૫૭) भूमिगिहा य तरुगण, तिविहं पुण थावरं मुणेयव्वं । चक्कारबद्धमाणुस्स दुविहं पुण होइ दुपयं तु ॥५८ ॥ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ १६७ શ્રાવક વ્રત અધિકાર भूमिगृहाणि च तरुगणस्त्रिविधं पुनः स्थावरं ज्ञातव्यम्। चक्रारबद्धमानुष्यं द्विविधं पुनर्भवति द्विपदं तु ॥ ५८ ........ ११७८ ગાથાર્થ– ખેતર અને વાડી વગેરે ભૂમિ, ઘર અને દુકાન વગેરે મકાનો, વૃક્ષ સમૂહ એટલે નાળિયેરી અને ખજૂરી વગેરેના વન-જંગલો એમ ત્રણ પ્રકારના સ્થાવરો જાણવાં. ગાડાં-ગાડી તથા દાસ-દાસી વગેરે भेमले ३ द्विप छ. (५८) गावो महिसा ओट्टिय, अयएलय आसआसतरगा य । घोडगगहहहत्थी, चउप्पयं होइ पसुयाओ ॥५९ ॥ गावो महिषा उष्ट्रिक-ऽजैलकाश्वाश्वतरकाश्च । घोटक-गर्दभ-हस्तिनश्चतुष्पदं भवति पशुकेभ्यः ॥ ५९ ॥. ... ११७९ थार्थ- २॥य, मेंस, Gi251, १७२री, बेटी, तिवंत अश्वो, ખચ્ચર, કુજાત ઘોડા, ગધેડા અને હાથી એમ પશુઓને આશ્રયીને ચતુષ્પદો દશ પ્રકારે થાય છે. (અહીં ગાય શબ્દથી બળદ, ભેંસ શબ્દથી 43. Salile सातीय में मां गया छ.) (५८) - णाणाविहोवगरणं, णेगविहं कुप्पलक्खणं होइ। एसो अत्थो भणिओ, छव्विह चउसट्टि भेओ उ॥६०॥ नानाविधोपकरणं नैकविधं कुप्यलक्षणं भवति। एषोऽर्थो भणितः षड्विधश्चतुःषष्ठिभेदस्तु ।। ६० ॥.............. ११८० ગાથાર્થ– જુદી જુદી જાતિના અનેક પ્રકારના ઉપકરણો એક જ કુષ્ય छ. अर्थात् पास-पस्त्री वगैरे अघी घरवरी (=५२सामी) दुष्य છે. આમ આ પરિગ્રહ (મૂળ) છ પ્રકારે અને પેટાભેદોથી) ચોસઠ પ્રકારે हो. (50) खित्तं सेउ १ केउ २ उभयमयं ३ वत्थु तिविहमेवं तु। खाउ१च्छियं २ चखाओच्छिय ३ मेयं तिविहमुणेयव्वं ॥६१॥ क्षेत्र सेतु-केतूभयमयं वास्तुत्रिविधमेवं तु । खातमुच्छ्रितं च खातोच्छ्रितमेतत् त्रिविधं ज्ञातव्यम् ॥ ६१ ॥...... ११८१ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ . સંબોધ પ્રકરણ ગાથાર્થ-જેમાં અનાજ વગેરે ઉત્પન્ન થાય તેવી ભૂમિ ક્ષેત્ર છે. ક્ષેત્રના સેતુ, કેતુ અને સેતુ-કેતુ એમ ત્રણ ભેદ છે. જેમાં વાવ આદિના પાણીથી ખેતી થાય તે સેતભૂમિ છે. જેમાં આકાશના (વર્ષાદના) પાણીથી ખેતી થાય તે કેતુભૂમિ છે. જેમાં વાવ આદિ અને આકાશ (વર્ષાદ)ના એમ બંનેના પાણીથી ખેતી થાય તે સેતુ-કેતુ ભૂમિ છે. વાસ્તુ એટલે ઘેર, ગામ, નગર વગેરે (વસવા લાયક) પ્રદેશ. ઘરના ખાત, ઉછિત અને ખાતોધૃિત એમ ત્રણ ભેદ છે. જે જમીનની અંદર હોય તે ભોયરું વગેરે. ખાત છે. જે જમીનની ઉપર હોય તે ઘર-દુકાન-મહેલ વગેરે ઉછિત છે. ભોંયરા આદિ સહિત ઘર વગેરે ખાતોધૃિત છે. (૬૧) जह जह अप्पो लोहो, जह जह अप्पो परिग्गहारंभो। तह तह सुहं पवड्डइ, धम्मस्स य होइ संसिद्धी ॥६२॥ यथा यथाऽल्पो लोभो यथा यथाऽल्पो परिग्रहारम्भः । तथा तथा सुखं प्रवर्धते धर्मस्य च भवति संसिद्धिः ॥ ६२ ॥..... ११८२ ગાથાર્થ– જેમ જેમ લોભ અલ્પ થાય અને જેમ જેમ પરિગ્રહનો આરંભ ઘટે, તેમ તેમ સંતોષનું) સુખ વધે અને આત્મ)ધર્મની સિદ્ધિ થાય. (૬૨) आरोग्गसारियं माणुस्सत्तणं सच्चसारिओ धम्मो। विज्जा निच्छयसारा, सुहाई संतोससाराई॥६३ ॥ आरोग्यसारिकं मानुष्यत्वं सत्यसारिको धर्मः । વિદ્યા નિશયાઈ સુવાનિ સંતોષસારણ II દૂર .......... .... ૨૨૮૩ ગાથાર્થ માનવદેહનો સાર આરોગ્ય, ધર્મનો સાર સત્ય, વિદ્યાનો સાર (તત્ત્વનો) નિશ્ચય અને સુખનો સાર સંતોષ છે, અર્થાત્ સુખનું મૂળ સંતોષ છે. (૬૩) तिरियं अहो य उड्डूं, दिसिवयसंखा अइक्कमे तिण्णि। दिसिवयदोसा सइ-विम्हरणं खित्तवुडी य ॥६४॥ तिर्यगधश्चोर्ध्वं दिग्वतसंख्यातिक्रमे त्रयः । તિવ્રતોષા: સ્મૃતિવિસ્મરી ક્ષેત્રવૃદ્ધિa | ૬૪ .... ૨૨૮૪ For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૬૯ ગાથાર્થ– તિર્થગ્દિશા પ્રમાણાતિક્રમ, અધોદિશામમાણાતિક્રમ અને ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ એ ત્રણ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિઅંતર્ધાન એમ પાંચ દિશાપરિમાણવ્રતના અતિચારો છે. વિશેષાર્થ છઠ્ઠી વ્રતમાં કઈ દિશામાં ક્યાં સુધી જવું તેનું પરિમાણ કરવાનું હોય છે. પરિમાણ કર્યા પછી તેનું ઉલ્લંઘન કરવા વગેરેથી અતિચાર લાગે. તેના પાંચ અતિચારો આ પ્રમાણે છે– ૧.૨.૩. પહેલા ત્રણ અતિચારોની ઘટના– જે ભૂમિનો ત્યાગ કર્યો છે તે ભૂમિમાં બીજા દ્વારા કોઈ વસ્તુ મોકલે કે તે ભૂમિમાંથી બીજા દ્વારા કોઈ વસ્તુ મંગાવે તો અતિચાર લાગે. સહસા કે અનુપયોગ આદિથી આમ કરે તો અતિચાર લાગે, જાણી જોઈને કરે તો વ્રતભંગ જ થાય. જેણે હું નહિ કરું અને બીજા પાસે નહિ કરાવું એ રીતે નિયમ લીધો હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો લાગે. પણ જેણે હું નહિ કરું તેવું વ્રત લીધું હોય તેને બીજા પાસેથી મંગાવવાથી કે મોકલવાથી આ ત્રણ અતિચારો ન લાગે. કારણ કે તેનો નિયમ જ નથી. જેણે હું નહિ કરું એવો નિયમ લીધો હોય તેને સહસા કે અનુપયોગ આદિથી જાતે મર્યાદાથી બહાર જાય કે બહાર જવાની ઇચ્છા વગેરે દ્વારા અતિક્રમ આદિ લગાડે તો અતિચાર લાગે. ૪. ક્ષેત્રવૃદ્ધિ-જવા-આવવા માટે ત્યાગ કરેલા ક્ષેત્રમાં વધારો કરવો તે ક્ષેત્રવૃદ્ધિ અતિચાર. તે આ પ્રમાણે–પૂર્વદિશામાં સો માઈલથી આગળ નહિ જવું, પશ્ચિમદિશામાં પણ સો માઈલથી આગળ નહિ જવું, એવો નિયમ લીધા પછી પૂર્વદિશામાં સો માઈલથી આગળ જવાની જરૂરિયાત ઊભી થતાં પશ્ચિમ દિશાના ૯૦ માઇલ કરી તેના ૧૦ માઇલ પૂર્વદિશામાં ઉમેરીને ૧૧૦ માઇલ કરે. આમ કરવામાં બસો માઈલ પરિમાણ કાયમ રહેવાથી અને વ્રતસાપેક્ષ હોવાથી વ્રતભંગ ન થાય, પણ પરમાર્થથી પૂર્વદિશામાં દશ માઇલ વધી જવાથી વ્રતભંગ ગણાય. ૫. સ્મૃતિ-અંતર્ધાન કરેલું દિશાનું પરિમાણ ભૂલી જવું તે સ્મૃતિઅંતર્ધાન. કોઈ પૂર્વદિશામાં સો યોજન પરિમાણ કરે. પછી જવાના સમયે ભૂલી જાય કે મેં સો યોજનનું પરિમાણ કર્યું છે કે પચાસ યોજનાનું? For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : સંબોધ પ્રકરણ આવી સ્થિતિમાં તે પચાસ યોજના ઉપર જાય તો વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર લાગે. સો યોજન ઉપર જાય તો વ્રતભંગ થાય. અહીં વૃદ્ધસંપ્રદાય આ પ્રમાણે છે-ઉપરની દિશામાં જે પ્રમાણ કર્યું હોય તેનાથી વધારે દૂર પર્વતના શિખર ઉપર કે વૃક્ષ ઉપર વાંદરો કે પક્ષી વસ્ત્ર કે આભૂષણ લઈને જાય તો ત્યાં ન જઈ શકાય. જો તે વસ્તુ (વસ્ત્ર કે આભૂષણ) પડી જાય કે બીજો કોઈ લઈ આવે તો લઈ શકાય. અષ્ટાપદ, ગિરનાર વગેરે પર્વતોમાં આવું બને. એ જ પ્રમાણે નીચે કૂવા વગેરેમાં પણ સમજવું. તથા તિછ દિશામાં જે પ્રમાણ લીધું હોય તેનું મન-વચન-કાયાથી ઉલ્લંઘન નહિ કરવું, તથા એક દિશામાંથી બીજી દિશામાં ઉમેરીને ક્ષેત્રવૃદ્ધિ નહિ કરવી જોઇએ. તે આ પ્રમાણે-કરિયાણું લઈને પૂર્વ દિશા તરફ પરિમાણ લીધું હોય ત્યાં સુધી જાય. પણ ત્યાં સુધીમાં કરિયાણું વેચાણું નહિ, આગળ જાય તો કરિયાણું વેચાય. આથી પશ્ચિમ દિશામાં જેટલા ગાઉ છૂટા હોય તે પૂર્વ દિશામાં ઉમેરી દે. આમ કરવાથી અતિચાર લાગે. જો અજાણતાં પરિમાણનું ઉલ્લંઘન થઈ જાય તો ખ્યાલ આવે એટલે તુરત ત્યાંથી પાછા ફરવું જોઈએ, અથવા આગળ ન વધવું જોઇએ; અને બીજાને પણ નહિ મોકલવો જોઇએ. મોકલ્યા વિના બીજો કોઈ ગયો હોય તો તે વસ્તુ લાવ્યો હોય તે વસ્તુ નહિ લેવી જોઈએ. અથવા ભૂલી જવાથી સ્વયં જાય તો ત્યાંથી કોઈ વસ્તુ નહીં લેવી જોઈએ. (ખ્યાલ આવ્યા પછી પણ આગળ જાય, બીજાને મોકલે કે નિયમ બહારની વસ્તુ લે તો નિયમ ભંગ થાય.) (૬૪) उवभोगो विगईओ, तंबोलाहार पुष्फफलमाई। परिभोगे वत्थसुवण्ण-माइयं इत्थिगेहाइं ॥६५॥ સવોનો વિકૃતય: તવોના-ડા-પુણ-જ્ઞાતિ પરિમાને વસ્ત્ર-સુવMતિ સ્ત્રી-હારીરિ II દૂધ II .... ગાથાર્થ (સાતમા વ્રતમાં ઉપભોગ અને પરભોગનું પરિમાણ કરવાનું હોય છે. આથી ઉપભોગ અને પરિભોગની વ્યાખ્યા જણાવે છે.) વિગઈઓ, તાંબૂલપાન, આહાર, પુષ્પ અને ફળ વગેરે ઉપભોગ કહેવાય છે. વસ્ત્ર, સુવર્ણ વગેરે, સ્ત્રી અને ઘર વગેરે પરિભોગ કહેવાય છે. For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૭૧ વિશેષાર્થ– ઉપભોગ શબ્દમાં ઉપ અને ભોગ એમ બે પદો છે. તેમાં ઉપ એટલે એકવાર. જે વસ્તુ એક જ વાર ભોગવાય તે ઉપભોગ કહેવાય. અહીં જણાવેલ વિગઈઓ વગેરે એક જ વાર ભોગવી શકાય છે. માટે તે ઉપભોગ છે. પરિભોગ શબ્દમાં પરિ અને ભોગ એમ બે પદો છે. તેમાં જે વસ્તુ અનેકવાર (=વારંવાર) ભોગવી શકાય તે પરિભોગ કહેવાય. અહીં જણાવેલ વસ્ત્ર વગેરે અનેકવાર ભોગવી શકાય છે માટે તે પરિભોગ છે. (૬૫). भोयणओ कम्माओ, दुविहं उवभोगपरियभोगेहि। वाणिज्जं सामण्णं, विण्णेयं तिविहमईयारे॥६६॥ भोजनतः कर्मतो द्विविधमुपभोगपरिभोगैः । વાણિચં સામાન્ય વિશેય ત્રિવિધમતિવારે I ૬૬ ......................૨૨૮૬ ગાથાર્થ– ઉપભોગ-પરિભોગ ભોજનથી અને કર્મથી એમ બે પ્રકારનું છે. અતિચારને આશ્રયીને સામાન્યથી વાણિજ્ય (Gધંધો) ત્રણ પ્રકારનું જાણવું. વિશેષાર્થ– પાંચ કર્મ, પાંચ વાણિજ્ય અને પાંચ સામાન્ય એમ સામાન્યથી ત્રણ પ્રકારનું વાણિજ્ય છે. વિશેષથી તો પંદર પ્રકારનું છે. (૬૬) મધું તુuદં, ત્રિા તહરિપબિદ્ધ तुच्छोसहिभक्खणयं, दोसा उवभोगपरिभोगे॥६७ ॥ अपक्वं दुष्पक्वं सचित्तं तथा सचित्तप्रतिबद्धम् । તુછીષધમફળવંતોષા સપોપરિમોને I ૬૭ | ........... ૨૨૮૭ ગાથાર્થ– ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતમાં સચિત્ત આહાર, સચિત્તસંબદ્ધ આહાર, અપક્વ આહાર, દુષ્પક્વ આહાર અને તુચ્છૌષધિ એ પાંચનું ભક્ષણ કરવું તે પાંચ અતિચારો છે. વિશેષાર્થ– ૧. સચિત્તઆહાર– સચિત્ત એટલે જીવસહિત. કંદ, ફળ વગેરે સચિત્ત વસ્તુ વાપરવાથી અતિચાર લાગે. પ્રશ્ન- સચિત્તયાગી સચિત્ત આહાર કરે તો નિયમભંગ જ થાય. તો અહીં તેને અતિચાર કેમ કહ્યો ? For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭ર ' સંબોધ પ્રકરણ ઉત્તર– સહસા, અનુપયોગ કે અતિક્રમ આદિથી સચિત્ત આહાર કરે તો વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. જો જાણી જોઈને સચિત્ત આહાર કરે તો વ્રતભંગ જ થાય. આ સમાધાન હવે કહેવામાં આવશે. તે સચિત્ત સંબદ્ધ આદિ ચાર અતિચારો વિષે પણ સમજવું. ૨. સચિત્તસંબદ્ધ આહાર– સચિત્ત વસ્તુ સાથે જોડાયેલી અચિત્ત વસ્તુ સચિત્ત સંબદ્ધ કહેવાય. જેમ કે સચિત્ત વૃક્ષમાં રહેલ અચિત્ત ગુંદર, પાકાં ફળો વગેરે પાકાં ફળોમાં બીજ સચિત્ત છે અને ગર્ભ વગેરે અચિત્ત છે.) આવી વસ્તુ અનાભોગ આદિથી વાપરે તો અતિચાર લાગે. અથવા ખજૂરનો ઠળિયો સચિત્ત હોવાથી ફેંકી દઇશ અને એનો ગર્ભ અચિત્ત હોવાથી ખાઈ જઈશ એમ વિચારી પાકી ખજૂર મોઢામાં નાખે તો સચિત્તસંબદ્ધ અતિચાર લાગે. ૩. અપક્વ આહાર– અગ્નિથી નહિ પકાવેલું અપક્વ કહેવાય. અનાભોગથી અપક્વ આહાર કરવાથી અતિચાર લાગે. પ્રશ્ન– નહિ પકાવેલો આહાર સચિત્ત હોય તો પ્રથમ અતિચારમાં તેનો સમાવેશ થઈ જાય છે. હવે જો તે અચિત્ત હોય તો કોઈ જાતનો દોષ લાગતો નથી. આથી અપક્વ અતિચાર કહેવાની જરૂર નથી. ઉત્તર– વાત સાચી છે. પણ પ્રથમના બે અતિચારો સચિત્ત કંદ, ફળ વગેરે સંબંધી છે. બાકીના ત્રણ અતિચારો ચોખા આદિ અનાજ –ધાન્ય) સંબંધી છે. આમ અતિચારોનો વિષય ભિન્ન હોવાથી અતિચાર ભિન્ન છે અથવા કણિક, દાળ વગેરે સચિત્ત અવયવોથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો પીસાઈ ગયેલું કે ખંડાઈ ગયેલું હોવાથી અચિત્ત છે એમ માનીને કાચી કણિક વગેરે વાપરે તો અતિચાર લાગે. ૪. દુષ્પક્વ આહાર- બરોબર નહિ પકાવેલો આહાર દુષ્પક્વ કહેવાય, બરોબર નહિ શેકેલા ઘઉં, મગવગેરેનાદાણા સચિત્ત અવયવોથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો શેકાઈ ગયેલું હોવાથી અચિત્ત છે, એમ માનીને દુષ્પક્વ આહાર કરે તો અતિચાર લાગે. ૫. તુચ્છ આહાર– જેનાથી વિશેષતૃપ્તિ ન થાય-પેટ ન ભરાય તેવો આહાર તુચ્છ છે. For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૭૩ પ્રશ્ન- તુચ્છ આહાર અપક્વ, દુષ્પક્વ કે સુપક્વ (કબરોબર પકાવેલી હોય. તેમાં જો અપક્વ અને દુષ્પક્વ હોય તો તેનો ત્રીજા અને ચોથા અતિચારમાં સમાવેશ થઈ જાય છે. સુપક્વ હોય તો દોષ જ નથી. આથી આ અતિચાર વધારે છે. ઉત્તર– વાત સત્ય છે. પણ જેમ પહેલા બે અને પછીના બે અતિચારો સચિત્તની અપેક્ષાએ સમાન હોવા છતાં (સચિત્ત આહાર અને અપક્વ આહાર સમાન છે તથા સચિત્તસંબદ્ધ આહાર અને દુષ્પક્વ આહાર સમાન છે.) પહેલા બે અતિચારો કંદ, ફળ વગેરે સંબંધી હોવાથી અને પછીના બે અતિચારો અનાજ સંબંધી હોવાથી વિષયભેદના કારણે પહેલા બે અને પછીના બે અતિચારોમાં વિશેષતા છે, તેમ અહીં (અપક્વ, દુષ્પક્વ અને તુચ્છ એ ત્રણમાં) સચિત્તની અપેક્ષાએ અને વિષયની (-અનાજની) અપેક્ષાએ સમાનતા હોવા છતાં, તુચ્છતા અને અતુચ્છતાની અપેક્ષાએ ભેદ છે. અર્થાત્ અપક્વ આહાર અને દુષ્પક્વ આહાર એ બે અતિચાર અતુચ્છ (તૃપ્તિ થાય તેવા) આહારના છે. જયારે તુચ્છ આહાર રૂપ અતિચાર તુચ્છ આહાર સંબંધી છે. કોમળ મગની શિગો વગેરે વિશેષ તૃપ્તિ નહિ થતી હોવાથી (=પેટ નહિ ભરાતું હોવાથી) તુચ્છ છે. તુચ્છ સચિત્ત વસ્તુ અનાભોગ આદિથી વાપરવામાં આવે તો અતિચાર લાગે. અથવા શ્રાવક અતિશય પાપભીરુ હોવાથી સચિત્ત આહારનો ત્યાગી હોય. આથી શ્રાવક અતુચ્છ (તૃપ્તિ કરે તેવા) આહારને અચિત્ત કરીને વાપરે તો તે યોગ્ય ગણાય. કારણ કે તેણે સચિત્ત વસ્તુનો ત્યાગ કર્યો છે, અચિત્ત વસ્તુનો નહિ. પણ તુચ્છ (ત્રતૃપ્તિ ન કરે તેવો) આહાર લોલુપતાના કારણે અચિત્ત કરીને વાપરે તો તે યોગ્ય ન ગણાય, આથી અતિચાર લાગે. યદ્યપિ અચિત્ત તુચ્છ વસ્તુ ખાવામાં બહારથી (દ્રવ્યથી) નિયમનો ભંગ થયો નથી, પણ ભાવથી વિરતિની - વિરાધના થઈ છે. કારણ કે તેમાં લોલુપતા રહેલી છે, અને તેવી વસ્તુથી પેટ નહિ ભરાતું હોવાથી નિરર્થક વધારે જીવહિંસાદિ પાપ લાગે છે) એ પ્રમાણે રાત્રિભોજન, માંસ આદિના નિયમનો પણ અનાભોગ આદિથી ભંગ થાય તો અતિચાર લાગે. (૬૭) For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - સંબોધ પ્રકરણ सइवेलं खलु भोगोऽसणपुप्फाईणमसइमुवभोगो। भोगुवभोगं दुविहा, संकप्पारंभओ अहवा ॥६८ ॥ सकृद्वेलां खलु भोगोऽशन-पुष्पादीनामसकृदुपभोगः । પોngો િિવધા: સંન્યારા ગામથવા II ૬૮ | ~ ૨૨૮૮ ગાથાર્થ– (સાતમા વ્રતના ભોગપભોગ પરિમાણ અને ઉપભોગ પરિમાણ એવા બે નામ છે. તેમાં ઉપભોગ-પરિભોગનો અર્થ ૬૫મી (સળંગ ગાથા-૧૧૮૫) ગાથામાં જણાવ્યો છે. આ ગાથામાં ભોગઉપભોગનો અર્થ જણાવે છે–) જે એકવાર ભોગવી શકાય તે આહાર અને પુષ્પ વગેરે ભોગ છે. જે અનેકવાર ભોગવી શકાય તે (વસ્ત્ર વગેરે) ઉપભોગ છે. આમ સાતમું વ્રત ભોગ-ઉપભોગને આશ્રયીને બે પ્રકારે છે અથવા સંકલ્પ અને આરંભને આશ્રયીને બે પ્રકારે છે. (ભોગ-ઉપભોગનો મનમાં સંકલ્પ-વિચાર કરવો તે સંકલ્પ ભોગોપભોગ છે. ભોગપભોગ માટે આરંભ-સમારંભ કરવો તે આરંભરૂપ ભોગોપભોગ છે.) (૬૮) सइमसई कम्मगओ, आयाणं सव्वहा परिच्चाओ। वाणिज्जं ववहारे, सामण्णं सव्वसंगाओ॥६९॥ सकृदसकृत् कर्मगत आदानं सर्वथा परित्यागः ।। વાળં વ્યવહાર શ્રીમળ્યું સર્વસત્ II ૬૬ I ... - ૨૨૮. - ગાથાર્થ– કર્મસંબંધી, વાણિજ્ય અને સામાન્ય એ ત્રણ પ્રકારના કર્માદાન રૂપ વ્યાપારનો સર્વસંબંધથી એકવાર કે અનેકવાર સર્વથા ત્યાગ કરવો, અર્થાત્ એકવાર પણ ન કરવો. સર્વસંગનો ત્યાગ કરવાથી સંયમ પ્રાપ્ત થાય છે. (૬૯) निखज्जाहारेण, निज्जीवेणं परित्तमीसेणं। अत्ताणुसंधणपरा, सुसावगा एरिसा हुंति ॥७० ॥ निरवद्याहारेण निर्जीवेन प्रत्येकमिश्रेण । आत्मानुसन्धानपराः सुश्रावका एतादृशा भवन्ति ॥ ७० ॥ . ૨૨૬૦ ગાથાર્થ– આત્મચિંતનમાં તત્પર શ્રાવકો એવા હોય છે કે જેઓ નિરવદ્ય નિર્જીવથી અને તેમ ન બને તો અનંતકાયાદિનો ત્યાગ કરી માત્ર પ્રત્યેક (સજીવ કે) મિશ્ર પદાર્થોથી આજીવિકાનો નિર્વાહ કરે. (૭૦) For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૭૫ रंधणखंडणपीसणदलणं पयणं च एवमाईणं। निच्चं परिमाणकरणं, अविबंधो जओ गुरुओ॥७१॥ જન-gusન-વીજળ-નં ને વૈવમાનીના નિત્ય પરિમાળવણવિરતિવો થતો ગુરુ I ૭૨ ૨૨૧૨ ગાથાર્થ– રાંધવું, ખાંડવું, વાટવું, દળવું અને પકાવવું (સકવું) વગેરે (આરંભો)નું નિત્ય પ્રમાણ કરવું જોઈએ, કારણ કે પ્રમાણ નહિ કરવા રૂપ અવિરતિનો (આત્માને) મહાન કર્મબંધ (વિના કારણે પણ) થયા કરે છે. (૭૧) कट्ठपिट्ठभवं मज्जं मंसं जलथलखयरेहिं तिहा। अहवा चम्मरुहिरं-भेएहिं दुविहमामिस्सं ॥७२॥ काष्ठ-पिष्टभवं मद्यं मांसं जल-स्थल-खेचरैस्त्रिधा। અથવા વર્ષ-ધિિવધામણમ્ II ઉર ૨૨૨૨ ગાથાર્થ– દારૂ કાઇમાંથી (=તાડ વગેરે વૃક્ષોના રસની સાથે તેવાં દ્રવ્યોને કોહડાવીને) બનતો અને લોટમાંથી (=લોટની સાથે તેવાં દ્રવ્યો કોહડાવીને) બનતો એમ દારૂ બે પ્રકારનો છે. જલચર-સ્થલચર અને ખેચર એ ત્રણ પ્રકારના પ્રાણીઓની અપેક્ષાએ માંસ ત્રણ પ્રકારે છે, અથવા ચામડી અને લોહી એ બે ભેદથી બે પ્રકારે જાણવું. વિશેષાર્થ ચામડીવાળા પ્રાણીઓ જેમનું ચામડું ઉપયોગમાં આવતું હોય તેવા પ્રાણીઓ અને જેમની ચામડી ઉપયોગમાં ન આવતી હોય પણ લોહી વધારે ઉપયોગમાં આવતું હોય તેવા પ્રાણીઓની અપેક્ષાએ આ બે ભેદ સંભવે છે. અનુભવીઓ પાસેથી આનો બીજો અર્થ જાણવા મળે તો તે પ્રમાણે ગણવો. (૭૨) गुरुमोहकलहनिद्दा, परिभवउवहासरोसमयहेऊ। मज्जं दुग्गइमूलं, हिरिसिरिमइ धम्मनासकरं ॥७३॥ મોદ -નિદ્રા-મોપહાસ-વ-મહેતું: માં ટુતિમૂર્ત દી-શ્રી-તિ-ધર્મનાશનમ્ II ૭૨ ૨૨૨૩ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ १७६ . સંબોધ પ્રકરણ गाथार्थ- माह में मति मूढता, 18-51A, नि:, ५२१, હાંસી, રોષ અને મદનું કારણ છે, દુર્ગતિનું મૂળ છે, તેમજ લજ્જા, सक्ष्मी, बुद्धि मने धमनी ना. ४२नार छ. (७3) . पंचिंदियवहभूयं, मंसं दुग्गंधमसुइ बीभत्थं । रक्खसपरितुलियभक्खगमामयजणगं कुगइमूलं ॥७४ ॥ पञ्चेन्द्रियवधभूतं मांसं दुर्गन्धमशुचि बीभत्सम् । ... राक्षसपरितुलितभक्षकमामयजनकं कुगतिमूलम् ॥ ७४ || ....... ११९४ ગાથાર્થ– પંચેંદ્રિય જીવોના વધથી થયેલું, દુર્ગમય, સૂગ કરાવે તેવું અને અપવિત્ર હોવાથી માંસ, તેના ભક્ષકને રાક્ષસની પરિતુલના કરાવનારું છે, અર્થાત્ માંસાહારી અને રાક્ષસમાં ભેદ જેવું રહેતું નથી. માંસભક્ષણ રૂપી રાક્ષસી કાર્ય આ લોકમાં રોગનું કારણ છે અને પરલોક, भाटे हुति- भूण छ. (७४) आमासु अ पक्कासु अ, विपच्चमाणासु मंसपेसीसुं। सययं चिय उववाओ, भणिओ अनिगोयजीवाणं ॥७५ ॥ आमासु च पक्वासु च विपच्यमानासु मांसपेशीषु । सततमेवोपपातो भणितश्च निगोदजीवानाम् ॥ ७५ ॥ ........... ११९५ ગાથાર્થ-કાચી, પકાવેલી કે પકાવાતી માંસની પેશીઓ (ટુકડાઓ)માં નિગોદ જીવો સતત ઉપજે છે અને મરે છે એમ શાસ્ત્રોમાં કહ્યું છે. (૭૫) मज्जे.महुंमि मंसंमी, नवणीयंमि चउत्थए । उपज्जंति असंखा, तव्वण्णा तत्थ जंतुणो ॥७६ ॥ मद्ये मधौ मांसे नवनीते चतुर्थके। उत्पद्यन्तेऽसंख्यास्तद्वर्णास्तत्र जन्तवः ॥ ७६ ॥........ .......... ११९६ ગાથાર્થ– દારૂ, મધ, માંસ અને માખણ એ ચારેયમાં તર્ણા જીવો સ્વયં ઉપજે છે અને મરે છે. (અર્થાત્ તે ચારેય અસંખ્ય જીવમય હોય छ.) (७६) मज्जंगालातीयं, महुं महुपुडपुलभावसंपन्नं । मंसाइअतणुपत्तं, तक्करबहिअंच नवणीयं ॥७७ ॥ For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૭. શ્રાવક વ્રત અધિકાર मद्यमङ्गारातीतं मधु मधुपुटपुलभावसंपन्नम् । માંસમતીતાનુપ્રાસં તવાાં નવનીતમ્ II 9૭ || ૨૦૧૭ ગાથાર્થ– મઘ અંગારાથી=અગ્નિથી દૂર થયા પછી તુરત, મધ મધપુડામાંથી નીકળ્યા પછી તુરત, માંસ શરીરથી છૂટું પડ્યા પછી તુરત અને માખણ છાશમાંથી છૂટું પડ્યા પછી તુરત જીવોત્પત્તિવાળું થાય છે. (૭૭) (તસ્થામવલ્લભ-). पंचुंबरि ५ चउविगई ९, हिम १० विस ११ करगे य २१ सव्वमट्टी य १३ । रयणीभोयणगं चिय १४ बहुबीय १५ मणंत १६ संधाणं १७ ॥ ७८ ॥ पञ्चोदुम्बराश्चतुर्विकृतयो हिम-विष-करकानि च सर्वमृदश्च। રનની મોગનવમેવ વહુનીગમનનાં સાનમ્ II ૭૮ - ૨૨૧૮ घोलवडा १८ वायंगण १९, अमुणियनामाणि पुप्फफलयाणि २० । तुच्छफलं २१ चलियरसं २२ वज्जह दव्वाणि बावीसं ॥ ७९ ॥ घोलवडा वृन्ताकमज्ञातनामानि पुष्पफलकानि । તુરં વનિતર વર્નયત દ્રવ્યન વિંતિઃ II ૭૨ ........૨૨૨૬ ગાથાર્થ– ૧-૫. ઉદ્દેબરાદિ પાંચ પ્રકારનાં ફળો, ૬-૯. ચાર મહાવિગઈઓ, ૧૦. હિમ-બરફ, ૧૧. વિષ, ૧૨. કરા, ૧૩. દરેક જાતિની માટી, ૧૪. રાત્રિભોજન, ૧૫. બહુબીજ, ૧૬. અનંતકાય, ૧૭. બોળ અથાણું, ૧૮. ઘોલવડા, ૧૯. વેંગણ, ૨૦. અજાણ્યાં પુષ્પફળો, ૨૧. તુચ્છ ફળ, ૨૨. ચલિત રસ, એ બાવીશ અભક્ષ્ય . વસ્તુઓનો ત્યાગ કરે. વિશેષાર્થ– ૧-૫. પાંચ ઉદુંબર- અહીં ઉદુંબર શબ્દથી ૧. વડ, ૨. - પીપળો તથા પારસ પીપળો, ૩. ઉદુંબરનું (ગુલરનુ) વૃક્ષ, ૪. પ્લેક્ષ (પીપળાની જાતિનું વૃક્ષ), અને ૫. કાકોદુબરી (કાલુંબર) એ પાંચ જાતિનાં વૃક્ષો સમજવાં. આ પાંચેય પ્રકારના વૃક્ષોનાં ફળો (ટેટા)માં ૧. આનો ભાવાર્થ એ જણાય છે કે દારૂ વસ્તુઓને કોટડાવીને બનતો હોવાથી જીવોત્પતિવાળું છે. પણ તેને સખત ગરમ કરવામાં આવે તો તેમાં રહેલા જીવોનો નાશ થાય છે અને મઘ અચિત્ત થાય છે. પણ ક્યાં સુધી અચિત્ત રહે? તેમાં સખત ઉષ્ણતા રહે ત્યાં સુધી જ અચિત્ત રહે. સખત ઉષ્ણતા દૂર થતાં જ તેમાં ફરી જીવોત્પત્તિ થઈ જાય. For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ - - સંબોધ પ્રકરણ મચ્છરના આકારના અતિસૂક્ષ્મ ઘણા ત્રસ જીવો હોય છે, માટે તેનું ભક્ષણ મહા હિંસારૂપ હોઈ અવશ્ય વર્જવું જ જોઇએ. ૬-૯. ચાર વિગઈઓ– દારૂ, માંસ, મધ અને માખણ એ ચાર વિગઈઓ અભક્ષ્ય છે. આ ચારે અતિવિકારના કારણ હોવાથી મહાવિગઇઓ કહેવાય છે. આ ચારેય મહાવિગઈઓનું વર્ણન પૂર્વની ગાથાઓમાં આવી ગયું છે. ૧૦. બરફ અસંખ્ય અકાય જીવોરૂપ હોવાથી બરફને પણ તજજ્વ જોઇએ. અતિ હીમ પડવાથી કુદરતી રીતિએ ઠરી જતા પાણીનો બરફ બને છે તે અને તંત્ર દ્વારા કૃત્રિમ તૈયાર થાય છે તે બંને અસંખ્યાત જીવમય હોવાથી અભક્ષ્ય છે. (આઇસ પાણી, આઈસ્ક્રીમ, સોડા વગેરે પદાર્થો કે જેમાં ત્રસ જીવોનો પણ સંભવ છે તે દરેક અભક્ષ્ય જાણવાં.) ૧૧. વિષ–દરેક જાતિનાં ઝેર, જેવાં કે–અફીણ, સોમલ, વચ્છનાગ વગેરે મંત્રાદિના યોગે તે માર્યા હોય (Gઝેરી શક્તિ નાશ કરી હોય) તો પણ તે પેટમાં જતાં જ અંદર રહેલા કૃમિ આદિ ત્રસ જીવોનો ઘાત કરે છે, વિશેષમાં અફીણાદિનો વ્યસની મરણકાળે પ્રાયઃ મહામૂઢતાને પામે છે. (=ભાન ગુમાવે છે), માટે ઝેરી પદાર્થો તજવા જોઇએ. ૧૨. કરા-વરસાદ વખતે કોઈ કોઈ વાર કરા પડે છે, તે અસંખ્યાતા અષ્કાય જીવોના સમૂહરૂપ હોવાથી વર્જનીય છે. પ્રશ્ન- જો (બરફ, કરા વગેરે) અસંખ્યાત અષ્કાય જીવોરૂપ હોવાથી અભક્ષ્ય છે, તો પાણી પણ અસંખ્ય અપ્લાયમયછેજ, તે અભક્ષ્ય કેમ નહિ? ઉત્તર- પાણી અસંખ્ય અષ્કાયમય હોવા છતાં તેના સિવાય જીવનનિર્વાહ થઈ શકે તેમ નથી, માટે તેને અભક્ષ્ય કહ્યું નથી. છતાં હિંસાથી બચવા માટે તેમાં પણ વિવેક રાખવાની જરૂર તો છે જ. વિવેકી શ્રાવકોએ ઘી કરતાં પણ પાણીને વાપરતાં બહુ વિવેક રાખવો જોઈએ. કારણ વિના અને જેમ-તેમ ગમે તેટલું પાણી ઢોળવું-વાપરવું, એથી શ્રાવકધર્મનું રક્ષણ થતું નથી. જેટલાં શરીરસુખનાં સાધનો તેટલાં આત્માને મહાદુઃખનાં સાધનો છે. થોડું શારીરિક સુખ ભોગવવા માટે કરાતાં પાપોનું પરિણામ અન્ય ભવોમાં કેવું વિષમ ભોગવવું પડે છે, For Personal & Private Use Only ' Page #194 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૭૯ તે શ્રી વીતરાગદેવના વચનથી સમજીને મનુષ્ય પાપભીરુ બનવું એ જ સુખનો માર્ગ છે.) ૧૩. સર્વ પ્રકારની માટી-માટી, દેડકાં વગેરે જીવોની યોનિરૂપ છે, એટલે તે પેટમાં ગયા પછી દેડકાં વગેરે જીવોની ઉત્પત્તિનું કારણ બને તો મરણ વગેરે મહા અનર્થો પણ થાય છે. અહીં માટીની દરેક જાતિ વર્ય કહી છે, તેથી ખડી વગેરે પણ તજવાં, કારણ કે તેના ભક્ષણથી પણ આમવાત વગેરે વિવિધ રોગો થાય છે. ઉપલક્ષણથી ચૂનો વગેરે પણ વર્જનીય છે, તેના ભક્ષણથી પણ આંતરડાંનું સડવું વગેરે રોગો પેદા થાય છે. કોઈ પણ જાતિની માટીના ભક્ષણથી અસંખ્યાત પૃથ્વીકાય જીવોની હિંસા થાય છે. નમક (મીઠા)માં પણ અસંખ્યાત પૃથ્વીકાય જીવો હોવાથી સચિત્ત (કાચું) નમક વર્જવું અને અચિત્ત કરેલું (બલવન) મીઠું વાપરવું. મીઠાને અચિત્ત (બલવન) બનાવવા માટે અગ્નિ વગેરે બલિષ્ઠ શસ્ત્રોનો ઉપયોગ કરવો પડે છે, તે સિવાય તે અચિત્ત થતું નથી, કારણ કે–તેમાં અસંખ્યાતા પૃથ્વીકાય જીવો એવા સૂક્ષ્મ હોય છે, કે તેને ગમે તેટલું ખાંડવાથી, દળવાથી કે વાટવાથી પણ તે અચિત્ત થતું નથી. ભગવતી સૂત્રના ઓગણીસમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહ્યું છે કે. वज्रमय्यां शिलायां स्वल्पपृथ्वीकायस्य वजलोष्टकेनैकविंशतिवारान् पेषणेऽपि सन्त्येके केचन जीवा ये स्पृष्टा अपि न, इति ॥ ' “વજની શીલા (નીશ) ઉપર અલ્પ માત્ર પૃથ્વીકાય (નમક)ને મૂકીને તેને વજલોઝ (વ્રજના વાટા)થી એકવીસ વખત ચૂરવામાં (વાટવામાં) આવે, તો પણ તેમાં વચ્ચે કેટલાંક એવા જીવો રહી જાય છે કે જેને એ નીશાનો કે વાટાનો સ્પર્શ પણ ન થાય.” ૧૪. ત્રિભોજન- રાત્રિભોજન અવશ્ય વર્જવું જોઈએ, કારણ કે રાત્રિએ ભોજન તૈયાર કરતાં કે ખાતાં ઘણી જાતિના ઉડતા વગેરે જીવો તેમાં પડી મરી જવાનો સંભવ છે. વળી રાત્રિભોજન આ લોક અને - પરલોકમાં અનેક દોષોનું કારણ છે. કહ્યું છે કે– (૭૮-૭૯) मेहं पिवीलियाओ, हणंति वमणं च मच्छिया कुणइ । નૂયા કોલર, શનિયમો જોટ્ટો ર૮૦ છે. For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ - સંબોધ પ્રકરણ मेधां पिपीलिका घ्नन्ति वमनं च माक्षिका करोति । યૂ નાર્વે વોનિય વ ા ૮૦ | ... .... ૧૨૦૦ वालो सरस्स भंगं, कंटो लग्गइ गलंमि दारुंच। . तालुंमि विंधइ अली, वंजणमझमि भुंजतो ॥८१॥ वालः स्वरस्य भङ्ग कण्टो लगति गले दारु च । તાની વિધનિર્ચનમણે મુન્નાનો | ૮૨ I . .... ૧૨૦૨ ગાથાર્થ– ભોજનમાં કીડીનું ભક્ષણ થાય તો બુદ્ધિનો નાશ થાય, માખીના ભક્ષણથી વમન થાય, યૂકા (જૂના ભક્ષણથી તો જલોદર (પાણી ભરાવાથી પેટનું ફૂલી જવું, ઝાડા પેશાબનું અટકી જવું વગેરે) થાય અને કરોળિયો ખાવામાં આવી જાય તો કોઢ રોગ થાય; ખોરાકમાં વાળ આવે તો સ્વર (અવાજનો) ભંગ થાય, કાંટો કે લાકડું વગેરે ખવાય તો ગળામાં ભરાઈ રહે અને શાકમાં વિછી ખવાઈ જાય તો તાળવું વિંધી નાખે વગેરે. પ્રશ્ન-શાકમાં વિછી કેમ ખવાઈ જાય? કારણ કે તેનો મોટો હોય ! ઉત્તર- અહીં શાક વૃતાકનું સમજવું. તેનાં ડીંટા (વૃત્ત) વિંછીના આકારનાં હોય છે. એટલે તેની સાથે વિછી પણ આકારની સમાનતાના યોગે ડીંટારૂપ સમજી ખવાઈ જવાનો સંભવ છે. નિશીથસૂત્રની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે गिहकोइलअवयवसम्मिस्सेण भुत्तेण पोट्टे किल गिहकोइला સંમુછતિ ! ગીરોલીના શરીરના અવયવથી મિશ્ર ભોજનને ખાવાથી પેટમાં ગીરોલીઓ ઉત્પન્ન થાય છે.” વળી રાત્રિભોજનમાં સર્પ વગેરેનાં ગરલ, ઝેર કે મળ-મૂત્રાદિ ખવાઈ જતાં મરણ પણ સંભવિત છે. તે ઉપરાંત– (૮૦-૮૧) मालंति महीयलं जामिणीसु रयणीयरा समंतेणं । ते वि हुच्छलंति हु फुडं, रयणीए भुंजमाणे तु ॥८२॥ मालन्ति महीतलं यामिनीषु रजनीचराः समन्तात् । તે વસ્તુ છાનિત વનુ ફ ાચાં મુન્નાને તુ . ૮ર I ~ ૨૨૦૨ For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૮૧ ગાથાર્થ– “રાત્રિએ રાક્ષસો વગેરે પૃથ્વી ઉપર સર્વત્ર (જ્યાં-ત્યાં) સ્વેચ્છાએ ફરે છે, તે પણ રાત્રિભોજન કરનારને છળે છે (ઉપદ્રવ કરે છે).” વિશેષાર્થ-બીજી વાત એ પણ છે કે રાત્રિએ ખાવામાં રસોઇ વગેરે કાર્યો પણ રાત્રે કરવાં પડે એથી તેમાં પણ છએ કાયના જીવોની હિંસા થાય. તે સિવાય વાસણ ધોવાં વગેરેથી પણ પાણીમાં રહેલા ત્રસ) જીવોનો નાશ, પાણી ફેંકી દેતાં જમીનમાં રહેલા કુંઆ-કડીઓ આદિ જીવોનો નાશ, વગેરે અનેક પ્રકારે ત્રસકાયનો પણ નાશ થાય; માટે તે જીવોની રક્ષા માટે પણ રાત્રિભોજન છોડવું જરૂરી છે. કહ્યું છે કે– (૮૨) जीवाणं कुंथुमाईण घायणं भाणधोयणाईसु। एमाइ रयणीभोयणदोसे को साहिउं तड़॥८३॥ जीवानां कुन्थुमादीनां घातनं भाजनधावनादिषु । વિમાદિ રણની મોગનલોડા વ યિતું તરતિ | ૮રૂ II ૨૨૦૨ ગાથાર્થ– “ભાજન ધોવા વગેરેમા કુંથુઆ આદિ જીવોની ઘાત થાય, વગેરે રાત્રિભોજનના ઘણા દોષોને કોણ કહેવા સમર્થ છે? (અર્થાત્ રાત્રિભોજનના ઘણા દોષો છે, તેનું મુખેવર્ણન કરતાં પાર આવે તેમ નથી.)” ( વિશેષાર્થ– જો કે લાડુ વગેરે તૈયાર મીઠાઈ તથા ખજુર, દ્રાક્ષ વગેરે - પદાર્થો રાત્રિએ ખાવામાં રસોઈ કરવાની હોતી નથી અને વાસણ ધોવાં વગેરે આરંભ પણ થતો નથી, છતાં તેના ઉપર ચઢેલા કુંથુઆ કે તેમાં થઈ ગયેલી તડ્વર્ણ લીલફૂગ વગેરે પ્રકાશ હોવા છતાંય રાત્રિએ ન દેખાવાથી તેની હિંસા થઈ જાય, માટે તેવી વસ્તુઓનું પણ રાત્રિભોજન તજવું જોઇએ. નિશીથભાષ્યમાં ગા૦ ૩૩૯૯-૩૪૦૦થી કહ્યું છે કે जइ वि हु फासुगदव्वं, कुंथू पणगा तहा वि दुप्पस्सा । पच्चक्खनाणिणोऽवि हु, राइभत्तं परिहरंति ॥ १ ॥ जइ वि हु पिवीलिगाई, दीसंति पईवमाइ (जोइ) उज्जोए । તવ નું માફ, મૂળવવાદU/TVT () I ૨ . જો કે લાડુ વગેરે પદાર્થો પ્રાસુક (દિવસે બનાવેલા અચિત્ત) હોય, તો પણ (રાત્રિએ) તેમાં ચઢેલા કુંથુઆ, પનક (ફૂગ) વગેરે જીવો બરાબર જોઈ શકાતા નથી. (અવધિ, મન:પર્યવ કે કેવલજ્ઞાનવાળા) પ્રત્યક્ષ જ્ઞાનીઓ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ . - સંબોધ પ્રકરણ પણ સ્વજ્ઞાનબળથી કુંથુઆ, ફૂગ વગેરે જીવોને જાણી શકે છે, છતાં તેઓ પણ રાત્રિભોજન કરતા નથી. (૧) જો કે દીપક વગેરેના પ્રકાશથી કીડીઓ વગેરે (મોટા જીવો, દેખી શકાય, તોપણ વિશિષ્ટ જ્ઞાનીઓએ રાત્રિભોજન આચર્યું નથી, માટે અનાચરણીય હોવાથી તેનેતજવું જ જોઈએ, કારણ કેરાત્રિભોજનથી મૂળવ્રતોની પણ વિરાધના થાય છે. (૨) તથા– સૂર-વ-ભાગ-ઇ-શર-શૂરા.. કાદ-વૃશ્ચિક-થા, ગાયનો ત્રિમોનનાર્ ૨ (મીમારત જ્ઞાનપર્વ મ-૭૦ નોજ-ર૦૩) “રાત્રિભોજન કરનારાઓ અન્ય ભવે ઘુવડ, કાગડા, બીલાડા, ગીધ, ભૂંડ, સાપ અને વિછી કે ગીરોલીના અવતારો પામે છે. (કારણ કેપ્રાયઃ જીવને વર્તમાન ભવમા જેવી પ્રવૃત્તિ ગમતી હોય તેવા જીવનવાળો અન્ય ભવ મળે છે.)” અન્ય દર્શનવાળાઓ પણ કહે છે કેमृते स्वजनमात्रेऽपि, सूतकं जायते किल । अस्तंगते दिवानाथे, भोजनं क्रियते कथम् ? ॥१॥ (માડેયપુર -રર રશ્નો-૩૦) रक्तीभवन्ति तोयानि, अन्नानि पिशितानि च । रात्रौ भोजनसक्तस्य, ग्रासे तन्मांसभक्षणम् ॥ २ ॥ अस्तंगते दिवानाथे, आपो रुधिरमुच्यते । अन्नं मांससमं प्रोक्तं, मार्कण्डेन महर्षिणा ॥ ३ ॥ (માર્તડેયપુરા -૩૪ પ્રશ્નો-રૂ) “એક સ્વજન માત્ર અસ્ત (મરણ) પામ્યો હોય તો પણ સૂતક લાગે છે, (ખાન-પાન કરી શકાતાં નથી), તો દિવાનાથ-સૂર્ય અસ્ત પામે ત્યારે ભોજન કેમ જ કરાય? (૧) રાત્રિએ પાણી લોહી સમાન બને છે અને ખોરાક માંસરૂપ બને છે, જેથી રાત્રિભોજનમાં આસક્ત મનુષ્યને રાત્રિએ પાણી કે ખોરાક વાપરવાં તે માંસભક્ષણ બરાબર છે. (૨) માર્કણ્ડ મહર્ષિએ સૂર્યાસ્ત થયે છતે પાણીને લોહી કહ્યું છે, અને અન્નને માંસસમાન કહ્યું છે. (૩)” For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૩ શ્રાવક વ્રત અધિકાર સ્કન્દપુરાણમાં પણ રુદ્રના બનાવેલા સૂર્યની સ્તુતિરૂપ સ્તોત્રમાં કહ્યું છે કેएकभक्ताऽशनान्नित्यमग्निहोत्रफलं लभेत् । अनस्तभोजनो नित्यं, तीर्थयात्राफलं लभेत् ॥१॥ (સંપુરા -૭ -૨૨ ફ્લોવર-ર૩) “હંમેશાં એક જ વખત ભોજન કરનારો અગ્નિહોત્ર યજ્ઞનું ફળ પામે છે અને સૂર્યાસ્ત પહેલાં (દિવસે) જ ભોજન કરનારો હંમેશાં તીર્થયાત્રાનું ફળ પામે છે.” नैवाहुतिर्न च स्वानं, न श्राद्धं देवतार्चनं । दानं वा विहितं रात्रौ, भोजनं तु विशेषतः ॥१॥ (યોગશાસ્ત્ર, રૂ-) “રાત્રિએ હવન કરવાનું, સ્નાન કરવાનું, શ્રાદ્ધ (પિતૃતર્પણ) કરવાનું, દેવપૂજનનું કે દાન દેવાનું વિધાન નથી, અર્થાત્ એટલાં કાર્યો રાત્રિએ કરવાનો નિષેધ છે અને ભોજનનો તો રાત્રિમાં વિશેષતયા એટલે સર્વથા નિષેધ કરેલો છે.” : આયુર્વેદમાં પણ કહ્યું છે કેहनाभिपद्मसङ्कोच-श्चण्डरोचिरपायतः । अतो नक्तं न भोक्तव्यं, सूक्ष्मजीवादनादपि ॥१॥ (યોગશાસ્ત્ર, ૦૨-૬૦) શરીરમાં બે કમળો છે, એક હૃદયકમળ અને બીજું નાભિકમળ; સૂર્ય અસ્ત થવાથી તે બંને કમળો સંકોચાઈ જાય છે, તે કારણથી તથા સૂક્ષ્મ જીવો ખાવામાં આવી જાય તે કારણથી પણ રાત્રિએ ભોજન કરવું જોઈએ નહિ.” આમ જૈન શાસ્ત્રોમાં અને લૌકિક શાસ્ત્રોમાં પણ (અનેક રીતિએ) રાત્રિભોજનનો ત્યાગ કરવા જણાવેલું છે, માટે વિવેકી મનુષ્ય રાત્રિએ ચારેય આહારનો ત્યાગ કરવો જોઈએ; કદાચ તેમ કરવું અશક્ય હોય તો પણ અશન અને ખાદિમ, એ બંનેનો ત્યાગ તો કરવો જ જોઈએ. સ્વાદિમમાં પણ સોપારી વગેરે દિવસે બરાબર જોઇ-તપાસી રાખ્યાં હોય For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ સંબોધ પ્રકરણ તેવાં જયતનાપૂર્વક વાપરવાં જોઈએ, નહિ તો ત્રસ જીવોની હિંસા વગેરે દોષો લાગે. ઉત્સર્ગ માર્ગે તો સવારે અને સાંજે રાત્રિની નજીકની (સૂર્યોદય પછીની અને સૂર્યાસ્ત પહેલાંની) બબ્બે ઘડીઓ પણ ભોજનમાં તજવી જોઇએ. કહ્યું છે કે अह्नो मुखेऽवसाने च, यो द्वे द्वे घटिके त्यजन् । . निशाभोजनदोषज्ञोऽश्नात्यसौ पुण्यभाजनम् ॥ १ ॥ (યોગાશાસ્ત્ર- v૦૩-૬૩) “રાત્રિભોજનના દોષોને જાણતો જે આત્મા દિવસના પ્રારંભમાં તથા અંતે બબ્બે ઘડી છોડીને ભોજન કરે છે, અર્થાત્ તે બબ્બે ઘડીઓને રાત્રી બરાબર સમજી તે સમયે ભોજન કરતો નથી, તે આત્મા પુણ્યવંત છે.” એ પ્રમાણે રાત્રિભોજનનાં અનેક મહાપાપો સમજીને હિતાર્થીએ તેનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ. ૧૫. બહુબીજ– જે ફળોમાં બીજો વધારે હોય તે બહુબીજ કહેવાય. પંપોટા અને ખસખસ વગેરેમાં વચ્ચે અંતરપટ વિના ઘણાં બીજો ભેગાં હોય છે અને તે દરેક બીજોના જીવોનો નાશ થવાનો સંભવ હોવાથી બહુબીજ ફળોને અભક્ષ્ય કહ્યાં છે. દાડિમ કે ટિંડોરાં (એક જાતિનું શાક) વગેરેમાં બીજો ઘણાં હોવા છતાં તેમાં આંતરે આંતરે પડ હોય છે તેથી પરસ્પર સ્પર્શરહિત હોય છે, માટે તેને બહુબીજ માનેલાં નથી. '૧૭. સંઘાન– બોળ અથાણાં, કે જે અનેક ત્રસ જીવોની ઉત્પત્તિમાં હેતુ છે, તેવાં લીંબુ, બીલુ, (મરચાં, કેરી, કેરા, ગુંદાં, કાકડી, લીલાં મરી) વગેરે સઘળાંને અભક્ષ્ય સમજી વર્જવાં જોઈએ. અથાણાં વ્યવહારથી ત્રણ દિન ઉપરાંત અભક્ષ્ય થાય છે–એમ કહ્યું છે. યોગશાસ્ત્ર, પ્ર૦-૩-શ્લોક-૭રની ટીકામાં કહ્યું છે કે–કેરી વગેરેનું અથાણું જો જીવથી સંસક્ત બને તો શ્રીજિનકથિત-ધર્મપરાયણ-દયાળુ શ્રાવક તેને ખાવાનું છોડી દે. ૧. ૭૮-૭૯મી મૂળગાથામાં ૨૨ અભક્ષ્યોનો જે ક્રમ છે તે ક્રમમાં અહીંથી ફેરફાર છે. અહીંથી નીચેના ક્રમથી વર્ણન છે–૧૭. સંઘાન, ૧૯. વેંગણ, ૨૦. અજાણ્યાં ફળો, ૨૧. તુચ્છ ફળો, ૧૮. ધોલવડા (=દ્વિદળ), ૧૬. અનંતકાય, ૨૨. ચલિતરસ. For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર" ૧૮૫ ૧૯. વૃતાક (વંગણ)– વેંગણ નિદ્રાને વધારનારું અને વિષય વિકાર (કામ)ને ઉદ્દીપન કરનારું વગેરે અનેક દોષોનું પોષક હોવાથી અભક્ષ્ય છે. ૨૦. અજાણ્યાં ફળો– ભોજન કરનાર કે કરાવનાર, એ બંનેમાંથી કોઈ પણ જે ફળોની જાતિ ગુણ-દોષ વગેરેને જાણતા ન હોય, તેવાં અજાણ્યાં ફળો અભક્ષ્ય કહ્યાં છે. ઉપલક્ષણથી તેવાં અજાણ્યાં ફૂલ, પત્ર વગેરે પણ અભક્ષ્ય સમજવાં. કારણ કે–તેવાં કોઈ ફળ, ફૂલ વગેરે ઝેરી હોય તો ખાવાથી મરણ થાય અથવા પોતે જેનો ત્યાગ કર્યો હોય તે વસ્તુ ખવાઈ જાય તો નિયમનો ભંગ થાય; માટે જેનું નામ, જાતિ, ગુણ, દોષ વગેરે જાણવામાં ન હોય તેવાં અજાણ્યાં ફળો વગેરે અભક્ષ્ય સમજવાં. ૨૧. તુચ્છ ફળો-તુચ્છ એટલે અસાર, જેનાથી ભૂખ ભાગે નહિ અને શક્તિ આવે નહિ તેવાં ફળ, ફૂલ, મૂળ, પાંદડાં વગેરે અભક્ષ્ય છે. અરણી, કેરડો, સરગવો, મહુડો વગેરે ઝાડોનાં ફૂલો તુચ્છ છે. મહુડાં, જાંબુ, ટિંબરું, પીલુડાં, પાકાં કરમદાં, ગુંદાં, પીગુફળ, બોરસલીફળ, વાલોળ, વડબોર, કાચર, કોઠીમડાં વગેરે ફળો તુચ્છ છે. બીજાં પણ એવા પ્રકારનાં મૂળીયાં વગેરે, તથા અર્ધપાકેલી ચોળાની કે મગની ફોમળ સીંગો વગેરે તુચ્છ છે. આવા પદાર્થો ખાવા છતાં ખાવાનું થોડું, ફેંકી દેવાનું ઘણું હોવાથી સુધા શમે નહિ અને હિંસા ઘણા જીવોની થાય. ૧૮. ઘોલવડા (દ્વિદળ) દોષ દહીંના ઘોળમાં બનાવેલા વડાને ઘોલવડા કહેવામાં આવે છે. અહીં દહીંના ઉપલક્ષણથી સઘળું ય ગોરસ સમજવું. કાચાં દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે ગોરસ કહેવાય છે. તેવા ગરમ કર્યા વિનાનાં ગોરસમાં દ્વિદળ (કઠોળ) ભળવાથી કેવલીગમ્ય અતિ સૂક્ષ્મ ત્રસ જીવોની ઉત્પત્તિ થાય છે, માટે તે અભક્ષ્ય છે. ૮૩) सव्वेसु वि देसेसु, सव्वेसु वि चेव तह य कालेसु। कुसिणिसु आमगोरस-जुत्तेसु निगोयपंचिंदी ॥८४॥ सर्वेष्वपि देशेषु सर्वेष्वपि चैव तथा च कालेषु । યુગથ્વીમીયુષ નોપક્રિયા: II 28 I... ... ૧૨૦૪ ગાથાર્થ– સર્વ દેશમાં અને સર્વ કાળમાં કાચા ગોરસથી યુક્ત સઘળાં કઠોળમાં નિગોદ તથા સંમૂર્ણિમ) પંચેદ્રિય જીવો ઉત્પન્ન થાય છે. (૮૪) For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ १८६ . સંબોધ પ્રકરણ जंमि उ पीलिज्जंते, नेहो नहु होइ बिंति तं वियलं । विदले वि हु उप्पन्नं, नेहजुयं होइ नो विदलं ॥८५॥ यस्मिन् तु पील्यमाने स्नेहो न खलु भवति ब्रुवते तद् द्विदलम् । द्विदलेऽपि खलूत्पन्नं स्नेहयुतं भवति न द्विदलम् ॥ ८५ ।। ......... १२०५ ગાથાર્થ (બે ફાડી-દાળ થાય તેવા) જે ધાન્યને પીલવાથી તેલ નીકળે નહિ તે દ્વિદલ કહેવાય, તેમ જ દ્વિદળ (એટલે ભાંગવાથી બે ફાડ-દાળ થાય) છતાં જેને પીલવાથી તેલ નીકળે તે દ્વિદળ ગણાય નહિ. (૮૫) उग्गममाणे विदलं, विदलं सव्वं च कट्ठदलयं च। .. निन्नेहं समदलयं, जं हुज्जा तं हवे विदलं ॥८६॥ .. उद्गच्छति द्विदलं द्विदलं सर्वं च काष्ठदलकं च । निःस्नेहं समदलकं यद् भवेत् द्विदलम् ॥ ८६ ।। ......... १२०६ थार्थ- या विण(=58ोग) गतुं छोय(= २. छूटत. डीय) ત્યારે પણ દ્વિદળ છે. સર્વ કાદળ(=કઠોળ) કે જે સ્નેહરહિત હોય અને જેની સરખી બે ફાડ થતી હોય તે દ્વિદળ થાય ગણાય. (૮૬) निन्नेह विदलसंभवमवितयपत्ताइसव्वमवि विदलं । जइ गोरसंमि पडइ ता तसजीवाण उप्पत्ती ॥८७॥ निःस्नेहद्विदलसंभवमपि त्वक्पत्रादि सर्वमपि द्विदलम् । यदि गोरसे पतति तदा त्रसजीवानामुत्पत्तिः ॥ ८७ ॥............ १२०७ थार्थ-स्ने (तर) रहित विमा येल (=स्नेति विपनु) છાલ-પાંદડાં વગેરે બધું ય દ્વિદળ છે. જો તે કાચા દૂધ-દહીં-છાશમાં પડે तो सपोनी उत्पत्ति थाय. (८७) जइ मुग्गमासपभिइविदलं कच्चंमि गोरसे पडड्। ता तसजीवुष्पत्तिं भणंति दहिए वि बिदिणुवरि ॥८८॥ यदि मुद्ग-माषप्रभृतिद्विदलं कच्चे गोरसे पतति । तदा त्रसजीवोत्पत्ति भणन्ति दध्यपि द्विदिनोपरि ॥ ८८ ॥......... १२०८ ८ ) For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૮૭ ગાથાર્થ–મગ, અડદ વગેરે કઠોળ જો કાચાં (દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે) ગોરસમાં ભળે તો તરત જ (અસંખ્ય) ત્રસ જીવો ઉપજે છે અને દહીંમાં પણ બે દિવસ (રાત્રિ) પૂર્ણ થતાં તુર્ત ત્રસ જીવો ઉપજે છે. વિશેષાર્થ– દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે. रसजा:-तक्रारनालदधितीमनादिषुपायुकृम्याकृतयोऽतिसूक्ष्मा भवन्ति ॥ “છાશ, કાંજી, દહીં, ઓસામણ વગેરે (રસો)માં વિઝાના કૃમિના સમાન આકારવાળા અતિ સૂક્ષ્મ જીવો ઉપજે છે.” પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ યોગશાસ્ત્ર પ્રકાશ ૩-શ્લોક સાતમામાં જણાવે છે કે–“ રદ્ધિતયાતીત (વર્ષ)” “બે દિવસ (રાત્રિ) વ્યતીત થયેલું દહીં ત્યાગ કરવું.” (૮૮) दव्वंतरसंपत्ते, सीए वि हु गोरसंमि सिणंमि । उसिणे वि अवक्खेवो, न जुज्जए गोरसाईणं ॥८९॥ द्रव्यान्तरसंप्राप्ते शीतेऽपि खलु गोरसे उष्णे। ૩wોડપ અવક્ષેપ ન મુખ્ય રસાલીનામ્ II 28 I ... ૨૦૧૨ ગાથાર્થ– દ્રવ્યાંતરને પામેલા શીખંડ આદિ (અન્ય દ્રવ્યરૂપે બનેલા) પણ ઠંડા=કાચા અને (૩uો )ગરમ કરવા છતાં બરોબર(આંગળી દાઝે તેટલું) ગરમ ન કરેલા ગોરસમાં કઠોળ ભેગું કરવું યોગ્ય નથી. ગરમ કરેલા પણ કઠોળમાં કાચો ગોરસ ભેગો કરવો યોગ્ય નથી. (૮૯) ૧૬. અનંતકાયसव्वाओ कंदजाई, सूरणकंदो य वज्जकंदो य । अलहलिहा य तहा, अलं तह अल्लकच्चूरो ॥९॥ सर्वाः कन्दजातयः सूरणकन्दश्च वज्रकन्दश्च । માર્તાિ તથાડડ તથા નૂદ II ૬૦ I .... ૨૨૨૦ सत्तावरी विराली, कुंआरितह थोहरी गलोइआ। लसणं वंसकरिला, गज्जरं लूणो य तह लोढो ॥९१॥ शतावरी विराली कुमारी तथा थोहरी गुडूची। ના વંશરીરં વMાં નવા તથા તોલ્સ ૧૨ ............ ૧૨૭ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ . સંબોધ પ્રકરણ गिरिकण्णी किसलपत्ता, खरंसूया थेग अल्लमुत्था य। तह लोणरुक्खच्छली, खिल्लुहडा अमयवल्ली य ॥१२॥ गिरिकी किशलयपत्राणि खरंसूया थेगः आर्द्रमुस्ता च । તથા નવ વૃક્ષછાત્રી વિષ્ણુડામૃતવાણી વI ૧૨ I ... मूला तह भूमिरुहा, विरुहा तह ढंकवत्थुल्लो। પઢો જૂથવો, યત પદ્ધો વોમર્તવિનિયા | જરૂ. , मूलास्तथा भूमिरुहा विरूढास्तथा ढङ्कवास्तुलः । પ્રથમ: શૂરવશ્વ તથા પત્થર સોમન્નાસ્ના ૨૩ ૨૨૨૩ आलू तह पिंडालू, हवंति एए अणंतनामेणं । अण्णमणंतं नेयं, लक्खणजुत्तीइ समयाओ ॥९४॥ आलुस्तथा पिण्डालुर्भवन्त्येतेऽनन्तनाम्ना। બચતનાં ય નક્ષયુવત્યા સમયાન્ II ૨૪ / ૨૨૪ ગાથાર્થ સઘળી જાતિના કંદો અનંતકાયિક હોય છે. કંદ એટલે વૃક્ષના થડની નીચે જમીનમાં રહેલો ગાંઠા.રૂપ ભાગ. આ સઘળાયે લીલા કંદો અનંતકાયિક છે, કારણ કે સૂકાયેલા નિર્જીવ થવાથી અનંતકાયપણું સંભવતું નથી. પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા પણ પોતે રચેલા યોગશાસ્ત્રમાં એ જ જણાવે છે કે –“મા વન્ય સમuોપિ” (પ્રકાશ ૩-૪૪) એની ટીકામાં પણ જણાવે છે કે–“આદ્ર એટલે “નહિ સૂકાયેલા સર્વ જાતિના કંદ' સૂકાયેલા તો નિર્જીવ થવાથી તેનું અનંતકાયપણું સંભવતું નથી, વગેરે.” આ કંદોમાંના કેટલાક લોકમાં વપરાતા હોવાથી તેના નામો જણાવે છે કે-(૧) સૂરણનો કંદ, જેનાથી હરસના જીવોનો નાશ થાય છે તે સૂરણ પ્રસિદ્ધ છે. (૨) વજકંદ એક કંદવિશેષ છે, યોગશાસ્ત્રની ટીકામાં તેનું વજત” નામ કહ્યું છે. (૩) લીલી હળદર=પ્રસિદ્ધ છે, દરેક જાતિની નહિ સૂકાયેલી હળદર. (૪) આદુ (લીલી સૂંઠ). (૫) લીલો કચ્ચરો-સ્વાદમાં તીખો હોય છે. (૬) શતાવરી=વેલડીવિશેષ. (૭) વિરાતિ-વેલડીવિશેષ, તેને કોઈ “સોફાલી પણ કહે છે. (૮) કુમારી-કુંઆર પ્રસિદ્ધ છે, જેનાં પત્રો બે ધારોમાં For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૮૯ કાંટાવાળાં લાંબા પરનાળના આકારના હોય છે. (૯) થોહર=દરેક જાતિના થોરીયા, જેનાથી ખેતર વગેરેની વાડો કરવામાં આવે છે તે હાથીયા, કાંટાળા વગેરે જાતિના થોરીયા અનંતકાય છે, તેને ખૂહીવૃક્ષ પણ કહે છે. (૧૦) ગડૂચી દરેક જાતિની ગળોના વેલા જે લીમડા વગેરે વૃક્ષો ઉપર હોય છે. (૧૧) લસણ. (૧૨) વંશકારેલ કોમળ નવાવાસનો અવયવવિશેષ, તે પ્રસિદ્ધ છે. (૧૩) ગાજર=પ્રસિદ્ધ છે. (૧૪) લવણક=લૂણી નામની વનસ્પતિવિશેષ. જેને બાળવાથી સાજીખાર બને છે. (૧૫) લોઢક-પદ્મિની નામની વનસ્પતિનો કંદ (પાણીમાં પોયણાં થાય તે). (૧૬) ગિરિકર્ણિકા એક જાતિની વેલડી (કચ્છમાં પ્રસિદ્ધ છે, જેને “ગરમર' પણ કહે છે. (૧૭) કિસલય પત્રો દરેક વનસ્પતિનાં પ્રૌઢ પાંદડાની પૂર્વાવસ્થાનાં કોમળ પાંદડાં અને દરેક બીજમાંથી પ્રથમ નીકળતા અંકુરાઓ, તે અનંતકાય જ હોય છે, જયારે તે રૂઢ બને ત્યારે પણ પ્રત્યેક વનસ્પતિનાં હોય તે જ પ્રત્યેક વનસ્પતિ થાય, બીજા તો અનંતકાય જ રહે, જેમ મેથીની ભાજીના મૂળમાં રહેલાં જાડાં પત્રો અનંતકાય હોય છે, તેમ દરેક વનસ્પતિનાં પણ પ્રથમ ઉગતાં પત્રો અનંતકાય હોય છે અને પ્રથમ નીકળતા અંકુરા પણ અનંતકાય હોય છે, (૧૮) ખરસઇઓકંદવિશેષ, જેને “કસેરૂ ખીરિંશુક પણ કહે છે. (૧૯) ભેગની ભાજી=પ્રસિદ્ધ છે, તેનો પોંખ પણ થાય છે, જે જુવારના જેવો ચોમાસામાં ઘણા સ્થળોએ વેચાય છે. (૨૦) લીલી મોથ પ્રસિદ્ધ છે, જે જળાશયોમાં કાંઠે કાંઠે થાય છે અને પાકે ત્યારે કાળી થાય છે. (૨૧) લવણ નામના વૃક્ષની છાલ તેને ભ્રમર વૃક્ષ પણ કહે છે, છાલ સિવાય તેનાં બાકીનાં અંગો પ્રત્યેક વનસ્પતિ છે. (૨૨) બિલ્લાહડોકપિલુડનામે કંદ, લોકમાં તે પ્રસિદ્ધ છે. (૨૩) અમૃતવેલ=ને નામનો વેલો. (૨૪) મૂળાનો કંદ પ્રસિદ્ધ છે. (મૂળાનાં કંદ સિવાયનાં ડાંડલી, ફૂલ, પત્ર, મોગરા અને દાણા-એ બધાંય અંગો પ્રત્યેક છતાં અભક્ષ્ય ગણાય છે તથા કંદ તો ધોળો અને રાતો, જે દેશી અને પરદેશી કહેવાય છે, તે બંને પ્રકારનો પણ અનંતકાય જ છે). (૨૫) ભૂમિહ– જેને લોકોમાં ભૂમિફોડા નામ છે, તે ચોમાસામાં થાય છે-તેને બિલાડીનો ટોપ પણ કહે છે, કે જે છત્રના આકારે હોય છે. (૨૬) વિરૂઢ કઠોળમાંથી For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦. સંબોધ પ્રકરણ નીકળતા અંકુરા, જ્યારે ચણા, મગ વગેરેને દાળ કરવા માટે પલાળવામાં આવે છે, ત્યારે તે વધુ વખત પાણીમાં રહેતાં તેમાં સફેદ અંકુરાઓ નીકળે છે (પછી તેની દાળ બનાવી હોય કે શાક તરીકે બાહ્યાં હોય તો પણ તેનું ભક્ષણ કરનારને અનંતકાયભક્ષણનો દોષ લાગે છે, માટે તે બહુ વખત પલાળી રાખવા નહિ, પરધર્મીને ત્યાં જમવા જતાં આ વિષયની કાળજી ન રખાય તો નિયમભંગ થવા સંભવ છે). (૨૭) ઢwવત્યુલ=વત્થલો તે નામે પ્રસિદ્ધ એક શાક છે, તે પ્રથમે ઉગતી વખતે અનંતકાય છે અને કોમળતા મટી કઠિન બને ત્યારે પ્રત્યેક ગણાય છે. (૨૮) શૂકરવલ્લી તેને “શ્કરવાલ-શૂકવેલી' પણ કહે છે, જેની જંગલમાં મોટી વેલડીઓ થાય છે. (ધાન્યમાં જે વાલ ગણેલા છે તે અનંતકાય નથી). (૨૯) પલ્લંક તે પાલખની ભાજી તરીકે પ્રસિદ્ધ છે. (૩૦) કુણી આંબલી=જેમાં ઠળીયા-બીજ ન થયાં હોય તેવા કુણાં આંબલીના કાતરા અનંતકાય છે. (૩૧) આલુકંદ જેને રતાળુ કંદ કહેવાય છે તે પ્રસિદ્ધ છે અને (૩૨) પિંડાળુ ડુંગળી નામે પ્રસિદ્ધ છે. એ પણ કંદ છે. આ બત્રીશ નામો શાસ્ત્રપ્રસિદ્ધ છે. (વર્તમાનમાં આ પ્રકારો પૈકી કેટલાક નામો અન્ય દેશોમાં પ્રસિદ્ધ હોય કે બદલાઈ ગયાં હોય એમ સમજાય છે.) આ સિવાયનાં બીજા પણ શાસ્ત્રાનુસારે અનંતકાયનાં લક્ષણો જેમાં ઘટતાં હોય તે અનંતકાય જાણવા. (૯૦૯૧-૯૨-૯૩-૯૪) गूढसिरसंधिपव्वं, सच्छीरंजं च होइ निच्छीरं। समभंगं छिन्नरुहं, साहारणसरीरयं जाण ॥९५ ॥ गूढसिरसन्धिपर्व सत्क्षीरं यच्च भवति निःक्षीरम् । સમમ છિદં સાધારણશીર્જ નાની િ 9, II. ૨૨૨૫ ગાથાર્થ– જેનાં પાંદડાં વગેરેમાં નસો, (કુઆર વગેરેમાં) સાંધા અને (શેરડી વગેરેમાં) પર્વો-ગાંઠો ગુણ હોય, અર્થાત્ જેના નસો, સાંધા, ગાંઠો પ્રગટ ન થયા હોય તે, જે દૂધ સહિત હોય કે દૂધ રહિત હોય તે, વળી ભાંગતા જેના સરખા ભાગ થાય છે, જે છેદવા છતાં ઊગે, એવા લક્ષણવાળી વનસ્પતિને તું અનંતકાય જાણ. (૯૫) For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૯૧ ૨૨. ચલિત રસ- જેનો રસ એટલે સ્વાદ ફરી ગયો હોય અને ઉપલક્ષણથી જેના વર્ણ-ગંધ-સ્પર્શ વગેરે બદલાઈ ગયા હોય, તે વસ્તુઓ ચલિત રસ કહેવાય છે. કુથિત-કોહેલું અન્ન-રસોઇ, વાસી (આગળના દિવસે પાણી સહિત રાંધેલું) અન્ન, ગોરસ સાથેનું કઠોળ-દ્વિદળ, વાસી નરમ (લોચા) પુરી, પાણીમાં રાંધેલો વાસી ભાત, તાંદળા, કોદરા વગેરેમાં અનેક જીવો ઉત્પન્ન થઈ જાય છે.' ૧. ચલિત રસ સંબંધી બહુ કાળજી રાખવા જેવી છે. મીઠાઇ, ખાખરા વગેરેનો ચોમાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ (મહિના)નો કાળ કહ્યો છે. તેમાં નવી-જૂની વસ્તુ ભેગી થયા કરે અને વાસણ સાફ કર્યા વિના નવી વસ્તુઓ તેમાં ભરે તો નવી પણ અભક્ષ્ય થઈ જાય. તેમાંય લોટ તો ખોરો થાય કે ધનેરાં, ઈયળો વગેરે જીવોની ઉત્પત્તિ થાય, તો ચાળીને પણ વાપરવો ઉચિત નથી, જીવોત્પતિ ન થઈ હોય ત્યારે પણ વારંવાર ચાળીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ઘઉં, ચણા વગેરે કરતાં બાજરાનો લોટ જલદી ખોરો થઈ જવાથી વહેલો અભક્ષ્ય બને છે. બજરનો લોટ તો અભક્ષ્ય છે જ. જલેબીનો આથો રાત્રે કહોવડાવવાથી તેમાં ત્રસ જીવો ઉપજે છે અને તેથી તે અનાવરણીય (વજય) છે. લીલો-સૂકો હલવો, બદામનો હલવો વગેરે પદાર્થો લોટ બે-ત્રણ દિવસ સડાવીને બનાવાય છે માટે અભક્ષ્ય છે. દૂધીનો હલવો તે જ દિવસે ભક્ષ્ય છે, પછી વાસી થાય છે, માવો-બને તે દિવસે ભક્ષ્ય છે. માવાની બનેલી ચીજો પેંડા, બરફી, ઘારી, જાંબૂ વગેરેમાં ચાસણી કાચી રહે તો અભક્ષ્ય છે, કારણ કે–જેમાં માવો કાચો રહે છે કે માવો જેમાં કાચો જ વપરાય છે તે અભક્ષ્ય છે, ડેરીઓનો માવો કે તેની બનેલી વસ્તુઓ અભક્ષ્ય થવા સંભવ છે. નજરે બનાવેલી પાકા માવાની વસ્તુ પાકી ચાસણીયુક્ત હોય તો તે ભક્ષ્ય ગણાય છે. કેટલાક અન્યાયી વેપારીઓ રતાળુ, બટેટા, વગેરેને બાફીને માવામાં ભેળવે છે, તે માવો ખાવાથી અનંતકાયના ભક્ષણનો દોષ લાગે છે. કેરી, આમળાં વગેરેના મુરબ્બા પણ ચાસણી બરાબર ન હોય તો અભક્ષ્ય થવા સંભવ છે. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ બદલાતાં જ તે અભક્ષ્ય થાય છે-એમ સેનપ્રશ્નમાં કહ્યું છે. સેવ, વડી, પાપડ, ખેરો, સાળવડાં, ખીચીયા વગેરે ખાસ ઉનાળામાં જલદી સૂકાઈ જાય તેવા દિવસોમાં સૂર્યોદય પછી જ લોટ બાંધીને બનાવવા વ્યાજબી છે, જે સૂર્યાસ્ત પહેલાં સંપૂર્ણ સૂકાઈ જવાથી વાસીભક્ષણનો દોષ લાગે નહિ. આ • બધી ચીજોમાં ચોમાસામાં લીલ-ફૂગ થઈ જવા સંભવ છે, માટે તે ચોમાસા પહેલાં સમાપ્ત થાય તેટલા પ્રમાણમાં જ બનાવવી વ્યાજબી છે. સેકેલો પાપડ બીજે દિવસે વાસી ગણાય છે, તળેલો પાપડ બીજે દિવસે વપરાય છે. દૂધપાક-બાસુદી-શ્રીખંડ-મલાઈ વગેરે બધી વસ્તુઓ બને તે દિવસે જ ભક્ષ્ય છે, રાત્રિ જતાં તે વાસી થાય છે. કેરી-આર્કા નક્ષત્રમાં સૂર્ય સંક્રમ થાય ત્યારથી અભક્ષ્ય કહી છે, તો પણ જે કેરીનો સ્વાદ ઊતરી ગયો હોય, જે ગંધાઈ ગઈ હોય, જે ભડદાં બની ગયાં હોય, તે તો આદ્ર પહેલાં પણ અભક્ષ્ય છે. કેરીમાં ઘણી વખત ઇયળો નીકળે છે. ચૂસીને ખાવાથી તેની જયણા થઈ શકતી નથી, હિંસા થાય છે અને રોગોત્પત્તિ થાય છે. વસ્તુતઃ જૈન આચારો સ્વરૂપે જ આરોગ્યનું શરીરપુષ્ટિનું સાધન છે. તેને છોડીને આરોગ્ય કે પુષ્ટિના અન્યાન્ય ઉપાયો કરવા તે પાવલી કમાવા જતાં પંદરને ગુમાવવા જેવું છે અને અધર્મ-કર્મબંધ વગેરે થાય તે વધારામાં. માટે સુખના અર્થીએ જૈન આચારોને સાચવવા માટે પ્રયત્ન કરવા જોઈએ. ચટણી બનાવતાં પાણી કે દાળીયા For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ - સંબોધ પ્રકરણ વાસી ભાત વગેરે રસોઇ), કાલાતીત પકવાન્ન, બે દિવસ રાત્રિ) વ્યતીત થઈ ગયા પછીનું દહીં તથા છાશ, વગેરે બધું ચલિત રસ ગણાય છે; તેમાં પકવાન્ન વગેરેને અંગે શાસ્ત્રમાં જણાવ્યું છે કેવગેરે કાંઈ ન નાખ્યું હોય તો જ વધારેમાં વધારે ત્રણ દિવસ ખપે છે, પાણી કે દાળીયા જેવું કાંઈ પણ નાખ્યું હોય તો તે જ દિવસે ભક્ષ્ય છે. ચવાણું-સેવ, ગાંઠીયા, ચણાની દાળ વગેરે બધું બજારનું અભક્ષ્ય થવાનો સંભવ છે, ઘેર વિવેકપૂર્વક કરેલું જ વિશ્વાસપાત્ર હોવાથી ભક્ષ્ય છે, કારણ કે–વેપારીએ બનાવેલાનો કાળ નક્કી હોતો નથી. બટેટાં વગેરેનાં ભજીયાં જેમાં બનાવ્યાં હોય તે જ તેલ ચવાણામાં વપરાય છે. લાડુ-તળ્યા વિનાના ચૂરમાના બીજે જ દિવસે વાસી થાય. તળેલા ચૂરમાના લાડુ પણ મુઠીયા ભાંગીને ફરી ચૂરીને શેકીને બનાવેલા હોય તો બીજે દિવસે ખપે. મુઠીયાં કાચા રહે તો વાસી થવા સંભવ છે. કોઈ કોઇ મોતીયા, કણસઈ વગેરે લાડ પણ ચાસણી કાચી હોવાના કારણે કે બુંદી કાચી રહેવાના કારણે બે-ચાર દિવસમાં ગંધાય છે અને ભાંગતાં અંદર સફેદ ફુગ-અનંતકાય જણાય છે. રસોઈ-ઉનાળામાં સખત ગરમીને લીધે ઉતરી જવાથી-બેસ્વાદ થાય તો તેનો સ બદલાઈ જવાનો સંભવ છે, ગરમ ગરમ રોટલા-રોટલી-પૂરી વગેરે પણ વાસણમાં ભરી તરત ઢાંકવાં નહિ, પરંતુ થોડી વાર પછી ઢાંકવા. છાશમાં રાખેલા ભાતનો કાળ આઠ પ્રહરનો હોવાથી : સાંજે રાંધ્યો હોય તે બીજે દિવસે ખપે, પણ સવારનો રાંધેલો તો તે જ દિવસે સૂર્યાસ્ત સુધી ખપે, કારણ કે–રાત્રિએ રાત્રિભોજનનો દોષ લાગે અને બીજે દિવસે સવારે જ કાળ પૂર્ણ થઈ જાય. તે પણ જો બૂડાબૂડ જાડી છાશમાં દાણે દાણા છૂટા થઈ જાય તેમ છાંટેલો હોય તો જ ખપે, નહિ તો અભક્ષ્ય થાય, તેમાં ચાર આંગળ છાશ ઉપર તરતી હોવી જોઈએ, ચોમાસામાં તો એ પ્રમાણે કરતાં પણ દોષ લાગવા સંભવ છે. કોઈ કોઈ પ્રદેશમાં આજે બનાવેલા રોટલા-ભાખરી વગેરે બીજે દિવસે ખાવાનો રિવાજ છે, તે વાસી હોવાથી અભક્ષ્ય છે. સેકેલા રોટલા પણ ભાંગતાં ખાખરા કે પાપડની જેમ અવાજ થાય તેવા આકરા સેકાયેલા હોય તો જ વાસી ન થાય. રાંધેલું વધી પડ્યા પછી લોભથી-કપણતાથી વાસી રાખવાનો અને ખાવાનો પણ પ્રસંગ આવી જાય છે. કૃપણતા હોય તો પ્રમાણયુક્ત રાંધવું, નહિ તો વધેલુ અનુકંપાદાન તરીકે ઉપયોગ કરવો ઉચિત છે. દહીં-દૂધમાં ખટાઈ નાખી મેળવેલું દહીં ૧૬ પ્રહર પછી અભક્ષ્ય થાય છે, માટે પ્રભાતે મેળવેલું બીજા દિવસની સાંજ સુધી ભક્ષ્ય સમજવું. રાત્રિ પૂર્ણ થતાં ૧૬ પ્રહર પૂર્ણ થઈ જાય, અર્થાત્ બે રાત્રિ પસાર થતાં તે અભક્ષ્ય બને છે, માટે સાંજે મેળવ્યું હોય તો પણ ૧૨ પ્રહર જ એટલે બીજા દિવસની સાંજ સુધી જ વાપરી શકાય. અહીં સોળ પ્રહરનો અર્થ મેળવણ નાખ્યું ત્યારથી તે ૧૬ પ્રહર સુધી-એમ સમજવાનો નથી. મેળવણ ગમે ત્યારે નાખ્યું હોય, તો પણ તે દિવસના પૂરા ચાર પ્રહર, રાત્રિના ચાર પ્રહર, બીજા દિવસના ચાર પ્રહર અને બીજી રાત્રિના ચાર પ્રહર મળી ત્રીજા દિવસના સૂર્યોદય થતાં પહેલાં સોળ પ્રહર પૂરા ગણવાના છે. તેમાં છેલ્લી રાત્રિએ રાત્રિભોજન-દોષ લાગે માટે મેળવ્યું તેના બીજા દિવસની સાંજ સુધી જ તે વાપરી શકાય અને ત્રીજા દિવસના સૂર્યોદય પહેલાં તેની છાશ-વલોણું કરી નાખવું જોઈએ. તેની બનેલી છાશનો કાળ પણ એ જ રીતિએ સોળ પ્રહરનો ગણવો. દૂધનો સામાન્ય રીતિએ ચાર પ્રહરનો કાળ છે, તો પણ સાંજના દોહેલા દૂધમાં મધ્યરાત્રિ પહેલાં મેળવણ નાંખી દેવું જોઈએ. વ્યાપારીઓ દૂધમાં પણ વાસી દૂધ કે આરારૂટ નામનો લોટ જેવો પદાર્થ ભેળવીને વેચે છે, જે અભક્ષ્ય છે. ઘી-ધીનો સ્વાદ વગેરે બદલાઈ કડવું બની જાય. ખોરું For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૯૩ वासासु पन्नरदिवस, सि-उण्हकालेसु मास-दिणवीसं । उग्गाहिमं जईणं, कप्पइ आरम्भ पढमदिणा ॥१॥ “પકવાનાદિ તળેલી વસ્તુઓ, તે બની હોય તે દિવસને ભેગો ગણતાં વર્ષાકાળમાં ૧૫ દિવસ, શીતકાળમાં એક માસ અને ઉષ્ણકાળમાં ૨૦ દિવસ સુધી જ સાધુઓને કહ્યું છે.” इंगाली वणसाडी, भाडी फोडी सुवज्जए कम्मं । वाणिज्जं चेव दंतलक्खरस केस विस विसयं ॥९६ ॥ आङ्गारी वनं शकटी भाटी स्फोटिः सुवर्जति कर्म। વાળચં વૈવ તત્ત-તાક્ષારસ-રા-વિષવિષયમ્ I ૬૬ ૨૨૨૬ एवं खु जंतपील्लण-कम्मं निल्लछणं च दवदाणं। सरदहतलाय सोसं, असइपोसं च वज्जिज्जा ॥९७ ॥ एवं खलु यन्त्रपीलनकर्म निर्लाञ्छनं च दवदानम् । સો-૯-તત્તા શોષમતીપોષ વયેત્ | ૨૭ I. ગાથાર્થ– અંગારકર્મ– લાકડા બાળીને કોલસા બનાવીને વેચે. તેમાં છ જવનિકાયની વિરાધના થાય. વનકર્મ– વન ખરીદીને વૃક્ષોને છેદીને મૂલ્યથી વેચે. એ પ્રમાણે પત્રાદિનો પણ પ્રતિષેધ છે. શકટકર્મ– ગાડું ચલાવીને નિર્વાહ કરે. તેમાં વધ અને બંધ વગેરે બહુ દોષો થાય. ભાટકકર્મ પોતાના ગાડાં વગેરેમાં બીજાના વાસણ, ઘરમાં ઉપયોગી ઉપકરણો વગેરે ભાડેથી લઈ જાય-લઈ આવેતે ભાટકકર્મ. આ રીતે પારકી . વસ્તુઓ લઈ જવી-લઈ આવવી ન કહ્યું. અથવા પોતાના ગાડાં અને કે લાલ બની જાય અને તેની ગંધ બદલાઈ જાય, તો તે અભક્ષ્ય જાણવું. વેપારીઓ ઘીમાં પણ ચિરબી, બટેટા, રતાળુ વગેરેના કંદને બાફીને ભેળવે છે. માખણને થોડી છાશ સાથે રાખીને ઘી બનાવવું જોઇએ, નહિ તો માખણ અભક્ષ્ય બની જાય છે. પ્રસૂતિ પછી દશ દિવસ સુધી ગાયનું, પંદર દિવસ સુધી ભેંસનું અને આઠ દિવસ સુધી બકરીનું દૂધ કલ્પ નહિ. તેનો બળી વગેરે બનાવ્યો હોય તે પણ ખવાય નહિ. ખાટા ઢોકળાં-ચોખાની કણકી, અડદ કે ચણાની દાળ વગેરેને ભરડી રાત્રે છાશમાં પલાળી રાખે છે અને બીજે દિવસે ઢોકળાં બનાવે છે, જે વાસી થવા સાથે કઠોળમાં છાશ ભળવાથી (દ્વિદળ) અભક્ષ્ય થાય છે. સેકેલાં ધાન્ય-ચણા, મમરા, ધાણી વગેરેનો કાળ પકવાન્ન જેટલો સમજવો. વગેરે ઘણી વસ્તુઓ વિવેક વિના અભક્ષ્ય બને છે. આ વિષયમાં ઘણી સમજ મેળવવા યોગ્ય છે. તે બહુશ્રુતો પાસેથી જાણી લેવી. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ - સંબોધ પ્રકરણ બળદ વગેરે બીજાને ભાડેથી આપે. ઇત્યાદિ શ્રાવકને ન કહ્યું. સ્ફોટકકર્મ– નીચે ઊંડે સુધી ખોદીને અથવા હળથી ભૂમિને ફાડીને આજીવિકા ચલાવે. દંતવાણિજ્ય- દાંત આપજે એમ કહીને પહેલેથી ભીલોને મૂલ્ય આપે. તેથી ભીલો તે વાણિયો જલદી આવશે એમ વિચારીને જલદી હાથીને મારે. એ રીતે માચ્છીમારોને પહેલેથી શંખનું મૂલ્ય આપે. ઇત્યાદિ ન કલ્પ. ભીલો પહેલેથી હાથીદાંત લઇ આવ્યા હોય અને માચ્છીમારો શંખ લઇ આવ્યા હોય તો ખરીદે. લાક્ષાવાણિજ્ય-લાખના વેપારમાં આ જ દોષો છે. લાખમાં કૃમિઓ ઉત્પન્ન થાય. રસવાણિજ્યદારૂ વેચવાનો વેપાર, મદિરાપાનમાં માર મારવો, આક્રોશ કરવો, વધા કરવો વગેરે ઘણા દોષો છે. માટે રસવાણિજય ન કલ્પે. કેશવાણિજ્યદાસીઓ લઈને બીજા સ્થળે જ્યાં સારી કિંમત મળે ત્યાં વેચે. આમાં પણ પરાધીનતા વગેરે અનેક દોષો છે.વિષવાણિજ્ય-વિષનું વેચાણ ન કલ્પ. : તેનાથી ઘણા જીવોની વિરાધના થાય. યંત્રપાલણકર્મ- તલ પીલવાનું યંત્ર, શેરડી પીલવાનું યંત્ર, ચક્ર વગેરે ન કલ્પ. નિલાંછનકર્મ– બળદ આદિને નપુંસક કરવાનું ન કલ્પે. દવાગ્નિદાપનતાકર્મ-ક્ષેત્રની રક્ષા માટે જંગલમાં આગ લગાડે. જેમ કે ઉત્તરાપથ દેશમાં. પછી ક્ષેત્ર બળી ગયે છતે નવું ઘાસ ઊગે. તેમાં લાખો જીવોનો વધ થાય. સર-દહ-તડાગશોષણ કર્મ– સરોવર, મોટું જળાશય અને તળાવને સૂકાવે, પછી તેમાં અનાજ વગેરે વાવે. આ ન કહ્યું. અસતીપોષણતાકર્મ દુરાચારિણી સ્ત્રીઓને પોષે. જેમ કે ગોલ્લદેશમાં યોનિપોષકો દુરાચાર કરાવવા દ્વારા પોતાની આજીવિકા ચલાવનારાઓ) દાસીઓનું ઘણું ભાડું લે છે. આ બહુ સાવધ કર્મો બતાવ્યાં. આનાથી સાવધ કર્મો આટલાં જ છે એમ ન સમજવું. આવા પ્રકારનાં બીજાં પણ જે જે બહુ સાવધ કર્યો હોય તે ત્યાજય જાણવાં. (૯૬-૯૭) जं इंदियसयणाई, पडुच्च पावं करेज्ज सो होइ। अत्थे दंडे इत्तो, अन्नो उ अणत्थदंडो य ॥९८॥ यदिन्द्रियस्वजनादीन् प्रतीत्य पापं कुर्यात् स भवति । અર્થે તખ્તોડતોડતુ નર્થJ II ૨૮ II .... १२१८ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૯૫ ગાથાર્થ– ઇંદ્રિયો કે સ્વજનાદિ માટે જે પાપો કરે તે અર્થદંડ છે, તે સિવાયનો અનર્થદંડ જાણવો (૯૮). तहवज्झाणायरियं, पावोवएसं च हिंसदाणाइं। चउत्थं पमायचरियं, अवज्झाणं अट्टद्देहि ॥९९ ॥ तथाऽपध्यानाचरितं पापोपदेशश्च हिंस्रदानानि । વધુ પ્રમાણિતમgધ્યાનમાતરૌદ્રાગામ્ II II ૨૨૨૬ ગાથાર્થ– અશુભધ્યાનાચરણ, પાપોપદેશ, હિંસકપ્રદાન અને ચોથું પ્રમાદાચરણ એ ચાર અનર્થદંડ છે. તેમાં આર્તધ્યાન-રૌદ્રધ્યાન કરવાથી અશુભધ્યાન થાય છે. (૯૯) सत्थग्गिमुसलजंतग, तणकटे मंतमूलभेसज्जे। दिन्ने दवाविए वा, हिंसप्पयाणमणेगविहं ॥१००॥ શા-નિ-મુરાન--7-8ાનિ મંત્ર-ભૂત-પગ્યાના જો તાપ વ હિંસકતાનમને વિધમ્ II ૨૦૦ /.. ૨૨૨૦ ગાથાર્થ સાથ મુત્ર = શસ્ત્ર, અગ્નિ તથા મૂશળ (સાંબેલું) વગેરે, નંત=ગાડું વગેરે યંત્રો, “ત=લૂણ-ઘાસ, જેનાથી મોટાં દોરડાં (વસ્ત્ર) વગેરેબને છેતે, “ડાભડો-શણ' વગેરે જાતિનાં ઘાસ, અથવા “ક્ષતઘા વગેરેમાં થયેલાં કૃમિ વગેરે જીવોનો નાશ કરનારી બહુકરી' નામની વનસ્પતિ, જ=કાષ્ઠ, અર્થાતુ લાકડાના રેંટ-લાકડી વગેરે, બત=ઝેર - ઉતારવાના કે વશીકરણ વગેરેના મંત્રો, “પૂર્વ=મૂળીઆ, અર્થાત. નાગદમની આદિ કે તાવ વગેરે ઉતારવાનાં મૂળીયાં, અથવા “ગર્ભ પાડવો-પડાવવો' ઇત્યાદિ પાપકાર્ય તે “મૂળકર્મ અને “બેસજો=અનેક ચીજો મેળવીને બનાવેલાં-ઉચ્ચાટન (સંતાપ-ક્લેશ) વગેરે કરનારાં ઔષધો; ઘણા જીવોનો સંહાર કરનારાં એ શસ્ત્ર-અગ્નિ વગેરે હિંસક સાધનો દાક્ષિણ્યતા આદિ કારણ વિના જ “લિ =બીજાને (જેને-તેને) આપ્યાં હોય “વા=અથવા હવાવિU=બીજાઓ દ્વારા અપાવરાવ્યાં હોય, આ રીતે હિંસક પ્રદાન અનેક પ્રકારનું છે. (૧૦૦) For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ સંબોધ પ્રકરણ न्हाणुव्वट्टणवन्नग-विलेवणे सहरूवरसगंधे। बत्थासण आभरणे पावुवएसमणेगविहं॥१०१॥ સ્ત્રાનોર્વર્તન-વ-વિત્તપને સદ્---ળે ! વસ્ત્રા-ડડસના-55મને પાપોદ્દેશોડનેવિધ | ૨૦૨ ૨૨૨ ગાથાર્થ– “વ્હાપુāળ =સ્નાન અને ઉદ્વર્તન, તેમાં ત્રસજીવોવાળી જમીન ઉપર, અથવા ઉડતા જીવો પાણી વગેરેમાં પડે તેવા સમયે, કે વસથી પાણીને ગાળ્યા વિના, એમ જયણા વિના શરીર ચોળવાપૂર્વક સ્નાન કરવાથી જે કર્મ બાંધ્યું, તથા જીવયુક્ત ચૂર્ણ (શરીર ચોળવાની પીઠી) વગેરેનું શરીર ઉદ્વર્તન કરવું-શરીરે ચોળવું અને ચોળ્યા પછી શરીરથી ઉતારેલી તે વસ્તુઓને રાખમાં નહિ રાખતાં જ્યાં-ત્યાં નાખવાથી તેની ઉપર કીડીઓ વગેરે ચઢે અને કૂતરાં વગેરે તેનું ભક્ષણ કરે, અથવા જતા-આવતા માણસોના પગ નીચે કચરાવાથી તે જીવો મરી જાય, એમ જયણા વિના ઉદ્વર્તન કરવાથી જે કર્મ બાંધ્યું, ‘વ’=કસ્તુરી આદિથી શરીરે વર્ણશોભા કરી, વિન્ટેવો’=કંકુ-ચંદન-બરાસ વગેરેનું શરીરે વિલેપન કર્યું, એ વર્ણ અને વિલેપનમાં ઉડતા જીવો પડવા વગેરેથી વિરાધના થાય તેમ અયતનાથી કર્યા. તથા “=(કુતૂહલથી) વીણાવાંસળી વગેરેના શબ્દ સાંભળ્યા, વળી ‘વ’=નટ વગેરેનાં રૂપો જોયાં (અર્થાતુ-નાટક-સીનેમા-સરકસ-ભવાઈ-તમાસા-નટ-ભાંડ-ભવૈયાના ચાળા કે મદારીની રમત વગેરે જોયાં), “રા'=સાંભળનારને પણ આસક્તિ થાય તેમ તે તે ખાદ્ય વસ્તુના સ્વાદનું વર્ણન કર્યું, ધે =બીજાને આસક્તિ થાય તેમ ગંધની પ્રશંસા કરી, તથા વસ્થા સામ્રામર' =વસ્ત્ર, આસન, આભરણ (આભૂષણઅલંકારાદિ)નું પણ આસક્તિ વધે તેમ વર્ણન (વર્તન) કર્યું, શબ્દ-રૂપ વગેરે પાંચેય ઇન્દ્રિયોન વિષયો જણાવેલા હોવાથી તેના સજાતિય સુરાપાન, વિષયસેવન, કષાય, નિદ્રા અને વિકથા–એ પાંચેય પ્રમાદો સમજી લેવા; અથવા તો આળસ-પ્રમાદથી તેલ વગેરેનાં ભાજન ખૂલ્લાં રાખ્યા વગેરે અહીં જણાવ્યું તે સઘળું પ્રમાદાચરિત' જાણવું તથા પાપોપદેશ અનેક પ્રકારનો છે. (૧૦૧) For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રાવક વ્રત અધિકાર कुक्कुइयं मोहरियं, भोगुवभोगाइरेगकंदप्पा। जुत्ताहिगरणमेए, अइआरा णत्थदंडवए ॥१०२॥ कौत्कुच्यं मौखयं भोगोपभोगातिरेक-कन्दौ । યુwifધરખમેૉતિવારી અનર્થçદ્રો II ૨૦૨ .............. રરર ગાથાર્થ– ૩યં–આંખ વગેરેના વિકારપૂર્વક લોકો હસે તેમ ભાંડ જેવા ચાળા કરવા, મોહરિયે–પ્રયોજન વિના મુખરપણાથી (=વાચાળપણાથી) બહુ બોલવું, મોવમોરા–ભોગોપભોગની વસ્તુઓ જરૂરિયાતથી વધારે રાખવી. (વધારે રાખવાથી બીજાઓ ઉપયોગ કરે તેથી નિરર્થક પાપ બંધાય.) વડ–મોહ વધે તેમ હસવું, મુત્તાદિરાખે-આત્માને નરકાદિનો અધિકારી બનાવે તેવાં અધિકરણોસાંબેલું, ખાંડણીઓ વગેરે તુરત કામમાં આવે તેમ સંયુક્ત રાખવાં, આ પાંચ અનર્થ દંડમાં અતિચારો છે. (૧૦૨). सामाइअंकरितो पंचुवगरणाइसंजुओ सडो। मुहपत्ती रयहरणं, अक्खा दंडाण पुंच्छणगं ॥१०३ ॥ सामायिकं कुर्वन् पञ्चोपकरणादिसंयुतः श्राद्धः । મુવપત્રી નોહામણા નાં પ્રોગ્યનવમ્ II ૨૦૨ / રરર ગાથાર્થ–સામાયિકને કરતો શ્રાવકમુહપત્તિ, રજોહરણ =ચરવળો), સ્થાપનાચાર્ય અને દંડાસણ (વગેરે) પાંચ ઉપકરણ વગેરેથી યુક્ત હોય. વિશેષાર્થ– શ્રી અનુયોગદ્વારસૂત્ર ચૂર્ણિમાં ચાર ઉપકરણો કહ્યા છે. તે પાઠ આ પ્રમાણે છે सामाइयकयस्स समणोवासगस्स चउविहे धम्मोवगरणे पन्नत्ते, तं जहाठवणायरियत्ति, मुहपत्तिअत्ति, जवमालिअत्ति दंडपाउँछणगं च त्ति । સામાયિક કરનાર શ્રમણોપાસકને ચાર પ્રકારનાં ધર્મોપકરણ હોય છે. તે આ પ્રમાણે–સ્થાપનાચાર્ય, મુહપત્તિ, જપમાલિકા (નવકારવાળી) અને દંડમાંછનકકરજોહરણ (ચરવળો). (૧૦૩) - सावज्जजोगविरओ, तिगुत्तो छस्सु संजओ। उवउत्तो य जयमाणो आया सामाइयं होई ॥१०४॥ For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ १८८ . સંબોધ પ્રકરણ सावद्ययोगविरतिस्त्रिगुप्तः षट्सु संयतः।। उपयुक्तश्च यतमान आत्मा सामायिकं भवति ॥ १०४ ॥ ........... १२२४ ગાથાર્થ–સાવદ્ય મન-વચન-કાયાના યોગોથી નિવૃત્ત, ત્રણ ગુતિઓથી ગુપ્ત, પાંચ ઇંદ્રિય અને મન એ છમાં સંયમવાળો, (આત્મામાં જ) ઉપયોગવાળો અને છકાયની) યતના કરતો આત્મા જ સામાયિક छे-सामायि:३५. थाय छे. (१०४) जो समो सव्वभूएसु, तसेसु थावरेसु य। तस्स सामाइयं होइ, इइ केवलिभासियं ॥१०५॥ यः समः सर्वभूतेषु त्रसेषु स्थावरेषु च। तस्य सामायिकं भवतीति केवलिभाषितम् ॥ १०५ ॥ ......... १२२५ ગાથાર્થ– ત્રસ અને સ્થાવર એ સર્વ જીવોમાં જે સ્વભાવવાળો છે (=સર્વ જીવોને પોતાના સરખા માને છે) તે જીવને સામાયિક હોય છે मेम वलीन क्यन छ. (१०५) सामं समं च सम्मइगमिइ सामाइयस्स एगट्ठा । तस्स सामाइयं होइ एयं केवलिभासियं ॥१०६ ॥ सामं समं च सम्यगेकमिति सामायिकस्यैकार्थाः । तस्य सामायिकं भवत्येतत् केवलिभाषितम् ॥ १०६ ॥. .. १२२६ गाथार्थ- साम (=शुभ परिणाम), सम (=समानत), सभ्य! ( શુભ) અને એક એ સામાયિકના એકાર્ણવાચી શબ્દો છે. સામ વગેરે જેને હોય તેને સામાયિક હોય-આ કેવલીનું વચન છે. (૧૬) महुरपरिणाम सामं, समं तुला सम्मखीरखंडजुई। दोरे हारस्स चिई, इगमेयाइं तु दव्वंमी ॥१०७ ॥ मधुरपरिणामं सामं समं तुला सम्यक् क्षीर-खण्डयुतिः । दवरके हारस्य चितिरेकमेतानि तु द्रव्ये ॥ १०७ ॥.. ............... १२२७ ગાથાર્થ–મધુર પરિણામવાળા સાકર આદિ દ્રવ્ય “સામી છે. સભૂત પદાર્થની વિચારણામાં ત્રાજવામાં રહેલું દ્રવ્ય સરખું છે એ દ્રવ્ય “સમ' For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૧૯૯ છે. દૂધ-સાકરને ભેગું કરવું એ દ્રવ્ય “સમ્યફ છે. સૂતરના દોરામાં હારને મોતીઓને પરોવવા એ દ્રવ્ય “એક છે. “સામ' આદિનાં આ બધાં દષ્ટાંતો દ્રવ્યસંબંધી છે. (૧૦૭) (આવશ્યક નિ. ગા-૧૦૩૦) आओवमाइ परदुक्खमकरणं १ रागदोसमज्झत्थं २ । नाणाइतियं ३ तस्साइ पोयणं ४ भावसामाई ॥१०८ ॥ आत्मोपमया परदुःखाकरणं राग-द्वेषमाध्यस्थ्यम् । જ્ઞાના િત્રિવં તયાત્મને પ્રોતને ભાવનાતીનિ II ૨૦૮ .... ૨૨૨૮ ગાથાર્થ– બધા જ જીવો મારા જેવા છે એમ બધા જીવોને આત્મતુલ્ય માનીને બીજા જીવોને દુઃખ ઉત્પન્ન ન કરવું એ ભાવ સામ છે. અર્થાત્ પરને દુઃખ ઉત્પન્ન ન કરવાનો પરિણામ એ ભાવ “સામ છે. રાગ-દ્વેષ ન કરવાથી રાગ-દ્વેષની મધ્યમાં રહેવું, અર્થાત્ સમભાવમાં રહેવું એ ભાવ “સમ' છે. જ્ઞાન-દર્શન-ચારિત્રને એક સ્થળે(આત્મામાં) જોડવા=ભેગા કરવા તે ભાવ “સ” છે. કારણ કે ભેગા થયેલા એ ત્રણ મોક્ષના સાધક છે. સામ, સમ અને સમ્યફ એ ત્રણનો આત્મામાં પ્રવેશ કરાવવો તે ભાવ “એક છે. આ દષ્ટાંતો ભાવ “સામ' વગેરેનાં છે. (૧૦૮) (આવશ્યક નિ. ગા-૧૦૩૧) - सामाइयं तु काउं, गिहकज्जं जो य चिंतए सड्डो । अट्टवसट्टोवगओ, निरत्थयं तस्स सामाइयं ॥१०९॥ सामायिकं तु कृत्वा गृहकार्य यश्चिन्तयति श्राद्धः । માર્યવાર્તાપતો નિરર્થવં તસ્ય સામાયિમ્ II ૨૦૧ I . ૨૨૨૨ ગાથાર્થ– જે શ્રાવક સામાયિક કરીને ઘરની ચિંતા કરે છે, તે આર્તધ્યાનથી દુઃખી બને છે અને સંસારની નજીક જાય છે. આથી તેનું સામાયિક નિરર્થક છે. (૧૦૯) (પંચાશક ગા-૩૧૩) न सड़ पमायजुत्तो, जो सामाइयं कया य कायव्वं । कयमकयं वा तस्स हु, कयं पि विहलं तयं नेयं ॥११०॥ न स्मरति प्रमादयुक्तो यः सामायिकं कदा च कर्तव्यम् । कृतमकृतं वा तस्य खलु कृतमपि विफलं तकं ज्ञेयम् ॥ ११० ॥.. १२३० For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ २०० । સંબોધ પ્રકરણ ગાથાર્થ– જે પ્રમાદી બનીને મારે સામાયિક ક્યારે કરવાનું છે. સામાયિકનો કાળ કયો છે, મેં સામાયિક કર્યું કે નહિ તે યાદ ન રાખે, તેનું કરેલું પણ સામાયિક નિષ્ફળ જાણવું. (કારણ કે ધર્મના અનુષ્ઠાનોનું મૂળ સ્મૃતિ છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ સ્મરણ વિના ધર્માનુષ્ઠાન ५९न डोय.) (११०) (पंयाश ॥-3१६) सामाइयंमि उ कए, समणो इव सावओ हवइ जम्हा। एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥१११ ॥ सामायिके तु कृते श्रमण इव श्रावको भवति यस्माद् । एतेन कारणेन बहुशः सामायिकं कुर्याद् ॥ १११ ॥ ............ १२३१ ગાથાર્થ– સામાયિક કરવાથી શ્રાવક સાધુના જેવો થાય છે, માટે पवार सामायि: ४२. (१११) (पंया।5) जीवो पमायबहुलो, बहुसो वि य बहुविहेसु अत्थेसु । एएण कारणेणं, बहुसो सामाइयं कुज्जा ॥११२॥ जीवः प्रमादबहुलः बहुशोऽपि च बहुविधेष्वर्थेषु । एतेन कारणेन बहुशः सामायिकं कुर्याद् ॥ ११२ ......... १२३२ ગાથાર્થ– જીવ અનેક પ્રકારના પદાર્થોમાં (=કામોમાં) વારંવાર ઘણા પ્રમાદવાળો થાય છે. આ કારણથી જીવે વારંવાર સામાયિક કરવું. (११२) दिवसे दिवसे लक्खं, देइ सुवनस्स खंडियं एगो। इयरो पुण सामाइयं, करेइ न पहुप्पए तस्स ॥११३ ॥ दिवसे दिवसे लक्षं ददाति सुवर्णस्य खण्डिकामेकः । इतरः पुनः सामायिकं करोति न प्रभवति तस्य ॥ ११३ ॥......... १२३३ ગાથાર્થ– એક મનુષ્ય દરરોજ લાખ ખાંડી સોનાનું દાન કરે અને બીજો એક સામાયિક કરે તો પણ દાન દેનારો સામાયિક કરનારને પહોંચે नहि. (i. Hist=२० म९) (११3) सामाइयं कुणंतो, समभावं सावओ य घडियदुगं। आउंसुरेसु बंधइ, इत्तियमित्ताइं पलियाई ॥११४ ॥ For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રાવક વ્રત અધિકાર सामायिकं कुर्वन् समभावं श्रावकश्च घटिकाद्विकम् । आयुः सुरेषु बनात्येतावन्मात्राणि पल्यानि ॥ ११४ ॥ .. .......... १२३४ ગાથાર્થ બે ઘડીનું સમપરિણામરૂપ સામાયિક કરતો શ્રાવક આટલા (આગળ કહેવાશે તેટલાં) પલ્યોપમ પ્રમાણ દેવનું આયુષ્ય બાંધે. (૧૧૪) बाणवईकोडीओ, लक्खा गुणसट्टि सहस्स पणवीसं। नवसय पणवीसाए, सतिहा अडभागपलियस्स ॥११५॥ द्विनवतिकोटयः लक्षा एकोनषष्ठिः सहस्राणि पञ्चविंशतिः । नवशतानि पञ्चविंशत्याः सत्रिधाऽष्टभागपल्यस्य ॥ ११५ ।। ..... १२३५ ગાથાર્થ–બાણું ક્રોડ, ઓગણસાઠ લાખ, પચીસ હજાર નવસો પચીસ અને એક તૃતીયાંશ સહિત આઠ નવમાંશ (૯૨૫૯૨૫૯૨૫ ૮૯ + ૧/૩) પલ્યોપમ પ્રમાણ દેવભવનું આયુષ્ય બાંધે (એ એક સામાયિકનું ३॥ छ.) अंकतोऽपि । ९२ ५९ २५ ९२५ ॥ ८/९-१/३ (११५) तिव्वतवं तवमाणो, जं न वि निढुवइ जम्मकोडीहिं। तं समभावियचित्तो, खवेइ कम्मं खणद्धेणं ॥११६ ॥ तीव्रतपस्तप्यमानो यन्नापि निष्ठापयति जन्मकोटिभिः । . . तत् समभावितचित्तः क्षपयति कर्म क्षणार्धेन । ११६ ........ १२३६ ગાથાર્થ– (સમતા વિના) ક્રોડો જન્મો સુધી તીવ્ર તપ કરવા છતાં જેટલાં કર્મોને ખપાવી શકે નહિ, તેટલાં કર્મોને સમતાભાવથી ભાવિત यित्तवाणो अक्षा (मिनिट) पावी ॥ . (११६) जे के वि गया मोक्खं, जे वि य गच्छंति जे गमिस्संति। ते सव्वे सामाइयमाहप्पेणं मुणेयव्वं ॥११७॥ . ये केऽपि गता मोक्षं येऽपि च गच्छन्ति ये गमिष्यन्ति । ते सर्वे सामायिकमाहात्म्येन ज्ञातव्यम् ॥ ११७ ॥... ........१२३७ ગાથાર્થ– જે કોઈ મોલમાં ગયા, જાય છે અને જશે, તે સઘળાય सामायिन भाउमाथी ४ गया तो, य छ भने ४शे. (११७) For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : સંબોધ પ્રકરણ कायमणोवयणाणं, दुष्पणिहाणं सइअकरणं च । अणवट्ठियकरणं चिय, सामाए पंच अइयारा ॥११८ ॥ काय-मनो-वचनानां दुष्प्रणिधानं स्मृत्यकरणं च।। અનવસ્થિતવરણમેવ સામયિકે પતિવા II ૨૨૮ ૨૨૨૮ ગાથાર્થ– શ્રાવક સામાયિકમાં મન, વચન અને કાયાનું દુષ્પણિધાન, સ્મૃતિભ્રંશ અને અનવસ્થિતકરણ (=અનાદર) એ પાંચ અતિચારોનો કાળજીપૂર્વક ત્યાગ કરે છે. (૧) મનોદુષ્મણિધાન- સામાયિકમાં પાપનાં વિચારો કરવા. (૨) વચનદુષ્પણિધાન- સામાયિકમાં પાપનાં વચનો બોલવા. (૩) કાયદુષ્પણિધાન– સામાયિકમાં પાપનાં કાર્યો કરવા. (૪) સ્મૃતિભ્રંશ-પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું છે કે નહિ વગેરે ભૂલી જવું. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. (જે અનુષ્ઠાન યાદ ન હોય તેનું આચરણ શી રીતે થાય?). (૫) અનવસ્થિતકરણ– પ્રમાદથી સામાયિક લીધા પછી તુરત પારે. (સમય થયા પહેલાં પારે) અથવા ગમે તેમ ( ચિત્તની સ્થિરતા વિના) સામાયિક કરે. (૧૧૮) (પંચાશક-૧-૨૬) पुचि दिसिवयमाणं, जं विहियं जम्मपभिइ देसिक्कं । तंचेव मुत्तमित्तं, जहन्नओ सव्ववयमाणं ॥ ११९ ॥ पूर्वं दिग्वतमानं यद् विहितं जन्मप्रभृति देशैकम्। તવૈવ મુહૂર્તમાત્ર ધન્યત: સર્વવ્રતમાનમ્ | ૨૨૨ II . ... ૨૨૩૨ ગાથાર્થ– પૂર્વે જીવનપર્યત દિવ્રતમાં દિશાનું જે પ્રમાણ રાખ્યું હતું. (તેમાંથી ઘટાડીને) તેનો એક દેશ કરવો તેના એક દેશમાં અવકાશ કરવો =જવું-આવવું વગેરે રાખવું) તે દેશાવનાશિક છે. તેનો કાળ જઘન્યથી એક મુહૂર્ત પ્રમાણ છે. સર્વ વ્રતોનો જઘન્યથી કાળ એક મુહૂર્ત પ્રમાણ છે. (૧૧૯) एगमुहत्तं दिवसं, राइं पंचाहमेव पक्खं वा। वयमिह धारेह दढं, जावइयं उव्वहे कालं ॥१२० ॥ For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૨૦૩ एकमुहूर्त दिवसं रात्रिं पश्चाहान्येव पक्षं वा । દ્રામિદ ધાયત દ્રયાવતિવમુવહેતું li II ૨૨૦ ... ૨૨૪૦ ગાથાર્થ– એક મુહૂર્ત, દિવસ, રાત્રિ, પાંચ રાત્રિ-દિવસ, એક પખવાડિયું કે જેટલા કાળ માટે ભાવના-ઉત્સાહ રહે, (પાળી શકાય), તેટલા કાળનું આ વ્રત દઢતાથી ધારણ કરે. (૧૨) सच्चित्तदव्वविगई-वाणहतंबोलवत्थकुसुमेसु । वाहणसयणविलेवणबंभदिसिन्हाणभत्तेसु ॥१२१ ॥ સત્ત-વ્ય-વિકૃત્યુન-તત્ત્વોત્ત-વરત્ર-કુસુમેષ વાહન-શયન-વિલેપન-દ્ર-વિશા-સ્ત્રીન-મy I ૨૨ I ..... ૧૨૪૨ ગાથાર્થ–જુઓ શ્રાવકધર્મ અધિકાર ગાથા-૧૧. (સળંગ ગાથા નંબર ૯૭૫) देसावगासियं पुण, दिसिपरिमाणस्स निच्चसंखेवो । अहवा सव्ववयाणं, संखेवो पइदिणं जो उ॥१२२ ॥ देशावगाशिकं पुनर्दिक्परिमाणस्य नित्यसंक्षेपः । અથવા સર્વવ્રતાનાં સંક્ષેપ પ્રતિતિ થતુ II રર . રર૪ર ગાથાર્થ– પ્રતિદિન દિશિપરિમાણનો અથવા સર્વવ્રતોનો સંક્ષેપ કરવો, તેને દેશાવગાશિક કહ્યું છે. (૧૨૨) . आणवणं पेसवणं, सद्दाणुवाओ य रूवअणुवाओ। बहिपुग्गलपक्खेवो, दोसा देसावगासिस्स ॥१२३ ॥ आनयनं प्रेषणं शब्दानुपातश्च रूपानुपातः । વહિપુતિપ્રક્ષેપ તથા ફેશવાશિ | ૨૨રૂ II ૨૨૪૩ ગાથાર્થ– શ્રાવક દેશાવગાસિક વ્રતમાં આનયનપ્રયોગ, શ્રેષ્ઠ પ્રયોગ, શબ્દાનુપાત, રૂપાનુપાત અને પુદ્ગલપ્રક્ષેપ એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. (પંચાશક-૧-૨૮) (૧) આનયનપ્રયોગ– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી વસ્તુની જરૂર પડતાં, તે વસ્તુ લેવા હું જઇશ તો વ્રત ભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી સંદેશા આદિથી તે વસ્તુ બીજા પાસેથી મંગાવે. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ : સંબોધ પ્રકરણ (૨) પ્રખ્યપ્રયોગ-મર્યાદિત ક્ષેત્રની બહાર કોઈ કામ પડતાં, હું જઇશ તો વ્રતભંગ થશે એમ વિચારી, વ્રતભંગના ભયથી તે કાર્ય માટે બીજાને મોકલે. (૩) શબ્દાનુપાત– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે ખાંસી આદિથી શબ્દ કરવો-અવાજ કરવો. (જેમ કે ઘરની બહાર ન જવું અને કોઈને મોકલવો પણ નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી કોઈ વ્યક્તિને મળવાની જરૂર પડતાં ખાંસી આદિ અવાજ કરે, જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જાણીને પોતાની પાસે આવે.) (૪) રૂપાનુપાત– મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે. એ માટે તે વ્યક્તિને પોતાનું રૂપ (છાયા) બતાવે, અર્થાત્ તે વ્યક્તિ પોતાને દેખે તે રીતે ઊભો રહે કે આંટા મારે. (જેમ કે–ઘરથી બહાર ન જવું અને બીજાને મોકલવો નહિ એવો નિયમ કર્યા પછી ઘરની બહાર રહેલી વ્યક્તિને મળવાની જરૂર પડતાં ઘરની બારી આદિ પાસે તેવી રીતે ઉભો રહે, જેથી તે વ્યક્તિ પોતાને ઘરમાં રહેલો જોઈને પોતાની પાસે આવે.) (૫) પુદ્ગલપ્રક્ષેપ- મર્યાદિત ક્ષેત્રની બહાર રહેલી કોઈ વ્યક્તિ પોતાની પાસે આવે એ માટે તે વ્યક્તિ તરફ કાંકરો વગેરે ફેકે. (જેમ કે–ઘરમાંથી તે વ્યક્તિ તરફ કાંકરો ફેંકે, જેથી તે વ્યક્તિનું પોતાના તરફ લક્ષ્ય જાય અને પોતાની પાસે આવે.) જવા-આવવાથી જીવહિંસા ન થાય તે માટે દેશાવગાસિક વ્રત છે. જીવહિંસા પોતે કરે કે બીજા પાસે કરાવે તેમાં ફળમાં ફેર પડતો નથી. બધે બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તેમાં દોષો ઓછા લાગે. કારણ કે પોતે ઇર્યાસમિતિપૂર્વક જાય, જ્યારે બીજો ઇર્યાસમિતિ વિના જાય. આથી બીજાને મોકલે તેના કરતાં પોતે જાય તો જીવહિંસા ઓછી થાય. એટલે બીજાને મોકલવામાં પરમાર્થથી તો નિયમભંગ થાય છે, પણ વ્રતભંગભયના કારણે વ્રતસાપેક્ષ હોવાથી અતિચાર ગણાય. આમાં પહેલા બે અતિચારો તેવી શુદ્ધ સમજણના અભાવથી કે સહસાકાર આદિથી થાય છે. છેલ્લા ત્રણ અતિચારો માયાથી થાય છે. (૧૨૩) For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ २०५ શ્રાવક વ્રત અધિકાર पोसं पुढेि धम्मस्स धारिज्जइ तेण पोसहो भणिओ। पव्वंमि जो भत्तटुं सो पोसहोववासवयाणं ॥१२४ ॥ पोषं पुष्टिं धर्मस्य धार्यते तेन पौषधो भणितः । पर्वणि योऽभक्तार्थः स पौषधोपवासो 'व्रतानाम् ॥ १२४ ॥...... १२४४ ગાથાર્થ– પોષને ધર્મની પુષ્ટિને ધારણ કરાય છે, અર્થાત્ ધર્મની पुष्टिने ४३ छ, तेथी (५+५) पौष५ यो छ. पर्वमi=-पौ५५मा ४ ઉપવાસ તે પૌષધોપવાસ વ્રત છે. (અન્ય ગ્રંથોમાં ઉપવાસ શબ્દના પ્રયોગ વિના માત્ર પૌષધ શબ્દનો પ્રયોગ થાય છે, અર્થાતુ અન્ય ગ્રંથોમાં मा प्रतनुं पौष५ मे नाम छ.) (१२४) तत्थाहारसरीरा-बंभव्वावारभेयओ चउहा। देसे सव्वे य तहा, अडभंगा पोसहे भणिया ॥१२५ ॥ तत्राहार-शरीरा-ऽब्रह्मा-ऽव्यापारभेदतश्चतुर्धा । देशे सर्वस्मिंश्च तथाऽष्टभङ्गाः पौषधे भणिताः ॥ १२५ ।। .......... १२४५ ગાથાર્થ– પૌષધવ્રત આહાર પૌષધ, શરીરસત્કાર પૌષધ, બ્રહ્મચર્ય પૌષધ અને અવ્યાપાર પૌષધ એમ ચાર પ્રકારે છે. તે દરેકના દેશથી भने सर्वथा अभाव मेछ. तेथीपौषयतनामा मion (=मेह) 56या छ. (१२५) . दुगसंजोगे छक्कं, चउवीसं चउगुणा कमेण इमे। तियसंजोगे चउरो, छत्तीसं हुंति सव्वे वि ॥१२६ ॥ द्विकसंयोगे षट्वं चतुर्विंशतिश्चतुर्गुणाः क्रमेण इमे। त्रिकंसंयोगे चत्वारः षट्त्रिंशद् भवन्ति सर्वेऽपि ॥ १२६ ॥ ....... १२४६ चउसंजोगि सोलस, असीइ भंगा हवंति ते सव्वे। संपइ मइदुब्बलाओ ( ? दुब्बलियाओ) देसे सव्वेहिं आहारो॥१२७॥ चतुःसंयोगिषोडशाशीतिर्भङ्गा भवन्ति ते सर्वे । सम्प्रति मतिदुर्बलाद् (?दौर्बल्याद्) देशे सर्वैराहारः ॥ १२७ ॥...... १२४७ १. महावयाणं 416 मशुद्ध ४९॥य छे. वयं जाणं (व्रतं जानीहि) भेवो adi. २. ३ढियी पौध५ २०६ पनि। मर्थमा छे. For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬. સંબોધ પ્રકરણ ગાથાર્થ– પૌષધવ્રતના ભાંગા- ઉપર બતાવેલા આહારત્યાગ વગેરે . ચાર પ્રકારના દેશ તથા સર્વ પૌષધના એક સંયોગી, બે સંયોગી વગેરે ૮૦ ભાંગા થાય છે, તે આ પ્રમાણે–એક સંયોગી ભાંગાનું વર્ણન તો (ચાર પ્રકારના પૌષધના દેશથી અને સર્વથીએમ બબ્બે પ્રકારોથી આઠ ભેદ) ઉપર જણાવ્યું. હવે મૂળ ચાર ભાંગાના દિકસંયોગી ભાંગા છ થાય અને તે દરેકના પુનઃ દેશથી અને સર્વથી એમ ભાંગા કરતાં દરેકના દેવદે, સહદેવ, દેસી અને સસ0–એમ ચાર ચાર ભાંગા થતાં કુલ (૬૮૪=૧૪) ચોવીસ ભાંગી વિકસંયોગી થાય. મૂલ ચાર ભંગીના ત્રિકસંયોગી ભાંગા પણ ચાર જ થાય અને તે દરેકના આઠ આઠ ભેદો ૧. દેવદેવદેવ, ૨. દેવદેવસ૮, ૩. દેવસઈદે૦, ૪. દેવસવસ), પ. સચદેવદે૦, ૬. સદેસ), ૭. સસ00 અને ૮. સસસ) થાય, એમ કુલ (૮૪૪=૩૨) બત્રીસ ભાંગા ત્રિકસંયોગી થાય, ચતુઃસંયોગી ભાંગો તો એક જ હોય તથા તેના દેશ અને સર્વથી એમ બે પ્રકારે સોળ ભાંગા આ પ્રમાણે થાય. ૧. દેવદેવદેવદે૦, ૨. દેવદેવદેવસ), ૩. દેવદેવસ દે૦, ૪. દેવદેવસવસ), ૫. દેસીદેવદેવ, ૬. દેસીદેવસ૦, ૭. દેસળસદે૦, ૮. દેસડસસ), ૯. સચદેવદેવદે૦, ૧૦. સચદેવદેટસ), ૧૧. સચદેવસઈદેવ, ૧૨. સચદેવસવસ), ૧૩. સંસદેદેવ, ૧૪. સંસદેસ), ૧૫. સસસરદે૦, ૧૬. સસસસ). એ પ્રમાણે એકસંયોગી ૮, દ્વિસંયોગી ૨૪, ત્રિકસંયોગી ૩ર અને ચતુઃસંયોગી ૧૬ મળી કુલ ૮૦ ભાંગા થાય. હમણાં શારીરિક દુર્બળતાના કારણે આહારપૌષધ દેશથી કે સર્વથી કરાય છે. (૧૨૬-૧૨૭). (બાકીના ત્રણ પૌષધ સર્વથી જ કરાય છે. આહાર માટે દેશથી છૂટ આપવાનું કારણ એ છે કે આહાર વિના શક્તિના અભાવે ધર્માનુષ્ઠાન બરોબર થઈ શકે નહિ. માટે સાધુની જેમ નિર્બળ) શ્રાવકને પણ અન્ય ક્રિયાઓમાં સારો ઉદ્યમ થઈ શકે તે ઉદ્દેશથી આહારની દેશથી અનુમતિ આપી છે. આ અંગે આવશ્યક સૂત્રની ચૂર્ણિમાં પૌષધવ્રતાધિકારમાં કહેલી ગાથાને જ પ્રસ્તુત ગ્રંથકાર હવે જણાવે છે–). For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭. શ્રાવક વ્રત અધિકાર तं सत्तिओ करिज्जा तवो य जो वनिओ समणधम्मे। देसावगासिएणं, जुत्तो सामाइएणं वा ॥१२८ ॥ तत् शक्त्या कुर्यात् तपश्च यद् वर्णितं श्रमणधर्मे । ફેશવાશિન યુ$: સામયિન વા || ૨૨૮...........૨૨૪૮ ગાથાર્થ– શ્રમણ ધર્મમાં જે તપનું વર્ણન કર્યું છે તે તપ દેશાવગાશિક વ્રતવાળાએ અથવા સામાયિકવ્રતવાળાએ પોતાની શક્તિ પ્રમાણે કરવો. (૧૨૮) जो सामाइयजुत्तो, दुविहं तिविहेण होइ सो नियमा। संपइ एसोत्थ विही, कुसलस्स जहाजहं भयणा ॥१२९ ॥ यः सामायिकयुक्तो द्विविधं त्रिविधेन भवति सो नियमा। સમૃત્યેષોડત્ર વિધિ કુરાનસ્થ થાયથે પગના II ૨૨૬ IT...... ૨૨૪૨ ગાથાર્થ– જે પૌષધ દ્વિવિધ ત્રિવિધથી હોય તે પૌષધ અવશ્ય સામાયિકથી યુક્ત હોય. હમણાં પૌષધમાં આ વિધિ છે, અર્થાત્ પૌષધ વિધ-ત્રિવિધથી ગ્રહણ કરવો અને સામાયિક સહિત કરવો એવો . હમણા વિધિ છે. જે (શ્રાવકની સામાચારીમાં કે પૌષધ-સામાયિકની વિધિમાં) કુશળ હોય તેને યથાયોગ્ય ભજના છે, અર્થાત્ કુશળ શ્રાવક જે રીતે લાભ વધારે થાય તે રીતે પૌષધ કરે. (૧૨) - कंचणमणिसोवाणं, थंभसहस्सूसियं सुवण्णतलं । जो कारिज जिणहरं, तओ वि तवसंजमो अहिओ॥१३०॥ कञ्चनमणिसोपानं स्तम्भसहस्रोच्छ्रितं सुवर्णतलम्।। O : સાયે નિનJદંતતોગપિ તપ સંયમોધવ: | શરૂ | ૨૨૧૦ ગાથાર્થ– કાંચન (સવણ) અને ચંદ્રકાંતાદિક મણિઓના સોપાન (પગથિયાં) વાળું હજારો સ્તંભોથી ઉસ્કૃિત એટલે વિસ્તારવાળું અને ૧. પૂર્વે પૌષધ ગાથાબોળ વગેરે આગારોથી સહિત અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી રહિત પણ લેવાતું હતું, જ્યારે સામાયિક તો આગારોથી રહિત જ અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી સહિત જ લેવામાં આવતું હતું એ અપેક્ષાએ આ કથન છે. પણ વર્તમાનમાં તો પૌષધ અને સામાયિક એ બંને આગારોથી રહિત જ અને દ્વિવિધ-ત્રિવિધ પ્રતિજ્ઞાથી સહિત જ લેવામાં આવે છે. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ સંબોધ પ્રકરણ સુવર્ણની ભૂમિ (તળ)વાળું જિનગૃહ (જિનમંદિર) જે કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ એટલે કે તેવું જિનમંદિર કરાવવા કરતાં પણ તપ સહિત સંયમનું પાલન કરવું એ) અધિક છે, અર્થાત ભાવપૂજા અધિક છે. (૧૩૦) पोसेइ सुहे भावे, असुहाई खवेइ नत्थि संदेहो। छिदइ नरयतिरिगई, पोसहविहिअप्पमत्तो य ॥१३१॥ पुष्णाति शुभान् भावान् अशुभानि क्षपयति नास्ति सन्देहः। -- fછત્તિ નર-તિર્યાતી પૌષધવિધ્યપ્રમ78 II ૨૩૨ / ૨૧૨ ગાથાર્થ–પૌષધવિધિમાં અપ્રમત્ત શ્રાવક શુભ ભાવોની પુષ્ટિ કરે છે, અશુભ કર્મોને ખપાવે છે અને નરક-તિર્યંચ ગતિને છેદે છે એમાં કોઈ સંદેહ નથી. (૧૩૧) सामाइअसामग्गि, अमरा चितंति हिययमझमि। जइ हुज्ज पहरमिक्कं, ता अम्ह देवत्तणं सहलं ॥१३२॥ सामायिकसामग्रीममराश्चिन्तयन्ति हृदयमध्ये । ઃિ મવેત્ પ્રણામે તાડમ ટેવ નમ્ II Bરૂર II હરપર ગાથાર્થ– જો એક પ્રહર સામાયિક થાય તો અમારો દેવ જન્મ સફળ બને એમ દેવો હૃદયમાં સામાયિકની સામગ્રીને વિચારે છે, અર્થાત્ સામાયિક કરવાનું ઝંખે છે. (૧૩૨). पोसहमसुहनिरंभण-मपमाओ अत्थजोगसंजुत्तो। दव्वगुणट्ठाणगओ, एगट्ठा पोसहवयस्स ॥१३३ ॥ पौषधाऽशुभनिरोधनमप्रमादोऽर्थयोगसंयुक्तः । વ્યપુસ્થાન-તિ પાથ: પૌષધવ્રતા ફરૂર I .................. હરપર ગાથાર્થ પૌષધ, અશુભ નિરંભણ, અપ્રમાદ, અર્થયોગસંયુક્ત અને દ્રવ્યગુણસ્થાનગત એ શબ્દો પૌષધવ્રતના એકીર્થક છે=પર્યાયવાચી શબ્દો છે. | વિશેષાર્થ– ધર્મની પુષ્ટિ કરે છે માટે પૌષધ કહેવાય છે. અશુભ ભાવોને અને અશુભ કર્મોને રોકે છે માટે અશુભનિભણ કહેવાય છે. પ્રમાદનો અભાવ થાય છે માટે અપ્રમાદ છે, પૌષધમાં રહેલ જીવ સાર્થક For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૨૦૯ મન-વચન-કાયાના યોગથી યુક્ત થાય છે માટે અર્થયોગસંયુક્ત છે. જીવ રૂપ દ્રવ્યના પાંચમા ગુણસ્થાનને પામે છે માટે દ્રવ્યગુણસ્થાનગત કહેવાય છે. (૧૩૩). सत्तहत्तरि सत्तसया सतहत्तरि सहस लक्खकोडीओ। सगवीसं कोडिसया, नव भागा सत्त पलियस्स ॥१३४॥ सप्तसप्ततिः सप्तशतानि सप्तसप्ततिः सहस्रलक्षकोट्यः । સર્વિશતિ કોટિશતાનિ નવ મા IP સતપૂજ્ય II શરૂ૪ . ૨૨૫૪ ગાથાર્થ– ૨૭ અબજ, ૭૭ ક્રોડ, ૭૭ લાખ, ૭૭ હજાર, સો ૭૭ પલ્યોપમ તથા એક પલ્યોપમના ૯ ભાગ કરીને તેનો સાતમો ભાગ (૨૭,૭૭,૭૭,૭૭,૭૭૭૨) આટલું દેવભવનું આયુષ્ય આઠ પ્રહરનો એક પૌષધ કરવાથી બંધાય છે. તોપ | ર૭૭૭૭૭૭૭૭૭૭ (૧૩૪) अपडिलेहिय अपमज्जियं च सिज्जाइ थंडिलाणि तहा। सम्मं च अणणुपालण ५ मइयारा पोसहे पंच ॥१३५ ॥ अप्रतिलेखिताप्रमाणितं च शय्यादीनि स्थण्डिलानि तथा। આ સીવાનનુપાત્રનતિવારી: પૌષધે પશ્ચ II શરૂ ........... સરપ ગાથાર્થ– ૧. અપ્રતિલેખિત શવ્યાદિ, ૨. અપ્રમાર્જિત શયાદિ, ૩. અપ્રતિલેખિત અંડિલ, ૪. અપ્રમાર્જિત સ્પંડિલ, પ. સમ્યફ અનનુપાલન એ પાંચ અતિચારો પૌષધવ્રતમાં છે. વિશેષાર્થ– અપ્રતિલેખિત એટલે આંખોથી નહિ જોયેલું. અપ્રમાર્જિત એટલે રજોહરણ વગેરેથી નહિ પૂજેલું. પૌષધમાં કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરતાં પહેલાં તે વસ્તુને આંખોથી બરોબર જોવી જોઈએ. પછી રજોહરણ આદિથી પૂંજવી જોઈએ. જેથી જીવ વિરોધના ન થાય. આંખોથી જોવા છતાં ઝીણા જીવો ન દેખાય એવું બને. આથી આંખોથી જોયા પછી પૂંજવું જોઈએ. કોઈ પણ જીવ એ વસ્તુમાં હોય તો પૂંજવાથી દૂર થાય-આંખોથી જોયા વિના વસ્તુનો ઉપયોગ કરવાથી અપ્રતિલેખિત શવ્યાદિ દોષ લાગે. પૂંજ્યા વિના વસ્તુનો ઉપયોગ કરવાથી અપ્રમાર્જિત For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ - સંબોધ પ્રકરણ શપ્યાદિ દોષ લાગે. એ જ રીતે અંડિલ અંગે પણ સમજવું. સ્પંડિલ એટલે ઝાડો-પેશાબ કરવાની ભૂમિ. સમ્યગુ અનનુપાલન–આહારપૌષધ આદિ ચાર પૌષધનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પાલન ન કરવું. તે આ પ્રમાણે– પૌષધ લીધા પછી અસ્થિર ચિત્તવાળો બનીને આહારમાં દેશથી કે સર્વથી આહારની અભિલાષા કરે, પૌષધના બીજા દિવસે પોતાનો આદર કરાવે, શરીરસત્કારમાં શરીરે તેલ વગેરે ચોળે, દાઢી, મસ્તક અને રૂંવાટાઓના વાળને સૌંદર્યની અભિલાષાથી વ્યવસ્થિત રાખે, દાહ થતાં શરીરે પાણી નાખે, બ્રહ્મચર્યમાં આ લોક અને પરલોકના ભોગોની માગણી કરે, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ વિષયોની અભિલાષા રાખે, બ્રહ્મચર્ય પૌષધ ક્યારે પૂર્ણ થશે એવી આતુરતા રાખે, બ્રહ્મચર્ય વડે અમે ભોગોથી વંચિત કરાયા એ પ્રમાણે વિચારે. અવ્યાપાર પૌષધમાં સાવઘ કાર્યો કરે, મેં અમુક અનુષ્ઠાન કર્યું કે નહિ એ પ્રમાણે ભૂલી જાય. (૧૩૫) अतिही लोइयपव्वतिहि-वज्जओ भोयणमि वेलाए। . संपत्तो गुणजुत्तो, साहू वा सडओ भणिओ ॥१३६ ॥ अतिथिलौकिकपर्वतिथिवर्जको भोजने वेलायाम् । સંપ્રાણો શુળયુ: સાધુવં શ્રાદ્ધો પળતઃ II રૂદ I ....૨૨૧૬ तस्स य जो संभागो, निरवज्जाहारवत्थपत्तवत्थूणं । सो अइहिसंविभागो, विण्णेयो निच्चकरणिज्जो ॥१३७॥ तस्य च यः संभागो निरवद्याहारवस्त्रपात्रवस्तूनाम् । સોતિથિવિભાગો વિશેયો નિત્યરળીય: II રૂ૭ || રર૧૭ ગાથાર્થ– જે લૌકિક પર્વતિથિનો ત્યાગી છે, ભોજન સમયે આવ્યો છે, તે ગુણયુક્ત સાધુ કે શ્રાવકને અતિથિ કહ્યો છે. તેનો નિર્દોષ આહારવસ્ત્ર-પાત્ર-વસ્તુઓનો જે સમ્યફ ભાગ તે અતિથિ સંવિભાગ જાણવો, અર્થાત સાધુઓને અને શ્રાવકોને ભક્તિથી નિર્દોષ આહારાદિનું દાન કરવું તે અતિથિસંવિભાગ છે. અતિથિસંવિભાગ નિત્ય કરવો જોઈએ. (૧૩૬-૧૩૭) For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૧ શ્રાવક વ્રત અધિકાર सच्चित्ते निक्खिवणं, सचित्तपिहणं च अन्नववएसो। मच्छरियं तह काला-इक्कममिइ पंच अइयारा ॥१३८ ॥ सचित्ते निक्षेपणं सचित्तपिधानं चान्यव्यपदेशः । માત્ય તથા તાતિમ તિ પઐતિવારી: I શરૂટ I .... ર૧૮ ગાથાર્થ- શ્રાવક અતિથિસંવિભાગવતમાં સચિત્તનિક્ષેપ, સચિત્તપિધાન, કાલાતિક્રમ, પરવ્યપદેશ અને માત્સર્ય એ પાંચ અતિચારોનો ત્યાગ કરે છે. (પંચાશક-૧-૩૨) (૧) સચિત્તનિક્ષેપ- (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુ સચિત્ત પૃથ્વી, પાણી આદિ ઉપર મૂકી દેવી. (૨) સચિત્તપિધાન– (નહિ આપવાની બુદ્ધિથી) સાધુને આપવા લાયક વસ્તુને ફળ આદિથી ઢાંકી દેવી. (૩) કાલાતિક્રમ– નહિ વહોરાવવાની ઇચ્છાથી ભિક્ષાનો સમય વીતી ગયા પછી કે ભિક્ષાસમય થયા પહેલાં નિમંત્રણ કરવું. (૪) પરવ્યપદેશ–નહિ આપવાની બુદ્ધિથી પોતાની હોવા છતાં આ * વસ્તુ બીજાની છે એમ સાધુ સમક્ષ બીજાને કહેવું. . (૫) માત્સર્ય– માત્સર્ય એટલે સહન ન કરવું. સાધુ કોઈ વસ્તુ માગે તો ગુસ્સો કરવો અથવા પેલા રેકે સાધુની માંગણીથી આપ્યું તો શું હું તેનાથી ઉતરતો છું? એમ ઈર્ષ્યાથી સાધુને વહોરાવવું. (૧૩૮) - સાદૂUT વધ્યપિ, ન વિલિ વિિરિ વીરા જદુરી , સુણાવગત ન મુંનંતિ રૂર છે ' साधूनां कल्पनीयं यन्नापि दत्तं कथमपि किञ्चित् तत्र । ધી યથોળિ : સુશાસ્તત્ર પુતિ | શરૂ II. ર૧૨ . ગાથાર્થ– શ્રાવક કોઈક એવા સ્થાને ગયો હોય જેથી મહાત્માને ખપમાં આવે એવું શુદ્ધ ભોજન થોડું પણ જ્યાં સુધી ન આપી શકાયું હોય તો, સત્ત્વવંત અને વિહિત અનુષ્ઠાનમાં-વિધિમાં તત્પર એવો ભલો શ્રાવક જમે નહીં. (૧૩૯) (ઉપ.મા. ગા-ર૩૯). For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ २१२ । સંબોધ પ્રકરણ वसहीसयणासणभत्तपाणभेसज्जवत्थपत्ताइ । जइ वि न पज्जत्तधणो, थोवा वि हु थोवयं देइ ॥१४० ॥ वसति-शयना-ऽऽसन-भक्त-पान-भैषज्य-वस्त्र-पात्रादि । यद्यपि न पर्याप्तधनः स्तोकादपि खलु स्तोककं ददाति ॥ १४० ॥ . १२६० ગાથાર્થ– શ્રાવક જો પૂરતા ધનવાળો ન હોય તો પણ ઉપાશ્રય, પાટ, संथा. माह, ठो.6-412८॥ माह, भात-uी, औष५, १५पात्र भेटटी. वस्तु थोडमाथी थो.. ५९ (हानमi) माघे. (१४०) (७५हेशभापा ॥-२४०) इहपरलोयासंसा, जीवियसंसा य मरणआसंसा। तह कामभोगसंसा, अइयारा पंच संलिहणे ॥१४१॥.. इह-परलोकाशंसा जीवितशंसा च मरणाशंसा । तथा कामभोगशंसाऽतिचाराः पञ्च संलेखने ॥ १४१ ॥ ............ १२६१ ગાથાર્થ– ઈહલોક આશંસાપ્રયોગ, પરલોક આશંસાપ્રયોગ, જીવિત આશંસાપ્રયોગ, મરણ આશંસાપ્રયોગ અને કામ-ભોગ આશંસાપ્રયોગ આ पांय मतियारोनो संदेमनाम. त्या ७३. (१४१). (श्रा.प्र. २0-3८५) सीलव्वयाइं जो बहु-फलाइं हंतूण सुक्खमभिलसइ । धिइदुब्बलो तवस्सी, कोडीए कागिणी किणइ ॥१४२॥ शील-व्रतानि यो बहुफलानि हत्वा सुखमभिलषति। धृतिदुर्बलः तपस्वी कोट्या काकिणी क्रीणाति ॥ १४२ ॥ ......... १२६२ ગાથાર્થ– જે ઘણા ફળોને આપનાર શીલ (સદાચાર) અને પાંચ મહાવ્રતો આદિનો નાશ કરીને વિષયસેવન રૂપ સુખનો અભિલાષ કરે છે તે બિચારો મૂર્ખ કોટી ધન આપીને રૂપિયાના એંશીમાં ભાગ રૂપ stfiel. (21न) परी ४३ छ. (१४२) (6पहेशमादा -१८८) निव १ सिट्टि २ इत्थि ३ पुरिसे ४ परपवियारे य५ सपवियारेय ६ । अप्परय ७ सुर ८ दरिद्दे ९ हुज्जा नव नियाणाइं ॥१४३ ॥ नृप-श्रेष्ठि-स्त्री-पुरुषेषु परप्रविचारे च सप्रविचारे च। अल्परतसुर-दरिद्रयोः श्राद्धे भवन्ति नव निदानानि ॥ १४३ ॥..... १२६३ For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૨૧૩ ગાથાર્થ– રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરુષ, પરપ્રવિચાર, સપ્રવિચાર, અલ્પતિ, સુર, દરિદ્ર અને શ્રાવક સંબંધી નિયાણું કરવું એમ નવ નિયાણાં છે. વિશેષાર્થ– ભાગ-રના પરિશિષ્ટમાં નવ અંકવાળા પદાર્થોમાં વિશેષ અર્થ જણાવ્યો છે. (૧૪૩). सुबहुं पि तवं चिनं, सुदीहमवि पालियं च सामण्णं । तो काऊण नियाणं, मुहाइ हारिति अत्ताणं ॥१४४ ॥ सुबह्वपि तपः चीर्णं सुदीर्घमपि पालितं च श्रामण्यम् । તત વૃત્વા નિદાને મુધા હાથન્યાત્માનમ્ II ૨૪૪ . .... ૨૬૪ ગાથાર્થ– અતિશય ઘણો તપ આચર્યો હોય, ઘણા કાળ સુધી ચારિત્ર પાળ્યું હોય, પણ પછી નિયાણું કરીને નિરર્થક આત્માને હારી જાય છે. (૧૪૪) उडुंगामी रामा केसवसव्वे विजं अहोगामी। तत्थ वि नियाणकारणमओ य मइमं इमं वज्जे ॥१४५ ॥ ऊर्ध्वगामिनो रामाः केशवाः सर्वेऽपि यदधोगामिनः । તત્ર નિદાનરમત ગતિમાન વર્ના ૨૪૧ .... ૨૬ ગાથાર્થ–બળદેવો બધા ઊંચી ગતિમાં (=દેવલોકમાં કે મોક્ષમાં) જાય છે અને વાસુદેવો બધા નીચી (નરક) ગતિમાં જાય છે તેનું કારણ નિદાન છે. આથી બુદ્ધિશાળી નિદાનનો ત્યાગ કરે. (૧૪૫) - काले विणए बहुमाणे उवहाणे उ तहा अनिन्हवणे। वंजणअत्थतदुभए, अट्टविहो नाणमायारो ॥१४६ ॥ काले विनये बहुमाने उपधाने तु तथाऽनिह्नवने । વ્યના-ડર્થ તદુપર્ણવિધો જ્ઞાનાવા. ૨૪૬ IT.... ગાથાર્થ-કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિદ્વવ, વ્યંજન, અર્થ અને તદભય એમ આઠ પ્રકારનો જ્ઞાનાચાર છે. (૧૪૬) ૧. શાન આદિ પાંચના આચારોના અર્થ માટે ભાગ-રના પરિશિષ્ટમાં જુઓ. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ २१४. સંબોધ પ્રકરણ निस्संकिय निक्कंखिय, निव्वितिगिच्छा अमूढदिट्ठी य । उववूहथिरीकरणे, वच्छल्लप्पभावणे अट्ठ॥१४॥ निःशङ्कितो निष्काङ्क्षितो निर्विचिकित्सोऽमूढदृष्टिश्च । उपबृंहस्थिरीकरणे वात्सल्यप्रभावनेऽष्टौ ॥ १४७ ॥..... .......... १२६७ थार्थ- नि:शंडित, निsiक्षित, निवियित्स, अभूदृष्टि, ઉપવૃંહણ, સ્થિરીકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ આઠ સમ્યગ્દર્શનના माय॥२ छ. (१४७) पणिहाणजोगजुत्तो, पंचहिं समिईहिं तिहिं गुत्तीहिं। चरणायारा तिन्हि वि, विवरीयाए अईयारा ॥१४८॥ प्रणिधानयोगयुक्तः पञ्चभिः समितिभिस्त्रिभिर्गुप्तिभिः । चरणाचारास्त्रीण्यपि विपरीततायामतिचाराः ॥ १४८ ॥......... १२६८ ગાથાર્થ–મુક્તિના ધ્યેયપૂર્વકનું સંયમયોગથી યુક્ત આત્માનું જે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચનમાતાનું પાલન તે આઠ પ્રકારે ચારિત્રાચાર છે. ત્રણેય (જ્ઞાનાચાર-દર્શનાચાર-ચારિત્રાચાર) વિપરીત माय२पाथी मतियारी थाय. (१४८) अणसणमूणोयरिया, वित्तीसंखेवणं रसच्चाओ। कायकिलेसो संलीणया य बज्झो तवो होइ ॥१४९ ॥ अनशनमूनोदरिता वृत्तिसंक्षेपनं रसत्यागः। कायक्लेश: संलीनता च बाह्यं तपो भवति ॥ १४९ ........... १२६९ ગાથાર્થ– અનશન, ઊણોદરિતા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયક્લેશ भने संदीनता में छात५ छ. (१४८) पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झाओ। झाणं उस्सग्गो वि य, अभितरओ तवो होइ ॥१५०॥ प्रायश्चित्तं विनयो वैयावृत्त्यं तथैव स्वाध्यायः । ध्यानमुत्सर्गोऽपि चाभ्यन्तरकं तपो भवति ॥ १५० ॥ ............ १२७० ગાથાર્થ પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને ઉત્સર્ગ એ છ અત્યંતર તપ છે. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક વ્રત અધિકાર ૨૧૫ सम्ममकरणे बारस, तवाइयारा तिगं तु वीरियस्स। मणवयकाया पावपवत्ता वीरियतिगइयारा ॥१५१ ॥ सम्यगकरणे द्वादश तपोऽतिचारा त्रिकं तु वीर्यस्य । मनो-वचः कायाः पापप्रवृत्ता वीर्यत्रिकातिचाराः ॥ १५१ ॥ ...... १२७१ ગાથાર્થ– બાર પ્રકારના તપને સમ્યગુ ન કરવાથી તપના બાર અતિચારો છે. વીર્યાચારના ત્રણ અતિચાર છે. મન-વચન-કાયા પાપમાં प्रवृत्त थाय मे ९ वीयाया२ना मतियारी. छ. (१५१) सम्मत्ते विजयनिवोऽहिंसाए हरिबलो मुसे कमलो। वरदत्तोऽदिन्नंमि, बंभवए सीलवइ इत्थी ॥१५२॥ सम्यक्त्वे विजयनृपोऽहिंसायां हरिबलो मृषावादे कमलः । वरदत्तोऽदत्ते ब्रह्मव्रते शीलवती स्त्री ॥ १५२ ॥ ....... .१२७२ ગાથાર્થ સમ્યકત્વમાં વિજય રાજાનું, અહિંસામાં હરિબલનું, મૃષાવાદમાં કમલનું, ચોરીમાં વરદત્તનું અને બ્રહ્મચર્યવ્રતમાં શીલવતી स्त्रीनु दृष्टांत छ. (१५२) धणसेट्ठी परिग्गमि, दिसिपरिमाणंमि होइ महाणंदो। मंतिसुया उवभोगे, मित्ततयं रयणिभोयणए ॥१५३ ॥ धनश्रेष्ठी परिग्रहे दिक्परिमाणे भवति महानन्दः । मन्त्रिसुता उपभोगे मित्रत्रयं रजनीभोजनके ॥ १५३ ............ १२७३ थार्थ - परिभा पन शेर्नु, हिशपरिभामा भानहनु, ઉપભોગમાં મંત્રીપુત્રોનું અને રાત્રિભોજનમાં ત્રણ મિત્રોનું દૃષ્ટાંત છે. (१५3) मियसुंदरी उलोए, अणट्ठदंडंमि वीरसेणनिवो। - सामाए धणमित्तो, धणदो देसावगासंमी ॥१५४॥ मृगसुन्दरी उल्लोचेऽनर्थदण्डे वीरसेननृपः । सामायिके धनमित्रो धनदो देशावगाशिके ॥ १५४ ॥..... ......... १२७४ For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ - સંબોધ પ્રકરણ ગાથાર્થ– ચંદરવામાં મૃગસુંદરીનું, અનર્થદંડમાં વીરસેન રાજાનું, સામાયિકમાં ધનમિત્રનું અને દેશાવગાશિકમાં ધનદનું દષ્ટાંત છે. (૧૫૪) पोसहवयंमि हु देवकुमरो तह पेयकुमरदिटुंतो। गुणधरगुणाकराणं, दिटुंता अइहिसंभागे ॥१५५ ॥ पौषधव्रते खलु देवकुमारस्तथा प्रेतकुमारदृष्टान्तः । ગુણધર-પુણોદર્રસ્તી તિથિવિમા II , I ...... ર૭, ગાથાર્થ પૌષધવ્રતમાં દેવકુમાર-પ્રિયકુમારનું અને અતિથિ સંવિભાગમાં ગુણધર-ગુણાકરનું દષ્ટાંત છે. (૧૫૫) | આ પ્રમાણે છઠ્ઠો શ્રાવક વ્રત અધિકાર પૂર્ણ થયો. For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨ ૧૭. સંજ્ઞા અધિકાર ७. संज्ञा अधिकार आहारभयपरिग्गह, मेहुण तह कोह माण मायाए। लोभे लोगे ओघे, सन्नदसभेया सव्वजीवाणं ॥१॥ आहार-भय-परिग्रह-मैथुनेषु तथा क्रोध-मान-मायासु । लोभे लोके ओघे सज्ञादशभेदाः सर्वजीवानाम् ॥ १ ॥ ......... १२७६ Auथार्थ- मार, मय, परियड, भैथुन, ५, भान, माया, दोन, दो भने मोघ में संनिश मेहा सर्व पाने डोय छे. (१) रुक्खाण जलाहारो, समिच्च सत्थं भएण संकुचए। नियतंतेहिं वेढ, वल्ली रुक्खं परिग्गहेइ ॥२॥ वृक्षाणां जलाहारः समित्य शस्त्रं भयेन संकुचति । निजतन्तुभिर्वेष्टति वल्लिवृक्षं परिगृह्णाति ॥ २ ॥...... ..........१२७७ ગાથાર્થ– વૃક્ષોનો આહાર પાણી છે. આથી તેમને આહાર સંજ્ઞા छ.) (संयनी नाभन1) वेदी शखने (स्पर्शथी) 9ीने मयथी. સંકોચાય છે. વેલડી પોતાના તંતુઓથી (=શરીરથી) વૃક્ષને વીંટળાય छ. मेरीत. वृक्षो (=परिग्रह. संsuथी) परियड ४३. छ. (२) कुरुबयतरुणो फुलंति, जत्थ आलिंगणेण तरुणीणं। तरुणीपयोहरपुटा, असोयतरुणो वि वियसंति ॥३॥ कुरुबकतरवः फुल्लन्ति यत्रालिङ्गनेन तरुणीनाम् ।। तरुणीपयोधरस्पृष्टा अशोकतरवोऽपि विकाशन्ते ॥ ३ ॥............ १२७८ ગાથાર્થ– યુવતીઓના આલિંગનથી કરુબક વૃક્ષો ખીલે છે. युवतीमोना स्तनोथी स्पशयित सशो वृक्षो ५५ वि.स. पामे छ. (3) तरुणीमइरागंधेण, तोसिया केसरा वि कुसुमंति । चंपयतरुणो वरुणो, फुलंति सुरहिजलसिच्चा ॥४॥ तरुणीमदिरागन्धेन तोषिताः केसरा अपि कुसुमयन्ति । चम्पकतरवो वरवः फुल्लन्ति सुरभिजलसिञ्च्याः ॥ ४ ॥............ १२७९ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ . संबो५ ५४२९ ગાથાર્થ– તરુણીના મદિરાની ગંધથી સંતોષ પમાડાયેલા બકુલ વૃક્ષો પુષ્પિત ( પુષ્પવાળા) થાય છે. સુગંધી પાણીથી સિંચાયેલા ચંપક વૃક્ષો અને વરુ નામના તૃણો પ્રફુલ્લિત થાય છે=પુષ્પવાળા થાય છે. (૪) वियसंति तिलयतरुणो, तरुणिकडक्खेहि पडिहया जत्थ। फुलंति विरहरुक्खा, सोऊणं पंचमुग्गारं ॥५॥ विकाशन्ते तिलकतरवस्तरुणीकटाक्षैः प्रतिहता यत्र । फुल्लन्ति विरहवृक्षाः श्रुत्वा पञ्चमोद्गारम् ॥ ५ ॥.............. १२८० ગાથાર્થ– તરુણીના કટાક્ષોથી હણાયેલા તિલક (જાતિના) વૃક્ષો વિકાસ પામે છે. પંચમસ્વરને સાંભળીને વિરહ જાતિના વૃક્ષો પુષ્પિત थाय छे. (५) सिणगार चारुवेसो, तरुणीतंबोलसंगओ तारो। पायं कोकणदस्स कंदो हुंकारं मुयइ कोहेण ॥६॥ शृङ्गारश्चारुवेशस्तरुणीतम्बोलसङ्गतस्तारः । प्राय: कोकनदस्य कन्दो हुंकारं मुञ्चति क्रोधेन ॥ ६ ॥......... १२८१ ગાથાર્થ– તરુણીના તંબોલથી યુક્ત ઉચ્ચ શૃંગાર અને સુંદર વેષને तेने साल भजनो . प्राय: ओपथी ९२ ७३ छ. (६) माणे झड़ रुयंती, च्छायइ वल्ली फलाण मायाए। लोहे बिल्लपलासा, खवंति मूले निहाणुवरि ॥७॥ माने क्षरति रुदन्ती छादयति वल्लिः फलानि मायया । लोभे बिल्वपलाशा क्षपयन्ति मूलानि निधानोपरि ॥ ७ ॥......... १२८२ ગાથાર્થ– માનના કારણે રુદતી ટપકે છે. માયાથી વેલડી ફળોને ઢાંકે છે. લોભથી બિલાના વૃક્ષો અને પલાશ વૃક્ષો મૂળિયાઓને નિધાનની (७५२ नाचे छ=इसावे छे. (७) रयणीए संकोओ, कमलाणं होइ लोगसण्णाओ। ओहे चइत्तु मग्गं, चढंति रुक्खेसु वल्लीओ॥८॥ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ સંજ્ઞા અધિકાર रजन्यां सङ्कोचः कमलानां भवति लोकसज्ञातः । ओघे त्यक्त्वा मार्गमारोहन्ति वृक्षेषु वल्लयः ॥ ८ ॥ ....... ૨૨૮૩ ગાથાર્થ– લોકસંજ્ઞાથી કમળો રાતે સંકોચ પામે છે=બીડાય છે. ઓઘસંજ્ઞાથી વેલડીઓ માર્ગને છોડીને વૃક્ષોની ઉપર ચઢે છે. (૮). एगिदियजीवाण वि, इय दस सन्ना जिणेहिं पण्णत्ता। न हु हुंति मोहसुहदुह-वितिगिच्छासोगधम्मा य ॥९॥ एकेन्द्रियजीवानामपीति दश सज्ञा जिनैः प्रज्ञप्ताः।। न खलु भवन्ति मोह-सुख-दुःख विचिकित्सा-शोक-धर्माश्च ॥ ९॥ १२८४ ગાથાર્થ– શ્રી જિનેશ્વરોએ એકેંદ્રિય જીવોને પણ આ દશ સંજ્ઞાઓ કહી છે. એકેંદ્રિય જીવોને મોહ, સુખ, દુઃખ, વિચિકિત્સા, શોક અને ધર્મ આ છ સંજ્ઞાઓ ન હોય. વિશેષાર્થ– ધર્મસંજ્ઞા એટલે ક્ષમાદિ ધર્મનું આસેવન. (પ્રવ.સારો. ૧૪૭મુ સંજ્ઞાદ્વાર). બાકીની ૧૫ સંજ્ઞાઓના અર્થ માટે ભાગ-રના પરિશિષ્ટમાં ૧૫ અંકમાં જુઓ. (૯) . કે આ પ્રમાણે સાતમો સંજ્ઞા અધિકાર પૂર્ણ થયો. તે છે For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ - સંબોધ પ્રકરણ ૮. વેશ્યા અધિકાર सन्नाणं लेसाणं, भेओ वा अत्तवेयणा सण्णा। सा दुविहा जीवाणं, सुद्धासुद्धा य वीरियभवा ॥१॥ . संज्ञानां लेश्यानां भेदो वाऽऽत्मवेदना सञ्जा। સા વિધા નીવાનાં શુદ્ધાશુદ્ધા ૨ વીર્યપવા II 3 II ૨૨૮ ગાથાર્થ– સંજ્ઞાઓમાં અને વેશ્યાઓમાં ભેદ છે. સંજ્ઞા આત્મવેદના રૂપ છે. આત્મવીર્યથી થનારી લેણ્યા શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે છે. વિશેષાર્થ–સંજ્ઞા આત્મવેદના રૂપ છે. અર્થાત્ દુઃખરૂપ જ છે. જયારે લેશ્યા સુખ-દુઃખ ઉભયરૂપ છે. સંજ્ઞાઓ બધી અશુભ હોવાથી દુઃખ રૂપ જ છે. જયારે લેશ્યાઓ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોવાથી સુખદુઃખ ઉભય સ્વરૂપ છે. આમ સંજ્ઞાઓમાં અને વેશ્યાઓમાં ભેદ છે. (૧) तत्थ परिणामजणिया, सिलेसदव्वप्पकम्मगर्यभावा। कण्हाइ दव्वसइ वा, फलिहस्सिव दव्वओ अप्पा ॥२॥ तत्र परिणामजनिताः श्लेशद्रव्यात्मकर्मगतभावाः । વૃદિચ્ચે સતિ વા ટચેવ દ્રવ્યત માત્મા II ર II ૨૨૮૬ ગાથાર્થ તેમાં લેગ્યા આત્મપરિમાણથી ઉત્પન્ન કરાયેલા કર્મવર્ગણાન્તર્ગત ચીકણા દ્રવ્ય સ્વરૂપ છે, અને તે દ્રવ્યલેશ્યા છે અથવા કૃષ્ણાદિ દ્રવ્યની વિદ્યમાનતામાં (=સહયોગમાં) સ્ફટિકની જેમ કૃષ્ણાદિ દ્રવ્યોને આશ્રયીને થતું આત્મસ્વરૂપ ભાવલેશ્યા છે, અર્થાત્ જેમ નિર્મળ સ્ફટિકનો તેવા કાળા વગેરે વર્ણવાળા દ્રવ્યના સહયોગથી (=સંન્નિધાનથી) તેવો તેવો વર્ણ દેખાય છે, તેમ નિર્મળ આત્માનો પણ કૃષ્ણ-નીલ વગેરે દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય તે ભાવલેશ્યા છે. વિશેષાર્થ– અહીં દ્રવ્યલેશ્યાનું અને ભાવલેશ્યાનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં ગાથાના પૂર્વાધથી દ્રવ્યલેશ્યાનું અને ઉત્તરાર્ધથી ભાવલેશ્યાનું સ્વરૂપ જણાવ્યું છે. જેવી રીતે આત્માના ભાવોથી કર્મબંધ થાય છે, અને કર્મોદયથી આત્માના ભાવો થાય છે. આમ દ્રવ્યકર્મો અને આત્મભાવો For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધિકાર ૨૨૧ એ બેનો પરસ્પર સંબંધ છે. તેમ આત્માના ભાવોથી દ્રવ્યલેશ્યા અને દ્રવ્યલેશ્યાથી આત્માના ભાવો એમ દ્રવ્યલેશ્યા અને ભાવલેશ્યાનો પરસ્પર સંબંધ છે. કાશ્મણ વર્ગણાની અંતર્ગત કૃષ્ણાદિ વર્ણવાળા દ્રવ્યો દ્રવ્યલેશ્યા છે અને એ દ્રવ્યોના સંસર્ગથી થતા આત્માના ભાવો ભાવલેશ્યા છે. દ્રવ્યલેશ્યાના સ્વરૂપ અંગે જુદા જુદા મતભેદો છે. તેમાં અહીં દ્રવ્યલેશ્યા કામણવર્ગણાની અંતર્ગત દ્રવ્યસ્વરૂપ છે એમ જણાવ્યું છે. દ્રવ્યલેશ્યાના સંબંધથી થતો આત્મપરિણામ એ ભાવલેશ્યા છે. આમાં કોઈ મતભેદ નથી. દ્રવ્યલેશ્યાના સ્વરૂપ અંગેના મતભેદો ગુરુતત્ત્વવિનિશ્ચય ગ્રંથના ચોથા ઉલ્લાસની ૧૭૭મી ગાથા-ટીકામાં જણાવ્યા છે. તથા પન્નવણા ઉપાંગના ૧૭મા લેશ્યાપદમાં ટીકામાં પ્રારંભમાં જ આ અંગે ચર્ચા કરી છે અને દ્રવ્યલેશ્યા યોગાંતર્ગત દ્રવ્ય સ્વરૂપ છે એમ સિદ્ધ કર્યું છે. (૨). (વિદંતા નહી) जह जंबुपायवेगो, सुपक्कफलभारनमियसाहग्गो। दिटो छहिं पुरुषेहि, ते बिंति जंबू भक्खेमो ॥३॥ यथा जम्बुपादपे एकः सुपक्वफलभारनमितशाखाग्रः । દષ્ટ પદ્મ પુર્વક તે વૃવતે નતૂર્થક્ષયામ: II રૂ ..... ૨૨૮૭ ગાથાર્થ ભાવલેશ્યાને સમજવા માટે દાંત આ પ્રમાણે છેજંગલમાં ગયેલા પુરુષોએ સારી રીતે પાકેલા ફળોના ભારથી સર્વાગોમાં નમી ગયેલા એક જંબૂવૃક્ષને જોયો. એકે કહ્યું: આપણે શું કરીએ? તેમણે કહ્યું આપણે જાંબુ ખાઇએ. ' વિશેષાર્થ– સંપૂર્ણ દષ્ટાંત આ પ્રમાણે છે કોઈ છ માણસો અટવીમાં ભૂલા પડ્યા, ભૂખ્યા થયેલા તેઓએ જ્યારે ચારેય બાજુ નજર ફેંકી, ત્યારે એક પાકેલા ફળોથી યુક્ત જાંબૂનું વૃક્ષ - જોયું. આનંદમાં આવી એક બોલ્યો કે–કાપો ઝાડને મૂળમાંથી, નાંખો નીચે, કે જેથી સુખપૂર્વક જાંબૂ ખાઈ શકીએ. બીજો બોલ્યો કે–આવું મોટું વૃક્ષ ફરી ક્યારે ઉગે ? માટે મોટાં ડાળાં જ કાપો, કારણ કે–જાંબૂ તો ડાળાં ઉપર જ છે ને? ત્રીજો બોલ્યો કે–મોટાંડાળાં પણ ઘણાં વર્ષો પછી For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨ ૨૨ સંબોધ પ્રકરણ તૈયાર થાય, તેને શા માટે કાપવાં? નાની ડાળિયો કાપો, જાંબૂ તો નાની ડાળિયો ઉપર જ છે. ચોથો ચતુર બોલ્યો કે–બીચારી ડાળીઓને શા માટે કાપવી? જાંબૂના ગુચ્છા જ કાપોને ! આપણે જરૂર તો જાંબૂની જ છે ને? પાંચમો બોલ્યો કે–અરે ! ગુચ્છામાં પણ ઘણાં કાચાં કે સડેલાં જાંબૂ હોય તેનું પણ આપણે શું પ્રયોજન છે? માત્ર પાકેલાં જાંબૂ જ કાપો. આપણે કામ તો તેનું જ છે ને? છઠ્ઠો બોલ્યો કે–વિના પ્રયોજને ઉપરનાં જાંબૂ શા માટે તોડવાં? નીચે પાકેલાં ઢગલાબદ્ધ જાંબૂ પડ્યાં છે તે જ ખાઓને ? કામ તો જાંબૂનું જ છે ને ? વિના પ્રયોજને હિંસા શા માટે કરવી? એ રીતે છ મનુષ્યોમાં જે પરિણામનું તારતમ્ય હતું, તે કૃષ્ણાદિ લેશ્યાના પરિણામરૂપ સમજવું. (૩) किह पुण ते ? बितेगो, आरुहणे हुज्ज जीयसंदेहो। तो छिंदिऊण मूलाउ पाडिउं ताउ भक्खेमो॥४॥ कथं पुनस्ता [भक्षयामः] ? ब्रवीत्येक आरोहणे भवेद् जीवसन्देहः । ततस्छित्वा मूलतः पातयित्वा ता भक्षयामः ॥ ४ ॥. - ૨૨૮૮ ગાથાર્થ– જાંબૂને કેવી રીતે ખાઇએ? એક કહે છે–વૃક્ષ ઉપર ચડવામાં જીવનો સંદેહ છે. માટે વૃક્ષને મૂળથી છેદીને પાડીને જાંબૂ ખાઇએ. (૪) बीयाह इद्दहेण, किं छिन्नेण तरुणा उ अम्हंति । साहा महल छिदह, तइओ बेइ पसाहा उ॥५॥ द्वितीय आहैतावता किं छिनेन तरुणा त्वस्माकमिति । શાપવા મહતચ્છિા તૃતીયો દ્રવીતિ પ્રશાવતું . પ . ...૨૨૮૨ ગાથાર્થ– બીજો કહે છે–કાપેલા આટલા વૃક્ષનું આપણે શું કામ છે? મોટી શાખાઓ છેદો. ત્રીજો કહે છે-નાની શાખાઓને છેદો. (૫) गुच्छे चउत्थओ पुण, पंचमओ बेइ गिण्हह फलाइ। छटो उ बेइ पडिया, एए चिय खायह घित्तुं ॥६॥ गुच्छांश्चतुर्थकः पुनः पञ्चमो ब्रवीति गृह्णीत फलानि । પષ્ટતુ બ્રવીતિ પતિતાજેતાજ્જૈવ વડત ગૃહીત્વી II ૬ I ... ૨૨૨૦ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધિકાર ૨૨૩ ગાથાર્થ–ચોથો કહે છે–ગુચ્છાને છેદો. પાંચમો કહે છે–(પાકેલાં) ફળોને ગ્રહણ કરો. છઠ્ઠો કહે છે આ નીચે પડેલા જ જાંબૂલઈને ખાઓ. (૬) दिटुंतस्सोवणओ, छिंदह मूलाओ बेइ जो एवं । सो वट्टइ किण्हाए, साहमहल्ला य नीलाए ॥७॥ दृष्टान्तस्योपनयो छिन्त मूलाद् ब्रूते य एवम् । સ વર્તત વૃMયાં શાલ્લા મહતી નીતાયામ્ II છ || - ૨૨૨૨ ગાથાર્થ– દષ્ટાંતનો ઉપનય આ પ્રમાણે છે. વૃક્ષને મૂળથી છેદો એમ જે કહે છે તે કૃષ્ણલેશ્યામાં વર્તે છે. મોટી ડાળીઓને છેદો એમ કહેનાર નીલ લેગ્યામાં વર્તે છે. (૭). हवइ पसाहा काऊ, गुच्छा तेऊ फलाइं पम्हाए। पडियाइ सुक्कलेसा, अहवा अन्नं इमाहरणं ॥८॥ भवति प्रशाखाः कापोती गुच्छांस्तैजसी फलानि पद्मायाम् । પતિતાનિ સુવાગ્યાથવાડમાહાળમ્ II ૮ ... ગાથાર્થ–નાની ડાળીઓને છેદો એમ કહેનાર કાપાત લેશ્યાવાળો છે. ગુચ્છાઓને છેદો એમ કહેનાર તેજો વેશ્યાવાળો છે. (પાક) ફળોને છેદો એમ કહેનાર પદ્મ લેગ્યામાં છે. નીચે પડેલાં પાકાં ફળો ખાઓ એમ કહેનાર શુક્લ વેશ્યાવાળો છે. અથવા આ વિશે આ બીજું ઉદાહરણ છે. ' વિશેષાર્થ– તે દાંત આ પ્રમાણે છે–કેટલાક ચોરો કોઈ ગામ તરફ ચોરી કરવા નીકળ્યા. રસ્તે જતાં પરસ્પર વિચારતાં એક બોલ્યો કે–જે ગામમાં જવું છે, ત્યાં જેને દેખીએ તેને મારવા. બીજાએ કહ્યું કે–એમ શા માટે? બિચારા પશુઓનો શો અપરાધ છે? મનુષ્યોને જ મારવા. ત્રીજાએ કહ્યું કે–એ પણ ઠીક નથી, સ્ત્રીઓ-બાળકો વગેરેને છોડીને માત્ર પુરુષોને જ મારવા, કારણ કે–ધનના માલિક પુરુષો હોય છે. ચોથાએ કહ્યું કે એમ પણ શા માટે? જેઓ શસ્ત્રધારી હોય, તેઓને જ મારવા. પાંચમાએ કહ્યું કે–નહિ-નહિ, ભલે શસ્ત્રધારી હોય પણ જે નાસી જતો હોય, તેને ન મારવો, જે સામે થાય, તેને મારવો. છઠ્ઠાએ કહ્યું કે–અરે ! એક તો ચોરી અને વળી બીજી મનુષ્યહત્યા? શા માટે કોઇને પણ મારવો? માત્ર For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ સંબોધ પ્રકરણ ધન જ લેવું. એ છ જુદા જુદા પરિણામવાળા ચોરોની અનુક્રમે કૃષ્ણ, નીલ, पोत, तेढ, ५५ भने शुसवेश्य. वी. (८) चोरा गामवहत्थं, विणिग्गया एगु बेइ घाएह । जं पिच्छह तं सव्वं, दुपयं य चउप्पयं वा वि ॥९॥ चौरा ग्रामवधार्थं विनिर्गता एको ब्रूते घातयत । यं पश्यथ तं सर्वं द्विपदं च चतुष्पदं वाऽपि ॥ ९॥ ............ १२९३ ગાથાર્થ– કેટલાક ચોરો ગામને હણવા (=લૂંટવા) માટે નીકળ્યા છે. તેમાં એકે કહ્યું-મનુષ્ય કે પશુ જેને જુઓ તે સર્વને મારી નાખો. (૯) बीओ माणुस पुरिसे, य तईओ साउहे चउत्थो उ। पंचमओ जुझंते, छटो पुण तत्थिमं भणइ ॥१०॥ द्वितीयो मनुष्यान् पुरुषांश्च तृतीयः सायुधान् चतुर्थस्तु। पञ्चमको युध्यतः षष्ठः पुनस्तत्रेदं भणति ॥ १० ॥............ १२९४ ગાથાર્થ– બીજા મનુષ્ય કહ્યું કે—માત્ર મનુષ્યોને મારો. ત્રીજાએ કહ્યું કે માત્ર પુરુષોને મારો. ચોથાએ કહ્યું કે—માત્ર હથિયારવાળા જ પુરુષોને મારો. પાંચમાએ કહ્યું કે–યુદ્ધ કરનારા (=આપણી સામે થનારા) પુરુષોને જ મારવા. ત્યાં છઠ્ઠાએ આ પ્રમાણે (=હવેની ગાથામાં वाशे ते प्रमाणो) . (१०) इक्कं ता हरह धणं, बीयं मारेह मा कुणह एयं । केवल हरह धणं ता, उपसंहारो इमो तेर्सि ॥११॥ एकं तावद् हरथ धनं द्वितीयं मारयथ कुरुतैवम्।। केवलं हरत धनं तस्मादुपसंहारोऽयं तेषाम् ॥ ११ ॥.............. १२९५ ગાથાર્થ એક તો ધન લૂટો છો અને બીજું વળી મારો છો. આમ ન કરો. તેથી કેવળ ધનને લૂંટો. તેમનો ઉપસંહાર (=ઉપનય) આ (वेनी थाम वाशे त) छ. (११) सव्वे मारेहित्ती, वट्टइ सो किण्हलेसपरिणामो। एवं कमेण सेसा, जा चरमो सुक्कलेसाए ॥१२॥ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધિકાર ૨૨૫ सर्वान् मारयतेति वर्तते स कृष्णलेश्यापरिणामे । एवं क्रमेण शेषा यावच्चरमो शुक्ललेश्यायाम् ॥ १२ ॥ ........... १२९६ ગાથાર્થ– બધાને મારો, એમ કહેનાર કૃષ્ણલેશ્યાના પરિણામમાં વર્તે છે. એ પ્રમાણે ક્રમશ: બીજા મનુષ્યો પણ જાણવા. યાવત્ છેલ્લો મનુષ્ય शुभ वेश्याम वर्ते छ. (१२) આ બે દષ્ટાંતોનો સંક્ષેપથી સંગ્રહ કરનારી ગાથા આ પ્રમાણે છે(संग्रहणी चेयं) मूलं १ साह २ पसाहा ३, गुच्छ ४ फले ५ छिंद पडियभक्खणया ६ । सव्वं १ माणुस २ पुरिसा ३, साह ४ झूझंत ५ धणहरणा ६ ॥१३॥ मूलं शाखा-प्रशाखा गुच्छ-फलानि छिन्त पतितभक्षणता। सर्वं मनुष्य-पुरुषान् सायुध-युध्यत्-धनहरणानि ॥ १३ ॥ ......... १२९७ थार्थ- भूग, ५, प्रश५, १७, lisोने छो. नाये પડેલાનું ભક્ષણ. સર્વ, મનુષ્ય, પુરુષ, હથિયારધારી, યુદ્ધ કરનારા અને धन २९॥. (१3) वैरेण निरणुकंपो, अइचंडो दुम्मुहो खरो फरुसो। किण्हाइ अणज्झप्पो, वहकरणरओ य तक्कालं ॥१४॥ . · वैरण निरनुकम्पोऽतिचण्डो दुर्मुखः खरः परुषः । :: कृष्णायामनध्यात्मा वधकरणरतश्च तत्कालम् ॥ १४ ॥ ............ १२९८ ગાથાર્થ- કૃષ્ણલેશ્યામાં વર્તતો જીવ વૈરભાવવાળો, દયારહિત, અતિશયક્રોધી, અદર્શનીય, નિખુર, કઠોર, ધર્મથી તદ્દન રહિત અને વધ ४२वामi d५२ छोय. (१४) मायादंभे कुसलो, उक्कोडालुद्धचवलचलचित्तो। मेहुणतिव्वाभिरओ, अलियपलावी य नीलाए ॥१५॥ मायादम्भे कुशल उत्कोचालुब्धश्चपलचलचित्तः। . मैथुनतीव्राभिरतोऽलीकप्रलापी च नीलायाम् ॥ १५ ॥....... १२९९ ગાથાર્થનલલેશ્યામ વર્તતો જીવ માયા કરવામાં (=પોતાના તેવા કાર્યને ગુપ્ત રાખવામાં) અને દંભ કરવામાં (=બીજાને છેતરવામાં) For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ સંબોધ પ્રકરણ કુશળ, લાંચ-રુશ્વત લેવામાં લાલચુ, ચંચળ અને અસ્થિર ચિત્તવાળો, મૈથુનસેવનમાં અત્યંત આસક્ત અને અસત્ય બોલનારો હોય છે. (૧૫). मूढो आरंभपिओ, पावं न गणेइ सव्वकज्जेसु। न गणेइ हाणिवुड्डी, कोहजुओ काउलेसाए ॥१६॥ मूढ आरम्भप्रियः पापं न गणयति सर्वकार्येषु । 1 Tણયતિ હાનિ-વૃદ્ધી ધયુતઃ પતિનેયાયામ્ | રૂ૦૦ ગાથાર્થ કાપોત લેગ્યામાં વર્તતો જીવ મૂઢ ( હિતાહિતના ભાવથી રહિત), આરંભપ્રેમી, સર્વ કાર્યોમાં પાપને ન ગણનારો, હાનિ-વૃદ્ધિને (-લાભ-નુકશાનને) ન ગણનારો અને ક્રોધી હોય છે. (૧૬) दक्खो संवरसीलो, रिजुभावो दाणसीलगुणजुत्तो। धम्ममि होइ बुद्धी, अरूसणो तेउलेसाए ॥१७॥ दक्षः संवरशील ऋजुभावो दान-शील-गुणयुक्तः । ધર્મી પતિ ગુદ્ધિશેષતેનોનેરીયામ્ II ૨૭ ||. ૨૦૨ ગાથાર્થ– તેજોલેશ્યામાં વર્તતો જીવ કુશળ, પચ્ચકખાણ કરવાના સ્વભાવવાળો, સરળ, દાન-શીલ ગુણથી યુક્ત, ધર્મમાં બુદ્ધિવાળો અને ક્રોધથી રહિત હોય છે. (૧૭) सत्तणुकंपो य थिरो, दाणं खलु देई सव्वजीवाणं। अइकुसलबुद्धिमंतो, धिइमंतो पम्हलेसाए ॥१८॥ सत्त्वानुकम्पश्च स्थिरो दानं खलु ददाति सर्वजीवेभ्यः । . તિવૃત્તિવૃદ્ધિમાન ધૃતિમાનું પાળેશ્યાયામ્ II ૨૮ / ........ રૂ૦૨ ગાથાર્થ– પાલેશ્યામાં વર્તતો જીવ જીવો પ્રત્યે દયાળુ, સ્થિર (વિચારોમાં અને કામમાં અસ્થિર ન હોય), સર્વ જીવોને દાન આપનાર (=ભેદ ભાવ વિના બધા જીવોને દાન કરવાની રુચિવાળો), અતિકુશળ બુદ્ધિને ધારણ કરનાર (-લાભ-હાનિનો વિચાર કરીને પ્રવૃત્તિ કરનાર), અને ધીરજને ધારણ કરનાર હોય. ( કોઈ પણ કામમાં તકલીફ આવે તો અકળાઈ ન જાય, હતાશ ન બને, કિંતુ ધીરજ રાખીને કાર્યને પૂર્ણ કરવાનો પ્રયત્ન ચાલુ રાખે.) (૧૮) For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ લેક્ષા અધિકાર धम्ममि होइ बुद्धी, पावं वज्जेइ सव्वकज्जेसु। आरंभेसुन रज्जइ, अपक्खवाई य सुक्काए ॥१९॥ धर्मे भवति बुद्धिः, पापं वर्जति सर्वकार्येषु । आरम्भेषु न रजत्यपक्षपातपाती च शुक्लायाम् ॥ १९ ॥ ........... १३०३ ગાથાર્થ– શુક્લ લેગ્યામાં વર્તતો જીવ ધર્મમાં મતિવાળો, સર્વકાર્યોમાં પાપનો ત્યાગી, આરંભવાળા કામોમાં અનુરાગથી રહિત અને ખોટા आर्यन1) पक्षपातथी हितोय. (१८) कण्हाइदव्वजोयण, फलिहस्सिव अप्पणो य परिणामो। जायइ कज्जपवित्ती, दव्वओ सा भवे लेसा ॥२०॥ कृष्णादिद्रव्ययोजनेन स्फटिकस्येवात्मनश्च परिणामः। जायते कार्यप्रवृत्तिव्यतः सा भवे लेश्या ॥ २० ॥.... ..............१३०४ ગાથાર્થ– જેમ નિર્મળ સ્ફટિકનો તેવા તેવા વર્ણવાળા દ્રવ્યના સંબંધથી તેવો તેવો વર્ણ થાય છે, તેમ નિર્મળ આત્માનો પણ જે કૃષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય છે, તે દ્રવ્ય લેશ્યા છે. કૃષ્ણાદિ દ્રવ્યોના સંબંધથી થતા આત્મપરિણામથી કાર્યમાં પ્રવૃત્તિ થાય છે, અર્થાત્ જીવ પોતાના પરિણામ પ્રમાણે કાર્ય કરે છે. (૨૦). परिणामो सव्वत्थ, वि जायइ समत्तकज्जसंपत्ती। साणेया भावलेसा, कम्मनिस्संदरूवा य ॥२१॥ परिणामः सर्वत्रापि जायते समस्तकार्यसंपत्तिः । सा ज्ञेया भावलेश्या कर्मनिःस्यन्दरूपा च ॥ २१ ॥.......... १३०५ ગાથાર્થ સર્વસ્થળે સર્વ કાર્યોની સિદ્ધિનું કારણ આત્મપરિણામ છે, અર્થાત્ સંસાર-મોક્ષ, નિર્જરા-બંધ એ સર્વ કાયોની સિદ્ધિ આત્મપરિણામથી થાય છે. આત્મપરિણામ ભાવલેગ્યા છે. ભાવલેશ્યા भनि :संह (=वि.१२) ३५ छे. (२१) लेसाणं परिणामा, तिगनवइगसीइदुसयतेयालं । बहुं वा बहुविहं वा हुंति, य जा सुक्कलेसा उ॥२२॥ For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ . , સંબોધ પ્રકરણ लेश्यानां परिणामास्त्रिकनवैकाशीतिद्विशतत्रिचत्वारिंशतः । बहवो वा बहुविधा वा भवन्ति च यावत् शुक्ललेश्या तु ॥ २२ ॥. १३०६ ગાથાર્થ– કેશ્યાઓના ૩, ૯, ૮૧ કે ૨૪૩ પ્રકારે પરિણામો થાય છે અથવા શુક્લલેશ્યા સુધી ઘણા કે ઘણા પ્રકારના પરિણામો થાય છે. - વિશેષાર્થ- જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકાર છે. જઘન્ય વગેરે ત્રણેના ફરી જઘન્ય વગેરે પ્રકારોથી નવ પ્રકાર થાય છે. જેમ કે જઘન્યજઘન્ય, જઘન્યમધ્યમ, જઘન્યઉત્કૃષ્ટ. એમ મધ્યમ અને ઉત્કૃષ્ટના પણ ત્રણ ત્રણ ભેદ થાય. એ નવના જઘન્ય વગેરે ત્રણ ભેદ કરવામાં આવે તો ૨૭ ભેદ થાય. ફરી ત્રણ ભેદ કરતાં ૮૧ થાય. એના ત્રણ ભેદ કરતાં ૨૪૩ થાય. એમ શુક્લ લેગ્યા સુધી ઘણા જ ભેદો થાય. (૨૨) पत्तेयं लेसाओ, अणंतवग्गणमईओ पण्णत्ता। तहाणंतासंखिज्जप्पएसगाढाओ सव्वाओ ॥ २३ ॥ प्रत्येकं लेश्या अनन्तवर्गणामत्यः प्रज्ञप्ताः। તથાગનન્ત મ તિપ્રવેશવાહા સર્વા: II રરૂ II................ ૨૩૦૭ ગાથાર્થ પ્રત્યેક વેશ્યા અનંત વર્ગણાવાળી કહી છે, અર્થાત્ એક એક દ્રવ્યલેશ્યાના અણુઓની અનંત વર્ગણાઓ છે તથા એ સર્વ અનંત વર્ગણાઓ લોકાકાશના અસંખ્ય પ્રદેશોને અવગાહીને રહેલી છે. (૨૩) अज्झवसायट्ठाणाणि, तासि संखाइयाणि सव्वासि । खित्तओ असंखलोगा-गाससमाणिप्पमत्ताइ ॥२४॥ अध्यवसायस्थानानि तासां संख्यातीतानि सर्वासाम् । ક્ષેત્રતો સંધ્યોરીસંમનિ માત્રા | રઝ II १३०८ ગાથાર્થ તે સર્વ લેશ્યાઓના અધ્યવસાયસ્થાનો અસંખ્ય છે તે અધ્યવસાય સ્થાનો ક્ષેત્રથી અસંખ્ય લોકાકાશ તુલ્ય પ્રમાણવાળા છે. (૨૪) असंखिज्जाण उस्सप्पिणीण वस्सप्पिणीण जे समया। संखाईया लोगा, लेस्साणं हुंति ठाणाई ॥२५॥ For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ લેશ્યા અધિકાર ૨૨૯ असंख्येयानामुत्सर्पिणीनामवसर्पिणीनां ये समयाः । संख्यातीता लोका लेश्यानां भवन्ति स्थानानि ॥ २५ ॥. ......... ૨૩૦૨ ગાથાર્થ– કાળથી અસંખ્ય ઉત્સર્પિણી-અવસર્પિણીના જેટલા સમયો થાય તેટલા અસંખ્ય લોકાકાશ પ્રમાણ વેશ્યાઓનાં અધ્યવસાય સ્થાનો છે. (૨૫) जोगगयदव्वलेसा, के वि भणंति जाव जोगीणं। तोण अजोगित्ते वि हु, नज्जइ ता जुत्तिवयणमिणं ॥ २६ ॥ योगगतद्रव्यलेश्याः केऽपि भणन्ति यावद् योगिनाम् । ततो नायोगित्वेऽपि खलु ज्ञायते ततो युक्तिवचनमिदम् ॥ २६ ॥ ... १३१० ગાથાર્થ– કોઈક દ્રવ્યલેશ્યા યોગાન્તર્ગત દ્રવ્યરૂપ છે એમ કહે છે. કારણ કે જીવો યોગવાળા હોય ત્યાં સુધી જ લેગ્યા હોય છે. તેથી અયોગ અવસ્થામાં લેગ્યા હોતી નથી. તેથી આ દ્રિવ્યલેયા યોગાન્તર્ગત દ્રવ્યસ્વરૂપ છે એ) વચન યુક્ત છે. (૨૬) ता न कसायसहाया, लेसा जम्हा अणण्णवइरित्ता। जुज्जइ अकसायाणं, कसायसंदीवणे तासिं ॥ २७ ॥ ततो न कषायस्वभावा लेश्या यस्मादन्योऽन्यव्यतिरिक्ताः । યુ તે મ(?) પાયાનાં કષાયલીપને તાણમ્ II ર૭ II ..૨૩૨૨ ગાથાર્થ– તેથી વેશ્યાઓ કષાયરૂપ નથી. કારણ કે કષાય અને વેશ્યા પરસ્પર ભિન્ન છે. યોગાન્તર્ગત દ્રવ્ય લેશ્યાઓ કષાયયુક્ત જીવોના કષાયોને પ્રદીપ્ત કરે છે–વધારે છે. ' વિશેષાર્થ દ્રવ્યલેશ્યા યોગાન્તર્ગત દ્રવ્ય સ્વરૂપ છે અને કષાયોને પ્રદીપ્ત કરે છે એ મતનું પૂજય શ્રી મલયગિરિસૂરિ મહારાજે પન્નવણા ગ્રંથના ૧૭મા લેશ્યાપદમાં પ્રારંભમાં જ સમર્થન કર્યું છે. (૨૭) (હવે દ્રવ્યલેશ્યા કર્મના ઝરણાસ્વરૂપ (=વિકારસ્વરૂપ) છે એ મતનું ખંડન કરે છે.) .. जइ लेसा निस्संदो, कम्माणं ता हविज्ज केसिं वा। जइ घाइकम्मजणिया, ता केवलिणं न जुज्जइ य ॥२८॥ For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ સંબોધ પ્રકરણ यदि लेश्या निःस्यन्दः कर्मणां तहि भवेत् केषां वा। અતિ પતિવનિતા તર્દિવનિનાં ન યુજેતે વ ા ૨૮ II ~ ૨૨૨ ગાથાર્થ– જો દ્રવ્યલેશ્યા કર્મોના(Fકર્મરસના) ઝરણારૂપ હોય, અર્થાત્ કર્મોથી ઉત્પન્ન થયેલી હોય, તો પ્રશ્ન થાય કે ઘાતકર્મો અને અઘાતી કર્મો એ બેમાંથી કયા કમથી ઉત્પન્ન થયેલી છે? જો ઘાતકર્મોથી ઉત્પન્ન થયેલી હોય તો કેવળીને લેગ્યા ન ઘટે. કારણ કે તેમને ઘાતકર્મોનો ઉદય હોતો નથી. (૨૮) जइ भवकम्मनिरुद्धा, न भवे ताऽजोगकेवलीणं च। अम्हा लेसाईयं, सुक्झाणं चउत्थं जं ॥२९॥ यदि भवकर्मनिरुद्धा न भवे तदाऽयोगकेवलिनां च। । યસ્માત્ તેશ્યાતીત ગુવધ્યાર્ન વતુર્થ ય | ર I ... ૨૨ ગાથાર્થ– હવે જો ભવોપગ્રાહી(=અઘાતી) કર્મોથી ઉત્પન્ન કરાયેલી છે, તો અયોગી કેવળીઓને ન ઘટે. અયોગી કેવળીઓને ભવોપગ્રાહી કર્મો હોય છે અને વેશ્યા હોતી નથી. કારણ કે ચોથું શુક્લધ્યાન લેશ્યાતીત (=લેશ્યરહિત જીવોને થનારું) છે. (૨૯) लेसा कसाय पुट्टि-कारिया परमणुभागाण बंधहेऊ य। ठिमणुभागं कसाया, पयडिपएसाण जोगा य॥३०॥ लेश्या कषायपुष्टिकारिका परमणुभागानां बन्धहेतुश्च । ચિતરનુમાય પાયા પ્રકૃતિ-પ્રાનાં યોગાશ | ૩૦ | ..... ૨૩૨૪ ગાથાર્થ– લેશ્યા કષાયોની પુષ્ટિને કરનારી છે અને અનુભાગબંધનું (=રસબંધનું) કારણ પણ છે. કેમ કે કષાયો સ્થિતિના અને રસના તથા યોગો પ્રકૃતિના અને પ્રદેશના કારણ છે. | વિશેષાર્થ–અહીંગાથાના પૂર્વાર્ધમાં વેશ્યા અનુભાગબંધનું કારણ છે, એમ કહ્યું, તથા ઉત્તરાર્ધમાં કષાયો અનુભાગબંધનું કારણ છે એમ કહ્યું. આમ આમાં વિસંવાદ જણાય છે. આનું સમાધાન પૂજ્ય શ્રી મલયગિરિસૂરિ મહારાજે પન્નવણાના સત્તરમા પદના પ્રારંભમાં કહ્યું છે. For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ લેશ્યા અધિકાર ते माप्रमाणे-तस्य निमित्तं कषायोदयान्तर्गतकृष्णादिलेश्यापरिणामः, ते च परमार्थतः कषायस्वरूपा एव तेनु (अनुभागन) निमित्त કષાયોદયની અંતર્ગત કૃષ્ણાદિલેશ્યાના પરિણામો છે, અને તે પરિણામો પરમાર્થથી કષાયસ્વરૂપ જ છે. કેમ કે કષાયોદયની અંતર્ગત છે. આમ લેશ્યા અનુભાગબંધનું કારણ છે એમ કહો કે કષાયો અનુભાગબંધનું કારણ છે એમ કહો એ બેનો અર્થ ઉક્ત રીતે સરખો જ छ. (30) कम्मसहचारिकारण, अणुभागगुणस्स हेउणो भणिया। लेसाण सव्वमेवप्पयारविन्नाण उद्दिटुं॥३१॥ कर्मसहचारिकारणानुभागगुणस्य हेतवो भणिताः । लेश्यानां सर्वमेवंप्रकारविज्ञानमुद्दिष्टम् ॥ ३१ ॥ .... ........... १३१५ ગાથાર્થ– કષાયોને કર્મના સહકારી કારણ એવા અનુભાગરૂપ કાર્યના હેતુઓ કહ્યા છે. આ પ્રમાણે વેશ્યાઓના પ્રકારોનું સઘળું જ્ઞાન ४९ucj=सघणी माहिती मापी. (३१) : सुविसुद्धा सुपसत्था, लेसा सुहझाणसोहिणी भणिया। • अविसुद्धा अपसत्था, लेसा दुहज्झाणजणियसब्भावा ॥३२॥ सुविशुद्धाः सुप्रशस्ता लेश्याः शुभध्यानशोधिन्यो भणिताः । अविशुद्धा अप्रशस्ता लेश्या दुःखध्यानजनितस्वभावाः ॥ ३२ ॥... १३१६ ગાથાર્થ– અત્યંત વિશુદ્ધ અને (એથી જો અત્યંત પ્રશસ્ત વેશ્યાઓને શુભધ્યાનને શુદ્ધ કરનારી કહી છે. અશુદ્ધ અને (એથી જ) અપ્રશસ્ત લેશ્યાઓને દુઃખ ઉત્પન્ન કરે તેવા (=અશુભ) ધ્યાનને ઉત્પન્ન કરવાના स्वभाववाणी छे. (३२) अणुभागहेऊरूवा, भावा पुण कम्मझरणओ दव्वा । करणपवित्तिनिमित्ता, जोगाणं सरूवमेयासिं ॥३३॥ अनुभागहेतुरूपा भावा पुनः कर्मक्षरणतः द्रव्या। करणप्रवृत्तनिमित्ता योगानां स्वरूपमेतासाम् ॥ ३३ ॥ .............. १३१७ For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨. સંબોધ પ્રકરણ ગાથાર્થ–ભાવલેશ્યા અનુભાગના હેતુ સ્વરૂપ છે. દ્રવ્યલેશ્યા કર્મના ઝરણારૂપ =કર્મના વિકારરૂપ) હોવાથી યોગોના કરણવીર્યની પ્રવૃત્તિમાં (=કરણવીર્યને પ્રવર્તવામાં) નિમિત્તરૂપ છે. આ પ્રમાણે વેશ્યાઓનું સ્વરૂપ કહ્યું. વિશેષાર્થ– વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વર્યાતરાયનો ક્ષયોપશમ તે લબ્ધિવીર્ય. જે વીર્યનો ઉપયોગ થતો હોય=જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય. યોગાન્તર્ગત દ્રવ્યલેશ્યા આ કરણવીર્યને પ્રવર્તાવે છે. માટે તે કરણવીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તરૂપ છે. (૩૩). તે આ પ્રમાણે આઠમો વેશ્યા અધિકાર પૂર્ણ થયો. તે For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૩૩ ૯. ધ્યાન અધિકાર वीरं सुक्कज्झाणग्गिदड्डकम्भिधणं पणमिऊणं । जोगीसरं सरण्णं, झाणज्झयणं पवक्खामि ॥१॥ वीरं शुक्लध्यानाग्निदग्धकर्मेन्धनं प्रणम्य । योगीश्वरं शरण्यं ध्यानाध्ययनं प्रवक्ष्ये ॥ १ ॥ ................. १३१८ ગાથાર્થ શુક્લધ્યાનરૂપી અગ્નિથી કર્મબંધનને બાળી નાંખનાર, યોગેશ્વર (યોગીશ્વર) અને શરણ કરવા યોગ્ય શ્રી વિરપ્રભુને નમસ્કાર शने हुं 'ध्यान'नु अध्ययन ४ीश. (१) जं थिरमज्झवसाणं, तं झाणं जंचलं तयं चित्तं । तं हुज्ज भावणा वा, अणुपेहा वा अहव चिंता ॥२॥ यत् स्थिरमध्यवसानं तद् ध्यानं यत् चलं तकं चित्तम् । तद् भवेद् भावना वा, अनुप्रेक्षा वाऽथवा चिन्ता ॥ २ ॥. .. १३१९ थार्थ-स्थिर भनछे ते 'ध्यान' . यंय (मन) छे ते 'यित्त' છે. એ ચિત્ત ભાવનારૂપ હોય, અનુપ્રેક્ષારૂપ હોય, યા ચિંતન સ્વરૂપ डोय. (२) . . अंतोमुहत्तमित्तं, चित्तावत्थाणमेगवत्थुमी। छउमत्थाणं झाणं, जोगनिरोहो जिणाणं तु ॥३॥ अन्तर्मुहूर्तमात्रं चित्तावस्थानमेकवस्तुनि । - छद्मस्थानां ध्यानं योगनिरोधो जिनानां तु ॥ ३ ॥ ............. १३२० ગાથાર્થ– એક વસ્તુમાં ચિત્તની સ્થિરતા માત્ર એક અંતર્મુહૂર્ત રહે છે. भाभस्थने होय छे. वीतरा॥ सर्वशन योगनिरो५ में ध्यान छ. (3) अंतोमुहत्तपरओ, चिंता झाणंतरंव हुज्जाहि । सुचिरं पि हुज्ज बहुवत्थु-संकमे झाणसंताणो॥४॥ .. अन्तर्मुहूर्तपरतश्चिन्ता ध्यानान्तरं वा भवेद् । सुचिरमपि भवेद् बहुवस्तुसङ्कमे ध्यानसन्तानः ॥ ४ ॥ .......... १३२१ For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪. સંબોધ પ્રકરણ ગાથાર્થ– (છપ્રસ્થને ધ્યાનના) અંતર્મુહૂર્ત બાદ ચિંતા અથવા ભાવના અનુપ્રેક્ષાનું અંતર પડી તરત ધ્યાન લાગે. આમ બહુ વસ્તુ પર ક્રમશઃ ચિત્તનું સ્થિરપણે અવસ્થાન દીર્ઘકાળ સુધી પણ ચાલ્યા કરે, ને તે ધ્યાનસંતતિ-ધ્યાનધારા કહેવાય. (૪) अट्ट रुदं धम्मं, सुक्कं झाणाई तत्थ अंताई। निव्वाणसाहणाई, भवकारणमट्टद्दाइं ॥५॥ .. . आर्तं रौद्रं धर्मं शुक्लं ध्यानानि तत्रान्त्ये। નિર્વાણધને મારમાર્તી \ /I..... .... ૨૩૨૨ ગાથાર્થ– આર્ત, રૌદ્ર, ધર્મ અને શુક્લ નામના ચાર પ્રકારના ધ્યાન છે. એમાં અંતિમ બે (ધર્મ-શુક્લ) ધ્યાન સુખનાં સાધન છે, અને આર્તરૌદ્ર એ સંસારના કારણ છે. (૫) अमणुण्णाणं सद्दाइ-विसयवत्थुण दोसमइलस्स। .. धणियं विओगचिंतण-मसंपओगाणुसरणं च ॥६॥ अमनोज्ञानां शब्दादिविषयवस्तूनां द्वेषमलिनस्य । , ધન વિયોવન્તનમસંપ્રયોગાનુસ્મગ્ર I ૬ ............. ૨૩ર૩ ગાથાર્થ વૈષથી મલિન જીવને અણગમતા શબ્દાદિ વિષય અને એવી વસ્તુના વિયોગનું ગાઢ ચિંતન યા અયોગનું ગાઢ ધ્યાન રહે (એ આર્તધ્યાનનો પહેલો પ્રકાર) છે. (૬) तह सूलसीसरोगाइ-वेयणाए विओगपणिहाणं। तदसंपओगचिंतण, तप्पडियाराउलमणस्स ॥७॥ तथा शूल-शीर्षरोगादिवेदनाया वियोगप्रणिधानम् ।। તસંપ્રયોવિન્તનું તત્વતિહાસમનસ: I ૭ || .... ૨૩૨૪ ગાથાર્થ તથા શૂળ, શિરોવ્યાધિ વગેરેની વેદનામાં તેના નિવારણના ઉપાયમાં વ્યાકૂળ મનવાળાને, એ વેદના કેમ જાય અગર (ભાવીમાં) ન આવે એની દઢ ચિતા (તે આર્તધ્યાન) છે. (૭) For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૩૫ इट्ठाणं विसयाईण, वेयणाए य रागरत्तस्स । अवियोगज्झवसाण, तह संजोगाभिलासो य ॥८॥ इष्टानां विषयादीनां वेदनायाश्च रागरक्तस्य। अवियोगाध्यवसानं तथा संयोगाभिलाषश्च ॥ ८ ॥ ............... १३२५ ગાથાર્થ– ઈષ્ટ વિયોગ વગેરેમાં કે ઈષ્ટ વેદનામાં રાગરક્ત જીવને એના અવિયોગ પર મનની ચોંટ, તથા તેને મળેલા માટે એના) સંયોગની ७२७।३५ ४८ मध्यवसाय ( पान) थाय मेत्री. ५.२ छे. (८) देविंदचक्कवट्टित्तणाइ गुणरिद्धिपत्थणमईयं । अहमं नियाणचिंतणमन्नाणाणुगयमच्चंतं ॥९॥ देवेन्द्रचक्रवर्तित्वादिगुणद्धिप्रार्थनमतिकम्। अधमं निदानचिन्तनमज्ञांनानुगतमत्यन्तम् ॥ ९ ॥... .१३२६ ગાથાર્થ– દેવેન્દ્ર, ચક્રવર્તીપણાના સૌંદર્યાદિ ગુણની અને સમૃદ્ધિની યાચનાની મતિવાળું નિયાણાનું ચિંતન થાય છે, તે અધમ છે, અત્યંત मानमर्यु छ. (मे योथा प्रा२नु माध्यिान ७.) (c) एयं चव्विहं राग-दोसमोहंकियस्स जीवस्स। अटुं ज्झाणं संसार-वद्धणं तिरियगइमूलं ॥१०॥ एतच्चतुर्विधं राग-द्वेष-मोहाङ्कितस्य जीवस्य। आतें ध्यानं संसारवर्धनं तिर्यग्गतिमूलम् ॥ १० ... . ... १३२७ थार्थ-- .मा प्रभारी या२ .51२- माध्यिान -द्वेष-भोथी કલુષિત જીવને થાય છે. એ સંસારવર્ધક છે અને તિર્યંચગતિનું કારણ छ. (१०) मज्झत्थस्स उमुणिणो, सकम्मपरिणामजणियमेयं ति । वत्थुस्सहावचिंतणपरस्स सम्मं सहतस्स ॥११॥ मध्यस्थस्य तु मुनेः स्वकर्मपरिणामजनितमेतदिति । वस्तुस्वभावचिन्तनपरस्य सम्यक् सहमानस्य ॥ ११ ॥ ........... १३२८ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ २३६ . સંબોધ પ્રકરણ कुणउ ब्व पसत्था-लंबणस्स पडियारमप्पसावज्जं । तवसंजमपडियारं, च सेवओ धम्ममनियाणं ॥१२॥ .. कुर्वतो वा प्रशस्तालम्बनस्य प्रतिकारमल्पसावद्यम्।। तपःसंयमप्रतिकारं च सेवमानस्य धर्म्यमनिदानम् ॥ १२ ॥....... १३२९ ગાથાર્થ– કિંતુ (૧) આ પીડા તો મારા કર્મવિપાકથી ઊભી થયેલી છે એવા વસ્તુ સ્વભાવની ચિંતવનામાં તત્પર અને સમ્યફ સહન કરતા मध्यस्थ (२॥२-द्वेष सहित) मुनिने, (२) अथवा रत्नत्रयीनी साधनानु પ્રશસ્ત આલંબન રાખી નિરવઘ કે અલ્પ સાવદ્ય (સપા૫) ઉપાયને કરતા મુનિને, તથા (૩) નિરાશસભાવે તપ અને સંયમને જ પ્રતિકાર તરીકે सेवता भुनिने धर्मध्यान ४ , मातध्यान नलि. (११-१२). रागो दोसो मोहो, य जेण संसारहेयवो भणिया। अट्टमि य ते तिन्नि, वि तो तं संसारतरुबीयं ॥१३॥ रागो द्वेषो मोहश्च येन संसारहेतवो भणिताः । आर्ते च ते त्रयोऽपि ततस्तत् संसारतरुबीजम् ।। १३ ।। .......... १३३० ગાથાર્થ જે કારણથી રાગ, દ્વેષ અને મોહ એ સંસારના કારણ કહ્યાં છે, અને આર્તધ્યાનમાં એ ત્રણેય છે, તેથી આર્તધ્યાન એ સંસારવૃક્ષનું पी४ छ. (१3) कावोयनीलकाला, लेसाओ णाइसंकिलिट्ठाओ। अट्टज्झाणोवगयस्स, कम्मपरिणामजणियाओ॥१४॥ कापोत-नील-कृष्णा लेश्या नातिसंक्लिष्टाः । आर्तध्यानोपगतस्य कर्मपरिणामजनिताः ॥ १४ ॥ ....... ...........१३३१ ગાથાર્થ– આર્તધ્યાન કરનારને અતિસંક્લિષ્ટ નહિ એવી કાપોતનીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે. તે વેશ્યા કર્મપરિણામથી ઉત્પન્ન થાય છે. (१४) तस्सऽक्कंदणसोयणपरिदेवणताडणाई लिंगाई। इटाणिविओगा-विओगवियणानिमित्ताई ॥१५॥ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૩૭ तस्याऽऽक्रन्दन-शोचन-परिदेवन-ताडनानि लिङ्गानि । इष्टाऽनिष्ट-वियोगाऽवियोगवेदनानिमित्तानि ॥ १५ ॥ ..... ........... १३३२ निदइ निययकयाई, पसंसइ सविम्हिओ विभूईओ। पत्थेइ तासु रज्जइ, तयज्जणपरायणो होइ ॥१६॥ निन्दति निजककृतानि प्रशंसति सविस्मितो विभूतीः । प्रार्थयते तासु रज्यते तदर्जनपरायणो भवति ॥ १६ ॥.. १३३३ सद्दाइविसयगिद्धो, सद्धम्मपरंमुहो पमायपरो। जिणमयमणविक्खंतो, वट्टइ अट्टमि झाणंमी ॥१७॥ . शब्दादिविषयगृद्धः सद्धर्मपराङ्मुखः प्रमादपरः । जिनमतमनपेक्षमाणो वर्तते आर्ते ध्याने ॥ १७ ॥........... १३३४ थार्थ- १. ॥६; २. शोs, 3. 63412, ४. झूट वगैरे में આર્તધ્યાનના લિંગ (ચિહ્ન) છે. એ ઈષ્ટવિયોગ, અનિષ્ટ અવિયોગ તથા વેદનાના કારણે થાય છે. વળી એમાં) પોતાના કરેલા કાર્યની (અલ્પફળ આવતાં કે નિષ્ફળ જતાં) પ. હલકાઈ બોલે છે, અને બીજાની સંપત્તિની विस्मित हये. ६. प्रशंसा ४३ छ, ७. ममिला। ३ छ, मेमा ४ ८. રક્ત બને છે અને એને ૯. ઉપાર્જવામાં લાગી જાય છે, શબ્દાદિ વિષયોમાં ૧૦. વૃદ્ધ મૂચ્છિત બને છે, ક્ષમાદિ ચારિત્રધર્મથી ૧૧. પરાંમુખ રહે છે, ને મદ્યાદિ પ્રમાદમાં. ૧૨. આસક્ત થાય છે. આર્તધ્યાનમા વર્તતો જીવ मिथी १3. निरपेक्ष बने छे. (१५-१६-१७) . तदविरयदेसविरया, पमायपरसंजयाणुगं झाणं। सव्वप्पमायमूलं, वज्जेयव्वं जइजणेण ॥१८॥ तदविरतदेशविरतप्रमादपरसंयतानुगं ध्यानम् । • सर्वप्रमादमूलं वर्जितव्यं यतिजनेन ॥ १८ ॥.. ......... १३३५ - ગાથાર્થ– એ આર્તધ્યાન અવિરતિમાં રહેલાને, કે દેશવિરતિધરને - અને પ્રમાદનિષ્ઠ સંયમધરને હોય છે. એને સર્વ પ્રમાદનું મૂળ સમજી सानोमे (मने श्रावोमे) अनी त्या ४२वो मे. (१८) १. अकारोऽलाक्षणिकः For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩ સંબોધ પ્રકરણ सत्तवहवेहबंधणडहणंकणमारणाइपणिहाणं । अइकोहग्गहघत्थं निग्घिणमणसोहमविवागं ॥१९॥ .. सत्त्ववध-वेध-बन्धन-दहना-ऽङ्कन-मारणादिप्रणिधानम् । अतिक्रोधग्रहग्रस्तं निघृणमनसोऽधमविपाकम् ॥ १९ ॥ ............. १३३६ ગાથાર્થ– અતિ ક્રોધગ્રહથી પકડાઈ મનનું લક્ષ્ય જીવોને પીટવાવીંધવા-બાંધવા-બાળવા-નિશાન કરવા-મારી નાંખવા ઈત્યાદિ પર ચોટે (એ રૌદ્રધ્યાન છે.) એ નિર્દય હૈયાવાળાને થાય છે અને અધમ (न२.8-प्रातिना) वाणुं भने छ. (१८). पिसुणासब्भासब्भूयभूयघायाइवयणपणिहाणं। मायाविणोऽतिसंधणपरस्स पच्छनपावस्स ॥२०॥ पिशुनासभ्यासद्भूतघातादिवचनप्रणिधानम् । मायाविनोऽतिसन्धानपरस्य प्रच्छनपापस्य ।। २० ॥.......... १३३७ ગાથાર્થ– ચાડી ચુગલી, અનિષ્ટસૂચક વચન, ગાળ વગેરે અસભ્ય વચન, અસત્ય વચન, જીવઘાતના આદેશ વગેરેનું પ્રણિધાન (એકાગ્ર માનસિક ચિંતન એ રૌદ્ર ધ્યાન છે) એ માયાવીને કે ઠગાઈ કરનારને य! शुभ पापीने थाय छे. (२०) तह तिव्वकोहलोहाउलस्स भूओवघायणमणज्जं। परदव्वहरणचित्तं, परलोगावायनिरविक्खं ॥२१॥ तथा तीव्रक्रोधलोभाकुलस्य भूतोपघातनमनार्यम्। परद्रव्यहरणचित्तं परलोकापायनिरपेक्षम् ॥ २१ ॥............. १३३८ ગાથાર્થ– જેવું એ દઢ ચિંતન બીજા પ્રકારમાં, તેવું ત્રીજા પ્રકારમાં (જરૂર પડ્યે) જીવઘાત કરવા સુધીનું પરદ્રવ્ય ચોરવાનું થતું અનાર્ય દઢ ચિંતન (એ રૌદ્રધ્યાન છે, ને એ) તીવ્ર ક્રોધ અને લોભથી વ્યાકુળ અને પરલોકના અનર્થની પરવા વિનાના જીવને થાય છે. (૨૧) सद्दाइविसयसाहणधणसंरक्खणपरायणमणिटुं। सव्वाभिसंकणपरोवघायकलुसाउलं चित्तं ॥ २२ ॥ For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ધ્યાન અધિકાર शब्दादिविषयसाधनधनसंरक्षणपरायणमनिष्टम् ।। સવંfમશહૂર પધાતનુણાકુર્ત વિરમ્ | રર . .... ૨૩૨ ગાથાર્થ– શબ્દાદિ વિષયોના સાધનભૂત પૈસાના સંરક્ષણમાં તત્પર અને સર્વની શંકા તથા બીજા (એના પર તાકનાર)ના ઘાતની કલુષિત બુદ્ધિથી વ્યાકુળ ચિત્ત-ચિંતન (એ ચોથું સંરક્ષણાનુબંધી રૌદ્રધ્યાન છે.) (૨૨) इय करणकारणाणुमइविसयमणुचिंतणं चउब्भेयं । अविरयदेसासंजय-जणमणसंसेवियमहण्णं ॥२३॥ एवं करण-कारणा-ऽनुमतिविषयमनुचिन्तनं चतुर्भेदम् । અવિરત-દેશાવંતનનમનઃસંસેવિતમધચમ્ II રરૂ II. ૨૨૪૦ ગાથાર્થ આ પ્રમાણે સ્વયં કરવા, બીજા પાસે કરાવવા અને કરતાને અનુમોદવા સંબંધી પર્યાલોચન ચારે પ્રકારના રૌદ્રધ્યાનમાં જાય. (એના સ્વામી કોણ ? તો કે) અવિરત મિથ્યાષ્ટિઓ, સમ્યગ્દષ્ટિઓ અને દેશવિરતિ શ્રાવકો સુધીના જીવોના મનથી આ સેવાઈ શકે છે. અને તે અહિતકર નિંદ્ય પાપ છે. (૨૩). एयं चउव्विहं राग-दोसमोहंकियस्स जीवस्स। रुदं झाणं संसार-वड्डणं नरयगइमूलं ॥२४॥ પતવ્યનુર્વિધ રાગ-દ્વેષ-મોહકૂિતરા નીવર્યા . રઢું ધ્યાને સંસાનવર્ધનં નરવ તિમૂલમ્ II ર૪ .. ગાથાર્થ– આ ચાર પ્રકારનું રૌદ્રધ્યાન રાગ, દ્વેષ અને મોહથી વ્યાકુળ જીવને થાય છે. એ સંસારની વૃદ્ધિ કરનારું અને નરકગતિનું મૂળ છે. (૨૪) - कावोयनीलकाला, लेसाओ तिव्व संकिलिट्ठाओ। रुद्दज्झाणोवगयस्स कम्मपरिणामजणियाओ ॥२५॥ कापोत-नील-कृष्णा लेश्यास्तीव्रसंक्लिष्टाः । . રૌદ્રધ્યાનોપતી વરિણામMનિતા: આ રવ .................... રૂકર ગાથાર્થ રૌદ્રધ્યાનમાં ચડેલાને તીવ્ર સંક્લેશવાળી કાપોત-નીલ-કૃષ્ણ લેશ્યાઓ હોય છે, અને તે કર્મપરિણામથી ઉત્પન્ન થનારી છે. (૨૫) For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ २४० - સંબોધ પ્રકરણ लिंगाइ तस्स उस्सन्नबहुलनाणाविहामरणदोसा। तेसि चिय हिंसाइसु, बाहिरकरणोवउत्तस्स ॥२६॥ लिङ्गानि तस्योत्सन्न-बहुल-नानाविधा-ऽऽमरणदोषाः । तेष्वेव हिंसादिषु बाह्यकरणोपयुक्तस्य ॥ २६ ॥ ............... १३४३ थार्थ- १. उत्सन्न हो५, २. १८ हो५, 3. नानवि५ हो भने ૪. આમરણ દોષ, (રૌદ્રધ્યાનના એક પ્રકારમાં ૧. સતત પ્રવૃત્તિ, ચારે પ્રકારમાં ૨. બહુ પ્રવૃત્તિ, ૩. હિંસાદિના ઉપાયોમાં અનેકવાર પ્રવૃત્તિ અને સ્વ કે પરના મૃત્યુ સુધી ય ૪. અસંતાપ.) રૌદ્રધ્યાનના આ લિંગોચિહ્નો છે. આ લિંગો હિંસા-મૃષાદિમાં ૫. બાહ્ય સાધન વાણી-કાયા દ્વારા ५५ सालाने डीय. (२६) । परवसणं अभिनंदइ, निरविक्खो निद्दओ निरणुतावो। हरिसिज्जइ कयपावो, रुद्दज्झाणोवगयचित्तो ॥२७॥ परव्यसनमभिनन्दति निरपेक्षो निर्दयो निरनुतापः। हृष्यते कृतपापो रौद्रध्यानोपगतचित्तः ॥ २७ ॥ .......... १३४४ ગાથાર્થ ૫. બીજાની આફત-સંકટ પર ખુશી થાય, (દ. અહીંના भने ५२६॥5॥ मय प्रत्ये) मे५२१छोय, ७. निय छाय, ८. પશ્ચાત્તાપ રહિત હોય અને પાપ કરીને ખુશી થતો હોય, એવું રૌદ્રધ્યાન पामे यित डोय छे. (२७) झाणस्स भावणाओ १, देसं २ कालं ३ तहाऽऽसण ४ विसेसं। आलंबणं ५ कमं ६ झाइयव्वयं जे य ७ झायारो ८ ॥२८॥ ध्यानस्य भावना देशं कालं तथाऽऽसनविशेषम् । आलम्बनं क्रमं ध्यातव्यं ये च ध्यातारः ॥ २८ ॥............. १३४५ तत्तोऽणुप्पेहाओ ९, लेस्सा १० लिंगं ११ फलं च १२ नाऊणं। धम्मं झाइज्ज मुणी, तक्यजोगो तओ सुक्कं ॥२९॥ ततोऽनुप्रेक्षा लेश्या लिङ्गं फलं च ज्ञात्वा । धर्मं ध्यायेद् मुनिस्तत्कृतयोगस्ततः शुक्लम् ॥ २९ ॥ ........... १३४६ For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૪૧ ગાથાર્થ- ધ્યાનની ૧. ભાવના, ૨. દેશ, ૩. કાળ, અમુક જ ૪. આસન, ૫. આલંબન, ૬. ક્રમ, ૭. ધ્યેય યાને ધ્યાનનો વિષય, ૮. ધ્યાતા, પછી. અનુપ્રેક્ષા, ૧૦. વેશ્યા, ૧૧. લિંગ તથા ૧૨. ફળને જાણીને મુનિ એમાં ચિત્ત સ્થાપી ધર્મધ્યાન કરે. ત્યાર બાદ શુક્લધ્યાન કરવાનું. | વિશેષાર્થ– ધર્મધ્યાનનાં ૧૨ દ્વાર- ધર્મધ્યાન' શું છે એ વર્ણવવા માટે આ પ્રમાણે ૧૨ ધારો છે–(૧) ધ્યાનની ભાવનાઓ. દા.ત. જ્ઞાનભાવના, દર્શનભાવના વગેરે. (૨) ધ્યાન માટે ઉચિત દેશ, સ્થાન, (૩) ઉચિત કાળ, (૪) ઉચિત આસન, (૫) ધર્મધ્યાન માટે આલંબન. જેમ કેવાચના વગેરે. (૬) ધ્યાનનો ક્રમ, મનોનિરોધ વગેરે. (૭) ધ્યાનનો વિષય ધ્યેય. જેમ કે–જિનાજ્ઞા, વિપાક વગેરે. (૮) ધ્યાતા કોણ? અપ્રમાદી આદિ. (૯) અનુપ્રેક્ષા યાને ધ્યાન અટકતાં ચિંતવવા યોગ્ય અનિત્યતા-અશરણતા આદિનું આલોચન. (૧૦) ધર્મધ્યાનીને શુદ્ધ લેશ્યા. (૧૧) ધર્મધ્યાનનું લિંગ, સમ્યફ શ્રદ્ધાની આદિ અને (૧૨) ધ્યાનનું ફળ ભાવના આદિ દ્વારોથી સારો અભ્યાસ કેળવી ધર્મધ્યાન ધ્યાવવું. પછી એમાં પરાકાષ્ટાએ પહોંચતા શુક્લધ્યાન ધ્યાવવું. (૨૮-૨૯) : पुवकयब्भासो भावणाहि झाणस्स जुग्गयमुवेइ। - તારા યના સરવેરાના રૂ. I पूर्वकृताभ्यासो भावनाभिर्ध्यानस्य योग्यतामुपैति । તાશ શાન-વર્ણન-વારિત્ર-વૈષજ્ઞનિતાઃ II રૂ| ... ૨૩૪૭ - ગાથાર્થ–ધ્યાનની પૂર્વે ભાવનાઓથી અથવા ભાવનાઓમાં અભ્યાસ કર્યો હોય એ ધ્યાનની યોગ્યતાને પામે છે. તે ભાવનાઓના જ્ઞાન-દર્શનચારિત્ર-વૈરાગ્ય સાથે સંબંધ છે. (૩૦) नाणे निच्चब्भासो, कुणइ मणोधारणं विसुद्धि च। नाणगुणमुणियसारो, तो झाइ सुनिच्चलमईओ ॥३१॥ ज्ञाने नित्याभ्यासः करोति मनोधारणं विशुद्धिं च । સાન ગુણમુખિત સારસ્વતો ધ્યાતિ સુનિશ્ચિત્તમતિ રૂ8 શરૂ૪૮ 1 / For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ– શ્રુતજ્ઞાનમાં હંમેશા પ્રવૃત્તિ રાખે, (એના દ્વારા) મનને (અશુભ વ્યાપાર અટકાવી) ધરી રાખે, (સૂત્રાર્થને) વિશુદ્ધ કરે, “ચ” શબ્દથી ભવનિર્વેદ કેળવે, એમ જ્ઞાનથી જીવ-અજીવના ગુણ-પર્યાયના સાર-પરમાર્થને જાણે. (અથવા જ્ઞાનગુણથી વિશ્વના સારને સમજે.) ત્યાર પછી અતિશય નિશ્ચલ બુદ્ધિવાળો બની ધ્યાન કરે. (૩૧) संकाइदोसरहिओ, पसमत्थिज्जाइगुणगणोवेओ। होइ असंमूढमणो, सणसुद्धीइ झाणंमी ॥३२॥ शङ्कादिदोषरहितः प्रशमस्थैर्यादिगुणगणोपेतः। વસંમૂઠમના નિચા ધ્યાને 1 રૂર I શરૂ૪૨ ગાથાર્થ– (સર્વજ્ઞ વચનમાં) શંકા આદિ દોષરહિત અને સર્વજ્ઞશાસ્ત્રપરિચય, પ્રશમ, સમ્યકત્વમાં સ્થિરતા, સાથે પડતાનું સ્થિરીકરણ વગેરે ગુણસમૂહથી સંપન્ન (પુરુષ) સમ્યગ્દર્શનની શુદ્ધિથી ધ્યાનમાં સંમોહરહિત (સ્થિર) ચિત્તવાળો બને છે. (૩૨). नवकम्माणायाणं, पोराणविणिज्जरं सुभादाणं । चारित्तभावणाए, झाणमयत्तेण य समेइ ॥३३॥ नवकर्माऽनादानं पुराणविनिर्जरां शुभाऽऽदानम् । વારિત્રબાવનયા ધ્યાનમયન વ સમેતિ II રૂરૂ II ... રૂપ૦ ગાથાર્થ ચારિત્ર ભાવનાથી (૧) નવા કર્મનું અગ્રહણ (૨) જૂનાં કર્મની નિર્જરા અને (૩) નવા શુભનું ગ્રહણ, તથા (૪) ધ્યાન સહેલાઇથી પામે છે. (૩૩) सुविइयजगस्सहावो, निस्संगो निब्भओ निरासो य। वेग्गभावियमणो, झाणंमि सुनिच्चलो होइ ॥३४॥ सुविदितजगत्स्वभावो निःसङ्गो निराशश्च ।। વૈપાવિતનના ધ્યાને નિક્ષનો મવતિ રૂ૪ . ...૨૩૧૨ ગાથાર્થ– વૈરાગ્ય ભાવનાથી ભાવિત મનવાળો જગતના સ્વભાવને સારી રીતે જાણનારો, નિસંગ, નિર્ભય અને આશારહિત બની ધ્યાનમાં સુનિશ્ચળ થાય છે. (૩૪) For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૩ ધ્યાન અધિકાર निच्चं चिय जुवइपसू-णपुंसगकुसीलवज्जियं जइणो। ठाणं वियणं भणियं, विसेसओ झाणकालम्मि ॥३५॥ नित्यमेव युवति-पशु-नपुंसक-कुशीलवर्जितं यतेः । स्थानं विजनं भणितं विशेषतो ध्यानकाले ॥ ३५ ................ १३५२ ગાથાર્થ હંમેશા યતિને, વિશેષ કરીને ધ્યાનકાળે સ્થાન યુવતિ-પશુનપુંસક અને કુશીલ માણસથી રહિત-એકાંત સ્થાન જરૂરી કહ્યું છે. ધ્યાનકાળે વિશેષથી એકાંતસ્થાન જરૂરી છે. (૩૫) थिरकयजोगाणं पुण, मुणीण झाणे सुनिच्चलमणाणं । गामंमि जणाइण्णे, सुण्णेरने व न विसेसो ॥३६ ॥ स्थिरकृतयोगानां पुनर्मुनीनां ध्याने सुनिश्चलमनसाम् । ग्रामे जनाकीर्णे शून्येऽरण्ये वा न विशेषः ।। ३६ ॥.. .......... १३५३ ગાથાર્થત્યારે સંઘયણ અને ધૃતિ-બળવાળા અભ્યસ્તયોગી, જીવાદિ પદાર્થોનું મનન કરનાર વિદ્વાન તથા ધર્મધ્યાનમાં અત્યંત નિષ્પકંપ મિનવાળા મુનિને તો લોકોથી વ્યાપ્ત ગામમાં કે શૂન્યસ્થાનમાં યા અરણ્યમાં (ગમે ત્યાં ધ્યાન કરે એમાં) કોઈ તફાવત નથી. (૩૬) - तो जत्थ समाहाणं, होइ मणोवयणकायजोगाणं। भूओवरोहरहिओ, सो देसो झायमाणस्स ॥३७॥ ततो यत्र समाधानं भवति मनो-वचन-काययोगानाम् । भूतोपरोधरहितः सो देशो ध्यायतः ॥ ३७॥... ગાથાર્થ--તેથી ધ્યાન કરનારને જ્યાં મન-વચન-કાયાનાયોગોની સ્વસ્થતા २, भे®संघ विराधना विनानुं स्थान (योग्य छे.) (३७) कालो वि सुच्चिय जहिं, जोगसमाहाणमुत्तमं लहइ । न उदिवसनिसावेलाइनियमणं झाइणो भणियं ॥३८॥ कालोऽपि स एव यत्र योगसमाधानमुत्तमं लभते । न तु दिवसनिशावेलादिनियमनं ध्यानिनो भणितम् ॥ ३८ ॥ ........१३५५ ..... ..... .........१३५४ For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ સંબોધ પ્રકરણ ગાથાર્થ– ધ્યાન કરનારને કાળ પણ એવો જોઈએ કે જેમાં યોગસ્વસ્થતા ઉત્તમ મળતી હોય, કિંતુ દિવસ જયા રાત્રિ જયોગ્ય વેળા, એવો નિયમ નથી, એમ તીર્થંકર-ગણધર દેવોએ) કહ્યું છે. (૩૮) जच्चिय देहावत्था, जिया ण झाणोवरोहिणी होइ।. झाइज्जा तयवत्थो, ठिओ निसण्णो निविन्नो वा ॥३९॥ यैव देहावस्था जिता न ध्यानोपरोधिनी भवति। ધ્યાત્ તવસ્થ: સ્થિતો નિષો નિર્વિજો વા II રૂ .શરૂદ્દ ગાથાર્થ અભ્યાસ કરેલી જે કોઈ દેહાવસ્થા ધ્યાનને પીડા કરનારી ન બનતી હોય, તે અવસ્થામાં રહીને ધ્યાન કરે, ચાહે ઊભા (કાયોત્સર્ગ અવસ્થામાં) રહીને, યા (વીરાસનાદિએ) બેઠા રહીને કે લાંબા-ટૂંકા સૂઈ રહીને. (૩૯) सव्वासु वट्टमाणा, मुणओ जं देसकालचिट्ठासु। वरकेवलाइलाभं, पत्ता बहुसो समियपावा ॥४०॥ सर्वासु वर्तमाना मुनयो यद् देशकालचेष्टासु। . વરવાહિતાએ પ્રાસા દુ: શાન્તHITI: II ૪૦ || શરૂ૭ ગાથાર્થ (દશ-કાળ-આસનનો નિયમ નથી, કારણ કે મુનિઓ બધી ય દેશ-કાળ-શરીરાવસ્થામાં રહ્યા અનેકવાર પાપને શમાવીને પ્રધાન કેવળજ્ઞાનાદિને પામ્યા છે. (૪૦) तो देसकालचिट्ठा-नियमो झाणस्स नत्थि समयंमी। जोगाण समाहाणं, जह होइ तहा पयइयव्वं ॥४१॥ ततो देशकालचेष्टानियमो ध्यानस्य नास्ति समये । યોરાનાં સમાધાન થા મવતિ તથા પ્રતિતવ્યમ્ II 8? It........... રૂપ૮ ગાથાર્થ– એટલા માટે આગમમાં ધ્યાનની દેશ-કાળ-શરીરચેષ્ટા અમુક જ જોઈએ એવો નિયમ નથી. માત્ર યોગોની સ્વસ્થતા જે રીતે થાય તે રીતે પ્રયત્ન કરવો. (આટલો નિયમ છે.) (૪૧). For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ ..... १३५९ ધ્યાન અધિકાર आलंबणाइ वायण-पुच्छणपरियट्टणाणुचिंताओ। सामाइयाइयाई, सद्धममावस्सयाइं च ॥४२॥ आलम्बनानि वाचना-पृच्छना-परिवर्तनानुचिन्ताः । सामायिकादीनि सद्धर्मावश्यकानि च ॥ ४२ ॥ . ગાથાર્થ– (ધર્મધ્યાનમાં ચડવા માટે નિર્જરા નિમિત્તે કરાતી સૂત્રની) વાચના યાને પઠન-પાઠન, શિકિતમાં) પૃચ્છા, પૂર્વપઠિતનું પરાવર્તન તથા અનુચિંતન-અનુસ્મરણ અને ચારિત્રધર્મનાં સુંદર અવશ્યકર્તવ્ય સામાયિક, પડિલેહણાદિ સાધુસામાચારી એ આલંબન છે. (૪૨) विसमंमि समारोहइ, दढदव्वालंबणो जहा पुरिसो। सुत्ताइकयालंबो, तह झाणवरं समारोहइ ॥४३॥ विषमे समारोहति दृढद्रव्यालम्बनो यथा पुरुषः । सूत्रादिकृतालम्बस्तथा ध्यानवरं समारोहति ॥ ४३ ॥ ........... १३६० ગાથાર્થ– જેવી રીતે માણસ નીચા સ્થાનમાં રહેલો કોઈ મજબૂત (દોરડાદિ) દ્રવ્યનાં આલંબને ઊંચે ચઢી જાય છે, તેવી રીતે સૂત્રાદિનું भाजन ४२।२। उत्तम ध्यान (ध्यान) ५२ 23. 14. छ. (४3) झाणपडिवत्तिकमो, होइ मणोजोगनिग्गहाईओ। भवकाले केवलिणो, सेसाण जहासमाहीए ॥४४॥ ध्यानप्रतिपत्तिक्रमो भवति मनोयोगनिग्रहादिकः । भवकाले केवलिनः शेषाणां यथासमाधिना ॥ ४४ ॥ .............. १३६१ थार्थ- ध्यानाशिनी म. (मोक्षगमननी मति नि.टन) સંસારકાળે કેવળ જ્ઞાનીને મનોયોગ-નિગ્રહ આદિ હોય છે, બાકીનાને स्वस्थतानुसार (होय छे.) (४४) आणाविचयमवाए , विवागसंठाणओ वि नायव्वा । एए चत्तारि पया, झायव्वा धम्मझाणस्स ॥ ४५ ॥ आज्ञाविचयोऽपायो विपाक-संस्थानतोऽपि ज्ञातव्याः । एते चत्वार पदा ध्यातव्या धर्मध्यानस्य ॥ ४५ ॥.......... .१३६२ For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ સંબોધ પ્રકરણ ગાથાર્થ- ધર્મધ્યાનના આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિયા અને સંસ્થાનવિચ એ ચાર પ્રકારો જાણવા. ધર્મધ્યાનમાં આ ચાર પ્રકારો ધ્યાન કરવા યોગ્ય છે. વિશેષાર્થ– આ ચાર પ્રકારોનું વિશેષ વર્ણન ભાગ-રના પરિશિષ્ટમાંથી વાંચી લેવું. (૪૫) सुणिऊणमणाइनिहणं-भूअहियं भूयभावणमहग्धं । .. अमियमजियं महत्थं, महाणुभावं महाविसयं ॥४६॥ सुनिपुणामनादिनिधनां भूतहितां भूतभावनामनाम् । મતાનિત મહાથ મહાનુભાવાં મહાવિષયમ્ II ક૬ I .... શરૂદ્ર झाइज्जा निरवज्जं, जिणाण आणं जगप्पईवाणं। अनिउणजणदुन्नेयं, नयभंगपमाणगमगहणं ॥४७॥ ध्यायेद् निरवद्यां जिनानामाज्ञां जगत्प्रदीपानाम्। ' નિપુણનનટુર્જયાં નય-પ-પ્રમા-મમહનામ્ | ૪૭ || શરૂ૬૪ ગાથાર્થ– (જિનાજ્ઞા સૂક્ષ્મદ્રવ્યાદિ, મત્યાદિની નિરૂપક હોઇ) અત્યંત નિપુણ, (દ્રવ્યાદિ અપેક્ષાએ) અનાદિ અનંત, જીવ કલ્યાણરૂપ, (અનેકાંત બોધક) સત્યભાવક, અનર્થ-અમૂલ્ય (અથવા ઋણન કર્મનાશક) હોઈ (અર્થથી) અપરિમિત (યા અમૃત, કેમ કે મીઠી, પથ્ય, અથવા સજીવ યાને ઉપપત્તિક્ષમ) (અન્ય વચનોથી). અજિત, પ્રધાન અર્થવાળી (અવિસંવાદિ, અનુયોગ દ્વારાત્મક, નયઘટિત હોઈને ૧. મહાર્થ, યા ૨. મહસ્થ મોટા સમકિતી જીવોમાં રહેલ, યા ૩. મહાસ્થ=પૂજા પામેલ), મહાન અનુભાવ-પ્રભાવ-સામર્થ્યવાળી (ચૌદપૂર્વી સર્વ લબ્ધિસંપન્ન બનતા હોઇને પ્રધાન, તથા સર્વાર્થસિદ્ધ વિમાન અને મોક્ષ સુધીનાં પુષ્કળ કાર્ય કરતું હોવાથી પ્રભૂત) મહાન વિષયવાળી, નિરવઘ, દોષપાપરહિત, અનિપુણ લોકથી દુર્લેય, તથા નય-ભંગી-પ્રમાણ-ગમ (અર્થમાર્ગોથી ગહન એવી જગતના દીવા સમાન જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું (નિરવઘ) ધ્યાન કરે. (૪૬-૪૭) For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર २४७ तत्थ य मइदुब्बलेणं, तव्विहायरियविरहओ वा वि । नेयगहणत्तणेण य, नाणावरणोदएणं च ॥४८॥ तत्र च मतिदौर्बल्येन तद्विधाचार्यविरहतो वाऽपि । ज्ञेयगहनत्वेन च ज्ञानावरणोदयेन च ॥ ४८ ॥ .. ........ १३६५ हेऊदाहरणासंभवे य सइ सुटु जं न बुज्झिज्जा। सव्वन्नुमयमवितहं तहावि तं चिंतए मइमं ॥४९॥ हेतूदाहरणासंभवे च सति सुष्ठु यद् न बुध्येत । सर्वज्ञमतमवितथं तथापि तच्चिन्तयेद् मतिमान् ॥ ४९ ॥ ........ १३६६ अणुवकयपराणुग्गहपरायणा जं जिणा जगप्पवरा । जियरागदोसमोहा, य नन्नहावाइणो तेणं ॥५०॥ अनुपकृतपरानुग्रहपरायणा यद् जिना जगत्प्रवराः । जितराग-द्वेष-मोहाश्च नान्यथावादिनो तेन ॥ ५० ॥.............. १३६७ थार्थ- (१) बुद्धिनी सभ्य मावधा२नी मंहतामे, (२) सभ्य३ । યથાર્થ તત્ત્વ પ્રતિપાદન કરનાર કુશળ આચાર્ય ન મળવાથી, (૩) શેય પદાર્થની ગહનતાને લીધે, (૪) જ્ઞાનાવરણીય કર્મનો ઉદય થવાથી, યા (પ-૬) હેતુ-ઉદાહરણ ન મળવાથી, આ જિનાજ્ઞાના વિષયમાં જો કોઈ સારી રીતે ન સમજાય તો પણ બુદ્ધિમાન પુરુષ આ ચિંતવે કે, “સર્વજ્ઞ તીર્થકરોનું વચન અસત્ય હોય નહિ. કારણ કે ચરાચર જગતમાં શ્રેષ્ઠ શ્રી જિનેશ્વર ભગવંતો, એમના પર બીજાઓએ ઉપકાર ન કર્યો હોય તો ય, भेन।५२७५७।२.४२ मत५२२३छे. भो २।२-द्वेष-भोई (मशन)ने જીતી લીધા છે, તેથી (અસત્ય બોલવાનાં કારણો જ નહિ હોવાથી) તે अन्यथाही याने असत्यमाषी होय नाहि.' (४८-४८-५०) सव्वनईणं जा हुज्ज वालुया सव्वोदहीण जं उदयं । इत्तो वि अणंतगुणो, अत्थो इक्कस्स सुत्तस्स ॥५१॥ . सर्वनदीनां या भवेद् वालुका सर्वोदधीनां यदुदकम् । इतोऽप्यनन्तगुणोऽर्थः एकस्य सूत्रस्य ॥ ५१ ॥..... १३६८ For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ २४८ સંબોધ પ્રકરણ ગાથાર્થ સર્વ નદીઓની જેટલી રેતી થાય અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય તેનાથી પણ અનંતગણો અર્થ એક સૂત્રનો થાય છે. (૫૧) जिणवयणमोअगस्स उ, रत्तिं च दिया य खज्जमाणस्स। तत्तिं बुहो न वच्चइ, हेउसहस्सोवमूढस्स ॥५२॥ जिनवचनमोदकस्य तु रात्रिं च दिवा च खाद्यमानस्य । तृप्तिं बुधो न व्रजति हेतुसहस्रोपगूढस्य ॥ ५२ ॥ ............. १३६९ ગાથાર્થ– હજારો હેતુઓથી યુક્ત અને રાત-દિવસ ભક્ષણ કરાતા જિનવચનરૂપ મોદકથી વિદ્વાન તૃમિને પામતો નથી. (પર) नरनिरयतिरियसुरगणसंसारियसव्वदुक्खरोगाणं।। जिणवयणमागमोसहमपवग्गसुहक्खयप्फलयं ॥५३॥ नर-निरय-तिर्यक्-सुरगणसांसारिकसर्वदुःखरोगाणाम् । .. जिनवचनागमौषधमपवर्गसुखाक्षयफलदम् ॥ ५३ ॥ ......... १३७० ગાથાર્થ– મનુષ્યો, નારકો, તિર્યંચો અને દેવસમૂહના સાંસારિક સર્વદુઃખરૂપ યોગોનું ઔષધ જિનવચનરૂપ શાસ્ત્ર છે. એ ઔષધ મોક્ષસુખરૂપ અક્ષયફળને આપનારું છે. (૩) रागद्दोसकसायासवाइकिरियासु वट्टमाणाणं । इहपरलोगावाए, झाइज्जा वज्जपरिवज्जी ॥५४॥ राग-द्वेष-कषाया-ऽऽस्रवादि-क्रियासु-वर्तमानानाम् । इहपरलोकापायान् ध्यायेद् वापरिवर्जी ॥ ५४ ............. १३७१ ગાથાર્થ– રાગ, દ્વેષ, કષાય અને આશ્રવાદિ ક્રિયાઓમાં વર્તતાને આ લોક-પરલોકના અનર્થ (કવા આવે છે તે) વર્ય (અકૃત્ય)નો ત્યાગી ध्यापे-मेयताथी वियारे. (५४) । पयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविहत्तं । जोगाणुभावजणियं, कम्मविवागं विचिंतिज्जा ॥५५॥ प्रकृति-स्थिति-प्रदेशा-ऽनुभावभिन्नं शुभाशुभविभक्तम् । योगानुभावजनितं कर्मविपाकं विचिन्तयेद् ॥ ५५ ॥.. ......... १३७२ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૯ ...१३७३ ધ્યાન અધિકાર Puथार्थ-प्रति-स्थिति-प्रटेश-मनुमान विभागका मिन मित्र, (એ દરેક પાછા) શુભ અશુભના વિભાગથી ભિન્ન ભિન્ન, તથા યોગ અને કષાયાદિથી ઉત્પન્ન કર્મ વિપાકને ચિંતવે. (૫૫). जिणदेसियाइ लक्खण-संठाणासणविहाणमाणाई। उप्पायटिइभंगाइपज्जवा जे अ दव्वाणं ॥५६॥ जिनदेशितानि लक्षण-संस्थाना-ऽऽसन-विधान-मानानि । उत्पाद-स्थिति-भङ्गादिपर्यवा ये च द्रव्याणाम् ।। ५६ ॥.. पंचत्थिकायमइयं, लोयमणाइनिहणं जिणक्खायं । नामाइभेयभिण्णं, तिविहमहोलोगभेयाइ ॥५७ ॥ पञ्चास्तिकायमयं लोकमनादिनिधनं जिनाख्यातम् । नामादिभेदभिन्नं त्रिविधमधोलोकादिभेदम् ॥ ५७ ।। .......... .. १३७४ खिइवलयदीवसायर-नरयविमाणभवणाइसंठाणं । वोमाइपइट्ठाणं, निययं लोगट्टिइविहाणं ॥५८॥ क्षिति-वलय-द्वीप-सागर-नरक-विमान-भवनादिसंस्थानम् । व्योमादिप्रतिष्ठानं नियतं लोकस्थितिविधानम् ॥ ५८ ॥... .......... १३७५ उवओगलक्खणमणाइ-निहणमत्थंतरं सरीराओ। जीवमरूवि कारिं, भोइंच सगस्स कम्मस्स ॥५९ ॥ उपयोगलक्षणमनादिनिधनमर्थान्तरं शरीराद् । जीवमरूपिणं कर्तारं भोक्तारं च स्वकस्य कर्मणः ॥ ५९॥ ........ १३७६ तस्स य सकम्मजणियं, जम्माइजलं कसायपायालं। वसणसयसावयमणं, मोहावत्तं महाभीमं ॥६०॥ तस्य च स्वकर्मजनितं जन्मादिजलं कषायपातालम् । व्यसनशतश्वापदवन्तं मोहावर्तं महाभीमम् ॥ ६० ॥.............. १३७७ अन्नाणमारुएरिय-संजोगविओगवीइसंताणं । संसारसागरमणोरपारमसुहं विचिंत्तिज्जा ॥६१॥ For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ २५० । સંબોધ પ્રકરણ अज्ञानमारुतेरितसंयोगवियोगवीचिसन्तानम् । संसारसागरमनोरपारमशुभं विचिन्तयेद् ।। ६१ ॥........... .........१३७८ तस्स य संतरणसहं, सम्मइंसणसुबंधणमणग्धं । . नाणमयकण्णधारं, चारित्तमयं महापोयं ॥६२॥ तस्य च सन्तरणसहं सम्यग्दर्शनसुबन्धनमनर्घम् । ज्ञानमयकर्णधारं चारित्रमयं महापोतम् ॥ ६२ ॥ ............. १३७९ . संवरकयनिच्छिटुं तवपवणाविद्धजवणतरवेगं। वेरग्गमग्गपडियं, विसुत्तियावीइनिक्खोभं ॥६३ ॥ संवरकृतनिश्छिद्रं तपःपवनाविद्धजवनतरवेगम् । वैराग्यमार्गपतितं विस्रोतसिकावीचिनिक्षोभ्यम् ॥ ६३ .......... १३८० आरोढुं मुणिवणिया, महग्घसीलंगरयणपडिपुण्णं । जह तं निव्वाणपुरं, सिग्घमविग्घेण पावंति ॥६४ ॥ आरुह्य मुनिवणिजो महाघशीलाङ्गरत्नप्रतिपूर्णम् । यथा तद् निर्वाणपुरं शीघ्रमविघ्नेन प्राप्नुवन्ति ॥ ६४ ...... १३८१ तत्थ य तिरयणविणिओगमइयमेगंतियं निराबाहं । साहावियं निरुवमं, जह सुक्खं अक्खयमुर्विति ॥६५॥ तत्र च त्रिरत्नविनियोगमयमेकान्तिकं निराबाधम् । स्वाभाविकं निरुपमं यथा सौख्यमक्षयमुपयान्ति ॥ ६५ ।। ....... १३८२ किं बहुणा सव्वं चिय, जीवाइपयत्थवित्थरोवेअं। सव्वनयसमूहमयं, झाएज्जा समयसब्भावं ॥६६॥ किं बहुना ? सर्वमेव जीवादिपदार्थविस्तरोपेतम् । सर्वनयसमूहमयं ध्यायेत् समयसद्भावम् ।। ६६ ।। ............ १३८३ ગાથાર્થ (ચોથા સંસ્થાનવિચર્યમાં શું ચિંતવે ? તો કે) જિનેશ્વર ભગવાને ઉપદેશેલ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોનાં લક્ષણ, આકૃતિ, આધાર, પ્રકાર, પ્રમાણ અને ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યાદિ જે પર્યાય (તે ચિંતવે, For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૫૧ વળી–) (પ૬) જિનોક્ત અનાદિ-અનંત પંચાસ્તિકાયમય લોકને નામાદિ (નામ-સ્થાપના-દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પર્યાય-લોક) ભેદથી ૮ પ્રકાર તથા અધો-મધ્ય-ઊર્ધ્વ એમ ત્રણ પ્રકારે (ચિંતવે, એમાં) (૫૭) (ઘર્મ-ઘમ્મા આદિ સાત પાતાલ) ભૂમિઓ, (ઘનોદધિ આદિ) વલયો, (જબૂદ્વીપલવણાદિ અસંખ્ય) દ્વીપો, સમુદ્રો, નારકો, વિમાનો, દેવતાઈ ભવનો તથા વ્યંતરનગરોની આકૃતિ, આકાશ-વાયુ આદિમાં પ્રતિષ્ઠિત શાશ્વત લોકવ્યવસ્થા પ્રકાર (ચિતવે). (૫૮) (વળી-સાકાર-નિરાકાર) ઉપયોગ સ્વરૂપ, અનાદિ અનંત તથા શરીરથી જુદો, અરૂપી, સ્વકર્મનો કર્તા ભોક્તા જીવ ચિંતવે. (૫૯) વળી–) જીવનો સંસાર, સ્વકર્મથી જે નિર્મિત, જન્માદિ જળવાળો, કષાયરૂપી પાતાલવાળો, સેંકડો વ્યસનો વ્યસનદુઃખો) રૂપી જલચર જીવોવાળો, (ભ્રમણકારી) મોહરૂપી આવર્તવાળો, અતિભયાનક, (૬૦) અજ્ઞાન પવનથી પ્રેરિત (ઈષ્ટાનિષ્ટ) સંયોગવિયોગરૂપી તરંગમાળાવાળો, અનાદિ અનંત અશુભ સંસાર ચિંતવે. (૬૧) વળી તેને તરી જવા માટે સમર્થ, સમ્યગ્દર્શનરૂપી સારા બંધનવાળું, નિષ્પાપ અને જ્ઞાનમય સુકાનીવાળું ચારિત્રરૂપી મહાજહાજ, (ચિતવે) (૬૨) તે પણ આશ્રવનિરોધાત્મક સંવર (ઢાંકણો)થી છિદ્રરહિત કરાયેલું, સંપરૂપી પવનથી પ્રેરિત અધિકશીઘ્ર વેગવાળું, વૈરાગ્યરૂપી માર્ગે પડેલું અને દુર્ગાનરૂપી તરંગોથી અક્ષોભાયમાન, (૬૩) મહાકિંમતી શીલાંગરૂપી રત્નોથી ભરેલા (ત મહાજહાજો પર આરૂઢ થઇને મુનિરૂપી વેપારીઓ જે રીતે શીધ્ર નિર્વિને મોક્ષનગરે પહોંચી જાય છે, એ (ચિંતવે) (૬૪) વળી-એ નિર્વાણનગરમાં જ્ઞાનાદિ ત્રણ રત્નના વિનિયોગમય એકાંતિક, બાધરહિત સ્વાભાવિક, અનુપમ અને અક્ષય સુખને જે રીતે પ્રાપ્ત કરે છે, તે (ચિંતવે) (૬૫) વધુ શું કહેવું? જીવાદિ પદાર્થના વિસ્તારથી સંપન્ન અને સર્વનયસમૂહમયે સમસ્ત સિદ્ધાંત-અર્થને ચિતવે. (૬૬) सव्वप्पमायरहिया मुणओ खीणोवसंतमोहा य। झायारो नाणधणा, धम्मज्झाणस्स निट्टिा ॥६७॥ सर्वप्रमादरहिता मुनयः क्षीणोपशान्तमोहाश्च । ધ્યાતા જ્ઞાનધના ધર્મધ્યાનચ નિર્વિષ્ટા ને ૬૭ |... १३८४ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨પર સંબોધ પ્રકરણ ગાથાર્થ– સર્વ પ્રમાદથી રહિત મુનિ તથા ક્ષીણ યા ઉપશાંત થવા લાગ્યો છે મોહ જેનો (અર્થાત્ ક્ષેપક અને ઉપશામક નિગ્રંથ, “ચ” શબ્દથી બીજા પણ અપ્રમાદી) એવા જ્ઞાનરૂપી ધનવાળાને ધર્મધ્યાનના ધ્યાતા डेवामां भाव्या छे. (६७) एए च्चिय पुव्वाणं, पुव्वधरा सुप्पसत्थसंघयणा। . दुन्ह सजोगाजोगासुक्काणपराण केवलिणो॥६८॥ एत एव पूर्वयोः पूर्वधराः सुप्रशस्तसंहननाः । द्वयोः सयोगायोगाः शुक्लयोः परयोः केवलिनः ॥ ६८ ..... १३८५ ગાથાર્થ– આ જ અપ્રમાદી મુનિઓ શુક્લધ્યાનના પહેલા બે પ્રકારના અધિકારી છે, માત્ર એ પૂર્વધર અને શ્રેષ્ઠ વજઋષભનારાચસંઘયણને ધરનારા હોવા જોઈએ, ત્યારે શુક્લધ્યાનના પરાણ પાછલા બે પ્રકારના ध्यात तो सयोगी-योगी वशानी होय छे. (६८) झाणोवरमे वि मुणी, निच्चमनिच्चाइचिंतणापरमो। होइ सुभावियचित्तो, धम्मज्झाणेण जो पुट्विं ॥६९॥ ध्यानोपरमेऽपि मुनिनित्यमनित्यादिचिन्तनापरमः।। भवति सुभावितचित्तो धर्मध्यानेन यः पूर्वम् ॥ ६९ ............. १३८६ ગાથાર્થ જે મુનિએ પૂર્વ ધર્મધ્યાનથી ચિત્તને ભાવિત કર્યું છે તે મુનિ ધ્યાન ચાલ્યું જાય ત્યારે પણ હંમેશા અનિત્યાદિ ભાવનાઓમાં રમે. (૯) हुंति कमविसुद्धाओ, लेसाओ पम्हपीयसुक्काओ। धम्मज्झाणोवगयस्स तिव्वमंदाइभेयाओ॥७० ॥ भवन्ति क्रमविशुद्धा लेश्याः पद्म-पीत-शुक्लाः । धर्मध्यानोपगतस्य तीव्रमन्दादिभेदाः ॥ ७० ॥ .... ગાથાર્થ– ધર્મધ્યાનમાં રહેલાને તીવ્ર-મંદ યા મધ્યમ પ્રકારવાળી પીત५५-शुदा लेश्या डोय छ. में मसर १५ती-विशुद्धिवाणी. छ. (७०) आगमउवएसाणा-निसग्गओ जं जिणप्पणीयाणं । भावाणं सद्दहणं, धम्मज्झाणस्स तं लिंगं ॥७१॥ ..... १३८७ For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૫૩ आगमोपदेशाज्ञानिसर्गतो यद् जिनप्रणीतानाम् । भावानां श्रद्धानं धर्मध्यानस्य तल्लिङ्गम् ॥ ७१ ॥ .... ૨૩૮૮ ગાથાર્થ– જિનેશ્વર ભગવંતે કહેલ (દ્રવ્યાદિ) પદાર્થની આગમસૂત્રથી, તદનુસારી કથનથી, સૂત્રોક્ત પદાર્થથી યા સ્વભાવથી શ્રદ્ધા કરવી, એ ધર્મધ્યાનનું જ્ઞાપક ચિહ્ન છે. (૭૧) जिणसाहूगुणकित्तण-पसंसणादाणविणयसंपत्तो । सुयसीलसंजमरओ, धम्मज्झाणी मुणेयव्वो ॥७२॥ जिनसाधुगुणकीर्तनप्रशंसनादानविनयसंप्राप्तः । श्रुतशीलसंयमरतो धर्मध्यानी ज्ञातव्यः ॥ ७२ ॥.. ૨૮૨ ગાથાર્થ– તીર્થકર દેવ તથા મુનિઓના (નિરતિચાર સમ્યગ્દર્શનાદિ) ગુણોનું કથન, ભક્તિપૂર્વક સ્તુતિ, વિનય, એમને (આહારાદિનું) દાન, એનાથી સંપન્ન અને જિનગમ, વ્રત, સંયમ (અહિંસાદિ) એમાં ભાવથી રક્ત ધર્મધ્યાની હોય એ જાણવું. (૭૨) अह खंतिमद्दवज्जव-मुत्तीओ जिणमयप्पहाणाओ। आलंबणाइं जेहिं, सुक्कज्झाणं समारुहइ ॥७३॥ અથ શાન્તિ-માવા-ડર્નવ-મુયો જિનમતyધાનાઃ | માત્રમ્પનાનિ : શુન્નધ્યાન સમારોહતિ આ ૭રૂ . ૨૩૧૦ - ગાથાર્થ– હવે (આસન દ્વાર પછી) જિનમતમાં મુખ્ય ક્ષમા-મૃદુતાનિર્લોભતા એ આલંબનો છે, તેથી શુક્લધ્યાન પર ચઢાય છે. (૭૩) तिहुयणविसयं कमसो, संखिविउ मणं अjमि छउमत्थो। झायइ सुनिष्पकंपो, झाणं अमणो जिणो होइ ॥७४ ॥ त्रिभुवनविषयं क्रमशः संक्षिप्य मनोऽणौ छद्मस्थः । - ધ્યાતિ નિબ્રમ્પો ધ્યાનમમતા નિનો ભવતિ | ૭૪ ] » શરૂ? ગાથાર્થ છદ્મસ્થ (અસર્વજ્ઞ) આત્મા ત્રિલોકના વિષયમાંથી ક્રમશઃ (પ્રત્યેક વસ્તુના ત્યાગપૂર્વક) મનને સંકોચી પરમાણુ ઉપર સ્થાપિત કરીને અતીવ નિશ્ચળ બનેલો શુક્લધ્યાન ધ્યાવે. (તે પહેલા બે પ્રકારમાં હોય, છેલ્લા બે પ્રકારમાં) જિન વીતરાગ સર્વજ્ઞ મનરહિત બને છે. (૭૪) For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ સંબોધ પ્રકરણ .............. १३९२ जह सव्वसरीरगयं, मंतेण विसं णिरुभए डंके। तत्तो पुणोऽविणिज्जइ, पहाणतरमंतजोगेण ॥ ७५ ॥ यथा सर्वशरीरगतं मन्त्रेण विषं निरुध्यते डङ्के। ततः पुनरपनीयते प्रधानतरमन्त्रयोगेन ॥ ७५ ॥...... तह तिहुयणतणुविसयं, मणोविसं मंतजोगबलजुत्तो। परमाणुंमि निरंभइ, अवणेइ तओवि जिणविज्जो ॥७६ ॥ तथा त्रिभुवनतनुविषयं मनोविषं मन्त्रयोगबलयुक्तः। ... परमाणौ निरुणद्धि अपनयति ततोऽपि जिनवैद्यः ॥ ७६ ॥........ १३९३ ગાથાર્થ–જેવી રીતે આખા શરીરમાં વ્યાપેલું ઝેર મંત્ર વડે (સંકોચીને) ડંખપ્રદેશમાં લાવી મૂકવામાં આવે છે, અને ત્યાર પછી) શ્રેષ્ઠતર મંત્રના યોગથી ડંખ દેશમાંથી પણ દૂર કરવામાં આવે છે, તેવી રીતે ત્રિભુવનરૂપી શરીરમાં પ્રસરેલું નિરૂપી ઝેર (જિનવચનબાનરૂપી) મંત્રના સામર્થ્યવાળો પરમાણુમાં લાવી મૂકે છે, અને પછી) જિનકેવળજ્ઞાનીરૂપી વૈદ્ય भेभांथी ५९॥ (माथित्य प्रयत्नथा मनोविषन) ६२ ४३ छे. (७५-७६) ओसारिइंधणभरो, जह परिहाइ कमसो हुयासव्व । थोवेंधणोवसेसो, निव्वाइ तओऽवणीओ य ॥७७॥ उत्सारितेन्धनभरो यथा परिहीयते क्रमशो हुताशो वा। स्तोकेन्धनावशेषो निर्वाति ततोऽपनीतश्च ॥ ७७ ॥...... ......... १३९४ तह विसयेंधणहीणो, मणोहुयासो कमेण तणुअंमी। विसइंधणे निरंभइ, निव्वाइ तओवणीओ य ॥७८ ॥ तथा विषयेन्धनहीनो मनोहुताशः क्रमेण तनुके। विषयेन्धने निरुध्यते निर्वाति ततोऽपनीतश्च ।। ७८ ॥. ............... १३९५ ગાથાર્થ– જેવી રીતે ક્રમશઃ કાષ્ઠસમૂહ દૂર થવાથી અગ્નિ ઓલવાતો આવે છે અને થોડાં જ ઇંધણ પર થોડો જ અગ્નિ રહે છે, તો થોડું પણ ઇંધણ દૂર થયે શાંત થઈ જાય છે, એવી રીતે વિષયરૂપી ઇંધણ પણ સંકોચાઈ જાય છે, અને તે થોડા પણ વિષણ-ઇંધણ પરથી ખસેડી લેતાં शांत छे. (७७-७८) For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ ધ્યાન અધિકાર तोयमिव नालियाए, तत्तायसभायणोदरत्थं वा । परिहाइ कमेण जहा, तह जोगिमणोजलं जाण ॥७९॥ तोयमिव नालिकायास्तप्तायसभाजनोदरस्थं वा।। परिहीयते क्रमेण यथा तथा योगिमनोजलं जानीहि ॥ ७९ ॥ ....... १३९६ ગાથાર્થ– જેવી રીતે (કાચી) ઘડીમાં અથવા તપેલા લોઢાના વાસણમાં રહેલ પાણી ક્રમશઃ ઓછું થતું આવે છે, તે પ્રમાણે યોગીનું મનરૂપી જળ જાણ. (એ ય અપ્રમાદરૂપી અગ્નિથી તપેલા જીવરૂપી વાસણમાં રહ્યું છતું भोई यतुं य छे.) (७८) एवं चिय वयजोगं, निरंभइ कमेण कायजोगं पि । तो सेलेसुव्व थिरो, सेलेसी केवली होइ ॥८॥ एवमेव वाग्योगं निरुणद्धि क्रमेण काययोगमपि । ततः शैलेश इव स्थिरः शैलेशी केवली भवति ॥ ८० ॥ ....... १३९७ 'ગાથાર્થ– આ વિષ આદિ દષ્ટાંતોથી વાગ્યોગનો વિરોધ કરે છે, તથા ક્રમશઃ કાયયોગનો પણ વિરોધ કરે છે.) ત્યારબાદ કેવળજ્ઞાની મેરુની भाई स्थिर शैशी बने छे. (८०) . उप्पायटिइभंगाइ-पज्जवाणं जमेगदव्वंमी । नाणानयाणुसरणं, पुव्वगयसुयाणुसारेणं ॥८१॥ उत्पादस्थितिभङ्गादिपर्यायाणां यदेकद्रव्ये । नानानयानुसरणं पूर्वगतश्रुतानुसारेण ॥ ८१ ।........ ......... १३९८ सवियारमत्थवंजण-जोगंतरओ तयं पढमसुक्कं। होइ पहुत्तवियकं, सवियारमरागभावस्स ॥८२॥ सविचारमर्थव्यञ्जनयोगान्तरतस्तकं प्रथमशुक्लम् । भवति पृथक्त्ववितर्क सविचारमरागभावस्य ॥ ८२ ॥ ............. १३९९ थार्थ- में (म-मात्माह) द्रव्यम उत्पा-स्थिति-न॥ २३ પર્યાયોનું અનેકનયોથી પૂર્વગત' શ્રુતના અનુસાર જે ચિંતન, તે પણ પદાર્થ દ્રવ્ય શબ્દ (નામ) અને યોગ (મનોયોગાદિ)ના ભેદથી સવિચાર For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ . संबो५ ५४२९० અર્થાત્ એ ત્રણેમાં એક પરથી બીજા પર સંક્રમણવાળું ચિંતન, એ પહેલું શુક્લધ્યાન છે. એ પણ વિવિધતાએ શ્રુતાનુસારી હોઈ સવિચાર છે, અને ते माहितने थाय छे. (८१-८२) जं पुण सुनिष्पकंपं, निवायसरणप्पईवमिव चित्तं । उप्पायटिइभंगाइयाणमेगंमि पज्जाए ॥८॥ यत् पुनः सुनिष्प्रकम्पं निवातशरणप्रदीप इव चित्तं । । उत्पादस्थितिभङ्गादीनामेकस्मिन् पर्याये ।। ८३ ॥............ १४०० अवियारमत्थवंजण-जोगंतरओ तयं बिइअसुक्कं । पुव्वगयसुयालंबणमेगत्तवियक्कमवियारं ॥८४॥ अविचारमर्थव्यञ्जनयोगान्तरतस्तकं द्वितीयशुक्लम्। पूर्वगतश्रुतालम्बनमेकत्ववितर्कमविचारम् ॥ ८४ ॥ .......... १४०१ ગાથાર્થ ત્યારે પવનરહિત સ્થાનમાં રહેલા સ્થિરદીવાની જેમ જે ઉત્પત્તિ સ્થિતિ નાશ વગેરે પૈકી ગમે તે એક જ પર્યાયમાં સ્થિર ચિત્ત छ, ते ४ी प्रा२नु शुध्यान छ, मे मवियार' याने अर्थ-व्यंxनયોગના ફેરફારથી (થનારા) સંક્રમણ વિનાનું તથા પૂર્વગત શ્રુતના मामने थना (तम४ मेत्य याने ममेवाjels) त्ववितई-मविया२' ध्यान छे. (८3-८४) निव्वाणगमणकाले, केवलिणो दरनिरुद्धजोगस्स। सुहमकिरियानियट्टि, तइयं तणुकायकिरियस्स ॥८५ ॥ निर्वाणगमनकाले केवलिनोऽर्धनिरुद्धयोगस्य । सूक्ष्मक्रियाऽनिवर्ति तृतीयं तनुकायक्रियस्य ॥ ८५ ... ... १४०२ तस्सेव य सेलेसी-गयस्स सेलुव्व निप्पकंपस्स। वुच्छिन्नकिरियमप्पडि-वाई झाणं परमसुक्कं ॥८६॥ तस्यैव च शैलेशीगतस्य शैलेश इव निष्पकम्पस्य । व्युच्छिन्नक्रियमप्रतिपाति ध्यानं परमशुक्लम् ॥ ८६ ॥............... १४०३ For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ ધ્યાન અધિકાર ૨૫૭ ગાથાર્થ– જયારે મોક્ષ પામવાનો નજીક અવસર થાય ત્યારે કેવળજ્ઞાનીને (મનોયોગ-વચનયોગનો સર્વથા નિરોધ કર્યા પછી) કાયયોગ અડધો નિરુદ્ધ થયે છતે સૂક્ષ્મકાયક્રિયા રહ્યું છતે સૂક્ષ્મક્રિયાઅનિવર્તીિ નામનું ત્રીજું ધ્યાન હોય છે. એમને જ શૈલેશી પામતાં મેરુની જેમ તદન સ્થિર (નિશ્ચલ આત્મપ્રદેશ) થયે છતે બુચ્છિન્ન ક્રિયાઅપ્રતિપાતી નામનું ચોથું શુક્લધ્યાન હોય છે. (૮૫-૮૬) पढमं जोगे जोगेसु वा मयं बीयमेगजोगंमी। तइयं च कायजोगे, सुक्कमजोगंमि य चउत्थं ॥८७॥ प्रथमं योगे योगेषु वा मतं द्वितीयमेकयोगे। तृतीयं च काययोगे शुक्लमयोगिनि च चतुर्थम् ॥ ८७ ॥ ........... १४०४ ગાથાર્થ– પહેલું ગુલ ધ્યાન એક યા સર્વયોગમાં હોય, બીજું એક (४) योगमा डोय, त्रीहुँ (सूक्ष्म) ययोग मते, भने यो| अयोग भवस्थामडीय. (८७) जह छउमत्थस्स मणो, झाणं भन्नइ सुनिच्चलं संतं । तह केवलिणो काओ, सुनिच्चलो भन्नए झाणं ॥८८ ॥ . यथा छद्मस्थस्य मनो ध्यानं भण्यते सुनिश्चलं सत् । • तथा केवलिनः कायः सुनिश्चलो भण्यते ध्यानम् ।। ८८ ॥ ........ १४०५ ગાથાર્થ– જેવી રીતે છદ્મસ્થને મન સુસ્થિર થાય એને ધ્યાન કહે છે, એમ કેવળજ્ઞાનીને સુસ્થિર કાયા એ ધ્યાન કહેવાય છે. (૮૮) - पुव्वप्पओगओ च्चिय, कम्मविणिज्जरणहेओ यावि। सहत्थबहुत्ताओ, तह जिणचंदागमाओ य ॥८९॥ - पूर्वप्रयोगादेव कर्मविनिर्जरणहेतुतश्चापि। शब्दार्थबहुत्वात् तथा जिनचन्द्रागमाच्च ॥ ८९ ॥....... .............. १४०६ चित्ताभावेवि सया, सुहुमोवरयकिरियाइ भन्नंति । जीवोवओगसब्भावओ भवत्थस्स झाणाइं ॥९० ॥ चित्ताभावेऽपि सदा सूक्ष्मोपरतक्रिययोभण्येते । जीवोपयोगसद्भावतो भवस्थस्य ध्याने ॥ ९० ॥ ..... १४०७ For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ . - સંબોધ પ્રકરણ ગાથાર્થ (અયોગમાં ધ્યાન કેવી રીતે? તો કે-) (૧) પૂર્વ પ્રયોગના લીધે, યા (૨) કર્મ નિર્જરાનો હેતુ હોવાથી પણ, અથવા (૩) શબ્દના અનેક અર્થ થતા હોવાથી, તથા (૪) જિનેન્દ્ર ભગવાનના આગમનું કથન હોઈને સૂક્ષ્મક્રિયા અને વ્યચ્છિન્નક્રિયા. અલબત્ત ત્યાં ચિત્ત નથી છતાં પણ જીવનો ઉપયોગ પરિણામ (ભાવમન) હાજર હોવાથી, ભવસ્થ કેવલીને ધ્યાનરૂપ કહેવાય છે. (૮૯-૯0) सुक्कज्झाणसुभावियचित्तो चितेइ झाणविरमे वि। निययमणुप्पेहाओ, चत्तारि चरित्तसंपत्तो ॥९१॥ शुक्लध्यानसुभावितचित्तश्चिन्तयति ध्यानविरमेऽपि। નિયતમનુપ્રેક્ષાગ્રતત્રશારિત્રસંali: I ?? Il... ......૨૪૦૮' ગાથાર્થ– શુક્લધ્યાનથી ચિત્તને જેણે સારુંભાવિત કર્યું છે એ ચારિત્રસંપન્ન આત્મા ધ્યાન બંધ થવા પર પણ અવશ્ય ચાર અનુપ્રેક્ષાનું ચિંતન કરે. (૯૧) आसवदारावाए, तह संसारासुहाणुभावं च । भवसंताणमणंतं, वत्थूणं विपरिणामं च ॥९२॥ आस्रवद्वारापायांस्तथा संसाराशुभानुभावं च । ભવસન્તાનનાં વહૂનાં વિપરિણામ ૨ | ૧૨ It. .... ૪૦૧ ગાથાર્થ– આશ્રવદ્વારો (મિથ્યાત્વાદિ)ના અનર્થ, સંસારનો અશુભ સ્વભાવ, ભવોની અનંત ધારા અને (જડ-ચેતન) વસ્તુનો પરિવર્તનસ્વભાવ અશાશ્વતતા. (૯૨) सुक्काए लेसाए, दो तइयं परमसुक्कलेसाए। थिरियाजियसेलेसं, लेसाईयं परमसुक्कं ॥९३ ॥ शुक्लायां लेश्यायां द्वे तृतीयं परमशुक्ललेश्यायाम् । સ્થિરતાનિતરીતેશ સેશ્યાતીત પરમવ7 | ૨૪૧૦ ગાથાર્થ પહેલા બે ધ્યાન શુક્લ લેગ્યામાં, ત્રીજું પરમશુક્લ લેગ્યામાં અને સ્થિરતાનુણથી મેરુને જીતનાર ચોથું શુક્લધ્યાન લેશ્યરહિત હોય છે. (૩) For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ ધ્યાન અધિકાર अवहासंमोहविवेग-विउसग्गा तस्स हुंति लिंगाई। लिंगिज्जइ जेहिं मुणी, सुक्कज्झाणोवगयचित्तो॥९४ ॥ अवधा-संमोह-विवेक-व्युत्सर्गास्तस्य भवन्ति लिङ्गानि । लिङ्गयते थैर्मुनिः शुक्लध्यानोपगचित्तः ॥ ९४ ॥....... ... १४११ चालिज्जइ बीहेइ व, धीरो न परीसहोवसग्गेहि। सुहुमेसुन संमुज्झइ, भावेसुन देवमायासु ॥९५ ॥ चाल्यते बिभेति वा धीरो न परीषहोपसर्गः। सूक्ष्मेषु न संमुह्यते भावेषु न देवमायासु ॥ ९५ ॥............. देहविवित्तं पिच्छइ, अप्पाणं तह य सव्वसंजोए। देहोवहिवुस्सग्गं, निस्संगो सव्वहा कुणइ ॥९६ ॥ देहविविक्तं पश्यत्यात्मानं तथा च सर्वसंयोगान् । देहोपधिव्युत्सर्ग निःसङ्गः सर्वथा करोति ॥ ९६ ॥ ................ १४१३ ગાથાર્થ– અવધ-અસંમોહ-વિવેકબુત્સર્ગ એ શુક્લધ્યાનીના લિંગ छ, हैनाथी शुदध्यानमा यद यित्ता मुनि मोगमाय छे. (१) પરીસહ-ઉપસર્ગોથી એ ધીર મુનિ નથી ચલાયમાન થતા, અને નથી ભય પામતા, (૨) નથી એ સૂક્ષ્મ પદાર્થોમાં મૂંઝાતા, કે નથી એ દેવમાયામાં મૂંઝાતા, (૩) પોતાના આત્માને દેહથી તદ્દન જુદો તેમજ સર્વ સંયોગોને જુદા જુએ છે અને (૪) દેહ તથા ઉપધિનો સર્વથા નિસ્ટંગપણે ત્યાગ ४३ . (८४-८५-८६) हुति सुभासवसंवर-विणिज्जरामरसुहाइ विउलाई। . झाणवरस्स फलाइं, सुहाणुबंधीणि धम्मस्स ॥९७ ॥ भवन्ति शुभास्रव-संवर-विनिर्जरा-ऽमरसुखानि विपुलानि। . ध्यानवरस्य फलानि शुभानुबन्धीनि धर्मस्य ॥ ९७ ॥..... ગાથાર્થ– ઉત્તમ ધ્યાન ધર્મધ્યાનના ફળ વિપુલ શુભ આશ્રવ, સંવર, નિર્જરા અને દિવ્ય સુખો હોય છે, તે ય શુભ અનુબંધવાળા હોય છે. मापनस्प॥ ७॥.................१४१४ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ २६० સંબોધ પ્રકરણ ते अविसेसेण सुहा-सवादओणुत्तरामरसुहं च। दुण्हं सुक्काण फलं, परिनिव्वाणं परिल्लाणं ॥९८॥ ते च विशेषेण शुभास्रवादयोऽनुत्तरामरसुखं च। द्वयोशुक्लयोः फलं परिनिर्वाणं परयोः ॥ ९८ ॥............... १४१५ ગાથાર્થ– આ જ વિશિષ્ટ પ્રકારના શુભાશ્રવાદિ અને અનુત્તર દેવના સુખ એ પહેલા બે શુક્લધ્યાનનું ફળ છે, અને છેલ્લા બેનું ફળ મોક્ષગમન छ. (८८) आसवदारा संसारहेयवो जं न धम्मसुक्केसु। संसारकारणाई, ततो धुवं धम्मसुक्काई ॥१९॥ आस्रवद्वाराणि संसारहेतवो यन्न धर्मशुक्लयोः । संसारकारणानि तस्माद् ध्रुवं धर्म-शुक्ले ॥ ९९ ............ १४१६ ગાથાર્થ આશ્રવના દ્વારો એ સંસારના હેતુ છે જે કારણથી એ સંસારના હેતુ આ ધર્મ શુક્લધ્યાનમાં હોતા નથી, તેથી ધર્મ-શુક્લધ્યાન नियम संसारमा प्रतिपक्षी छ. (४८) संवरविणिज्जराओ, मुक्खस्स पहो तवो पहो तासिं। झाणं च पहाणंगं, तवस्स तो मुक्खहेऊ य ॥१०॥ संवर-निर्जरे मोक्षस्य पन्थास्तपः पन्थास्तयोः । ध्यानं च प्रधानाङ्गं तपसस्तत मोक्षहेतुश्च ॥ १०० . ...... १४१७ ગાથાર્થ– મોક્ષનો માર્ગ સંવર અને નિર્જરા છે. એ બેનો ઉપાય તપ छ. तपर्नु प्रधान मं ध्यान छ, तेथी (भे ध्यान) मोक्षनो तु छ. (१००) अंबरलोहमहीणं, कमसो जह मलकलंकपंकाणं। सोज्झावणयणसोसे, साहति जलानलाइच्चा ॥१०१॥ अम्बर-लोह-महीनां क्रमशो यथा मल-कलङ्क-पङ्कानाम् । शोध्यपनयनशोषान् साधयन्ति जला-ऽनला-ऽऽदित्याः ॥ १०१॥ १४१८ For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૧ ધ્યાન અધિકાર तह सोज्झाइ समत्था, जीवंबरलोहमेइणिगयाणं। झाणजलानलसूरा, कम्ममलकलंकपंकाणं ॥१०२॥ तथा शोध्यादिसमर्था जीवाम्बरलोहमेदिनीगतानां । ध्यानजलानलसूर्याः कर्ममलकलङ्कपङ्कानाम् ॥ १०२ ।। ....... १४१९ ગાથાર્થ જેવી રીતે પાણી-અગ્નિ અને સૂર્ય ક્રમશઃ વસ્ત્ર, લોઢું અને પૃથ્વીના મેલ, કલંક અને કીચડનો (યથાસંગ) શોધન, નિવારણ અને શોષણને સાધે છે, એવી રીતે ધ્યાનરૂપી પાણી-અગ્નિ-સૂર્ય એ જીવરૂપી વસ્ત્ર લોહ-પૃથ્વીમાં રહેલા કર્મરૂપી મેલ-કલંક-પંકના શોધન આદિમાં समर्थ छे. (१०१-१०२). तावो सोसो भेओ, जोगाणं झाणओ जहा निययं । तह तावसोसभेआ, कम्मस्स वि झाइणो नियमा॥१०३ ॥ तापः शोषो भेदो योगानां ध्यानतो यथा नियतम् । तथा तापशोषभेदा; कर्मणोऽपि ध्यायिनो नियमाद् ॥ १०३ ॥ ..... १४२० ગાથાર્થ– જેવી રીતે ધ્યાનથી (મન-વચન-કાયાના) યોગોનું અવશ્ય તપન, શોષણ અને ભેદન થાય છે તેવી રીતે ધ્યાનીને કર્મનું પણ અવશ્ય तापन-शोध-मेहन थाय छे. (१०३) जह रोगासयसमणं, विसोसणविरेअणोसहविहीहि । तह कम्मासयसमणं, झाणाणसणाइजोगेहि ॥१०४ ॥ • यथा रोगाशयशमनं विशोषण-विरेचनौषधविधिभिः। तथा कर्माशयशमनं ध्यानानशनादियोगैः ॥ १०४ ॥ ............... १४२१ ગાથાર્થ– જેવી રીતે રોગના મૂળ કારણનું નિવારણ લંઘન, વિરેચન અને ઔષધના પ્રકારોથી થાય છે, તેવી રીતે કર્મરોગનું શમન-નિવારણध्यान-अनशन माह योगोथी थाय छे. (१०४) . जह चिरसंचियमिधणमनलो पवणसहिओ दुयं डहइ। तह कम्मिंधणममियं, खणेण झाणानलो डहइ ॥१०५॥ For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ २६२ . સંબોધ પ્રકરણ यथा चिरसञ्चितमिन्धनमनलः पवनसहितो द्रुतं दहति। तथा कर्मेन्धनममितं क्षणेन ध्यानानलो दहति ॥ १०५ ।। .......... १४२२ ગાથાર્થ જેમ પવન સહિત અગ્નિ દીર્ધકાળના પણ એકત્રિત કરેલા ઇંધણને શીધ્ર ભસ્મીભૂત કરી દે છે, એમ ધ્યાનરૂપી અગ્નિ પણ ક્ષણવારમાં અપરિમિત કર્મબંધનને બાળી દે છે. (૧૦૫) जह वा घणसंघाया, खणेण पवणाहया विलिज्जति। झाणपवणावहूया, तह कम्मघणा विलिज्जति ॥१०६ ॥ यथा वा घनसङ्घाताः क्षणेन पवनाहता विलीयन्ते। .. ध्यानपवनावधूतास्तथा कर्मघना विलीयन्ते ।। १०६ . .. १४२३ ગાથાર્થ અથવા જેવી રીતે પવનથી ધકેલાયેલા વાદળના સમૂહ ક્ષણવારમાં વિનષ્ટ થઈ જાય છે એ રીતે ધ્યાનરૂપી પવનથી હડસેલાયેલા કર્મવાદળો નાશ પામી જાય છે. (૧૦) न कसायसमुत्थेहिं, वाहिज्जइ माणसेहिं दुक्खेहि। ईसाविसायसोगाइएहिं झाणोवगयचित्तो ॥१०७ ॥ न कषायसमुत्थैर्बाध्यते मानसैर्दुःखैः । इर्ष्या-विषाद-शोकादिकैर्ध्यानोपगतचित्तः ।। १०७ ॥.. ....... १४२४ ગાથાર્થ ધ્યાનમાં લાગેલા ચિત્તવાળો (આત્મા) કષાયોથી ઉદ્ભવતા માનસિક દુઃખો ઇર્ષા, ખેદ, શોક આદિથી પીડાતો નથી. (૧૦૭) सीआयवाइएहि, य सारीरेहिं सुबहुप्पगारेहि।। झाणसुनिच्चलचित्तो, न वाहिज्जइ निज्जरापेही ॥१०८ ॥ शीतातपादिकैश्च शारीरैः सुबहुप्रकारैः । ध्यानसुनिश्चलचित्तो न बाध्यते निर्जरापेक्षी ॥ १०८ . ...... १४२५ ગાથાર્થ– ધ્યાનથી સારી રીતે નિશ્ચળ (ભાવિત) ચિત્તવાળો શીતતાપ આદિ અનેકાનેક પ્રકારના શારીરિક દુઃખો)થી પીડાતો નથી, ચલાયમાન થતો નથી, કેમ કે એ કર્મનિર્જરાની અપેક્ષાવાળો છે. (૧૦૮) For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૩ ધ્યાન અધિકાર इय सव्वगुणाधाणं, दिवादिट्ठसुहसाहणं झाणं । सुपसत्थं सद्धेअं, नेअं झेअंच निच्चंपि ॥१०९ ॥ इति सर्वगुणाधानं दृष्टादृष्टसुखसाधनं ध्यानम्। સુપ્રશd કહેવું ય ધ્યેયં ૨ નિત્યમાં ૨૨ ૨૪ર૬ ગાથાર્થ– આ પ્રમાણે ધ્યાન એ સકલગુણોનું સ્થાન છે, દષ્ટ અદષ્ટ સુખોનું સાધન છે, અત્યંત પ્રશસ્ત છે, માટે એ સર્વકાળ શ્રદ્ધેય છે, જ્ઞાતવ્ય છે, અને ધ્યાતવ્ય છે. (૧૦૯). છે આ પ્રમાણે નવમો ધ્યાન અધિકાર પૂર્ણ થયો. // For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ २६४. સંબોધ પ્રકરણ ૧૦. મિથ્યાત્વ અધિકાર इइ पुव्वुत्तचउकज्झाणेसुं पढमदुगि खुमिच्छत्तं । पुरिमदुगे सम्मत्तं, तयपुव्वं सव्वणुटाणं ॥१॥ इति पूर्वोक्तचतुष्कध्यानेषु प्रथमद्विके खलु मिथ्यात्वम् । .. पौरस्त्यद्विके सम्यक्त्वं तकपूर्वं सर्वानुष्ठानम् ॥ १ ॥............. १४२७ ગાથાર્થ– આ પ્રમાણે પૂર્વોક્ત ચાર ધ્યાનોમાં પ્રથમના બે આર્ત-રીન્દ્ર ધ્યાનમાં જ મિથ્યાત્વ હોય છે. પછીનાં બે ધર્મ-શુક્લ ધ્યાનમાં સમ્યક્ત્વ હોય છે. સઘળાં અનુષ્ઠાનો સમ્યક્ત્વપૂર્વક કરવાં જોઈએ. (૧) मिच्छत्तं तत्थ दुहा-णाइसपज्जंतमणाइयमपज्जं । भव्वाणमभव्वाणं, णेयं खु विपज्जयाईणं ॥२॥ मिथ्यात्वं तत्र द्विधाऽनादिसपर्यन्तमनादिकमपर्यन्तम्। भव्यानामभव्यानां ज्ञेयं खलु विपर्ययादीनाम् ॥ २ ॥........ १४२८ ગાથાર્થ– મિથ્યાત્વ અનાદિ-સાંત અને અનાદિ-અનંત એમ બે પ્રકારે છે. તેમાં ભવ્યોને અનાદિ-સાંત અને વિપરીતબોધ આદિથી યુક્ત समव्याने मनाहि-मनत डोय छे. (२) भव्वाण भिन्नगंठीण, पुणो भवे जं च साइपज्जत्तं । अट्टविहं मिच्छत्तं, पण्णत्तं खीणदोसेहिं ॥३॥ भव्यानां भिन्नग्रन्थीनां पुनर्भवेद् यच्च सादि-पर्यन्तम् । अष्टविधं मिथ्यात्वं प्रज्ञप्तं क्षीणदोषैः ॥ ३ ॥.. .......... १४२९ ગાથાર્થ– ગ્રંથિનો ભેદ જેમણે કરી દીધો છે તેવા ભવ્યોને સાદિ-સાંત મિથ્યાત્વ હોય. જેમના સર્વ દોષોનો ક્ષય થઈ ગયો છે તેવા જિનોએ मिथ्यात्व मा6 45२४ ४छ. (3) एगंतिय १ संसइयं २, वेणइयं ३ पुव्ववुग्गहं ४ चेव । विवरीयरुइ ५ निसग्गं ६, संमोहं ७ मूढदिद्विभवं ८ ॥४॥ एकान्तिकं सांशयिकं वैनयिकं पूर्वव्युद्ग्रहं चैव । विपरीतरुचि निसर्ग संमोहं मूढदृष्टिभवम् ॥ ४॥.. .......... १४३० For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અધિકાર ૨૬૫ थार्थ- Asin.s, संशयि, वैनयि, पूर्वव्युड, विपरीतथि, નિસર્ગ, સંમોહ અને મૂઢદષ્ટિથી થનારું એમઆઠ પ્રકારનું મિથ્યાત્વછે. (૪) पदार्थानां जिनोक्तानां, तदश्रद्धानलक्षणं । ऐकान्तिकादिभेदेन, सप्तभेदमुदाहृतं ॥५॥ पदार्थानां जिनोक्तानां, तदश्रद्धानलक्षणम् । ऐकान्तिकादिभेदेन, सप्तभेदमुदाहृतम् ॥ ५ ॥...... ....... १४३१ क्षणिकोऽक्षणिको जीवः, सर्वथा सगुणोऽगुणः । इत्यादिभाषमाणस्य, तदैकान्तिकमुच्यते ॥६॥ क्षणिकोऽक्षणिको जीवः, सर्वथा सगुणोऽगुणः । इत्यादिभाषमाणस्य, तदैकान्तिकमुच्यते ॥ ६ ॥.... ......... ......... १४३२ सर्वज्ञेन विरागेण, जीवाजीवादिभाषितं । तथ्यं न वेति संकल्पैदृष्टिः सांशयिकी मता ॥७॥ सर्वज्ञेन विरागेण, जीवाजीवादिभाषितम् । तथ्यं न वेति संकल्पैदृष्टिः सांशयिकी मता ॥ ७ ॥... १४३३ आगमा लिङ्गिनो देवा, धाः सर्वे सदा समाः । • इत्येषा कथ्यते बुद्धिः, पुंसां वैनयिकी जिनैः ॥८॥ आगमा लिङ्गिनो देवा, धाः सर्वे सदा समाः। इत्येषा कथ्यते बुद्धिः, पुंसां वैनयिकी जिनैः ॥ ८ ॥............ १४३४ पूर्णः कुहेतुदृष्टान्तैर्न तत्त्वं प्रतिपद्यते। मण्डलश्चर्मकारस्य, भोज्यं चर्मलवैरिव ॥९॥ पूर्णः कुहेतुदृष्टान्तैर्न तत्त्वं प्रतिपद्यते। मण्डलश्चर्मकारस्य, भोज्यं चर्मलवैरिव ॥ ९॥.. १४३५ अतथ्यं मन्यते तथ्यं, विपरीतरुचिर्जनः । दोषातुरमनास्तिक्तं, ज्वरीव मधुरं रसं ॥१०॥ . अतथ्यं मन्यते तथ्यं, विपरीतरुचिर्जनः । दोषातुरमनास्तिक्तं, ज्वरीव मधुरं रसम् ॥ १० ॥.......... १४३६ ......... १० For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ . સંબોધ પ્રકરણ दीनो निसर्गमिथ्यात्व-स्तत्त्वातत्त्वं न बुध्यते । સુરસુન્દરૂપ, નાટ્ય રૂવ સર્વથા ૨૨ . . दीनो निसर्गमिथ्यात्व-स्तत्त्वातत्त्वं न बुध्यते। .. સુન્ધાસુન્દ્રાં , નાન્ય રૂવ સર્વથા II 8? . ... - ૨૪રૂ૭ તેવો રા યતિઃ સંધી, ધર્મનિમઃા . મૂદાઇરિતિ તૂત, યુthયુamવિવેદ 1 ૨ તેવો શી તિઃ સંજી ધ: પ્રાણિનિશુH: " મૂઢષ્ટિરિતિ કૂતે યુpયુplવિવે: ll ૨૨ ........ .... ૨૪૩૮ ગાથાર્થ– જિનોક્ત પદાર્થોનું શ્રદ્ધાન ન કરવા રૂપ મિથ્યાત્વ એકાન્તિક આદિ ભેદોથી સાત પ્રકારનું કહ્યું છે. (૫) આત્મા એકાંતે નિત્ય છે, એકાંતે અનિત્ય છે, આત્મા એકાંતે ગુણી છે, એકાંતે નિર્ગુણી : છે ઇત્યાદિ બોલનારનું મિથ્યાત્વ એકાંતિક કહેવાય છે. (૬) વીતરાગ સર્વજ્ઞ વડે કહેવાયેલ જીવ-અજીવ આદિ સત્ય છે કે નહિ ? એવા સંકલ્પમાં (=માનસિક વિચારમાં) સાંશયિકી દષ્ટિ માની છે. (૭) બધાં શાસ્ત્રો, સાધુઓ અને દેવો સદા સમાન છે, પુરુષની આવી બુદ્ધિને જિનો વૈયિકી બુદ્ધિ કહે છે. આવી બુદ્ધિ એ વૈયિક મિથ્યાત્વ છે.) (૮) ચામડાના ટુકડાઓથી ધરાયેલો કૂતરો ભોજનને સ્વીકારતો નથી તેમ કુહેતુઓ અને કૃદષ્ટાંતોથી સંપૂર્ણ જીવ તત્ત્વને સ્વીકારતો નથી. (આ પૂર્વવ્યક્ઝહ મિથ્યાત્વ છે.) (૯) તાવવાળો માણસ મધુર રસને કડવો માને તેમ, દોષોથી પીડિત મનવાળો વિપરીતરુચિ લોક અસત્યને સત્ય માને છે. (૧૦) જેવી રીતે જન્મથી અંધ પુરુષ સુંદર-ખરાબ રૂપને ન જાણી શકે, તેમ દિન એવો નિસર્ગ મિથ્યાત્વી જીવ તત્ત્વ-અતત્ત્વને જાણતો નથી. (૧૧) યુક્ત-અયુક્તનો વિવેક ન કરનાર મૂઢદષ્ટિ જીવ રાગીને દેવ, ધનાદિનો સંગ કરનારને સાધુ, જીવોનો વધ કરનારને (=જેમાં જીવોનો વધ થતો હોય તેવા મિથ્યાધર્મને) ધર્મ કહે છે. (૧૨) एएसिं धम्मरुई, धाउक्खयरोगिणो जहा अन्ने । तह जिनधम्मे मिच्छ-दिठित्ति जं मन्नए मिच्छं ॥१३॥ For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૬૭. મિથ્યાત્વ અધિકાર एतेषां धर्मरुचिर्धातुक्षयरोगिणो यथाऽन्ये । તથા બિનધર્મે મિથ્યાણિતિ ધર્મ તે મિથ્થા II શરૂ ............ ૨૪૨૨ ગાથાર્થ– જેવી રીતે ધાતુક્ષયના રોગીને અન્નમાં રુચિ ન થાય, તેવી રીતે આ મિથ્યાષ્ટિઓને જિનધર્મમાં રુચિ ન થાય. મિથ્યા=ખોટું માને છે તેથી મિથ્યાદષ્ટિ એમ કહેવાય છે. (૧૩) सइ पंचरूपभावा, नीली कसिणित्तणं खु नो चयइ । दव्वपरिकम्मणाहि, तहा अभव्वा ण मिच्छत्तं ॥१४॥ सती पञ्चरूपभावा नीली कृष्णत्वं खलु न त्यजति । દ્રવ્યપરિવર્મળાબતથાડકવ્યા ન મિથ્યાત્વમ્ I ૨૪ . ....... ૪૪૦ ગાથાર્થ– જેવી રીતે દ્રવ્યના સંસ્કારોથી નીલી (=ગળી અથવા ગળીથી રંગેલ વસ્ત્ર વગેરે કોઈ વસ્તુ) પાંચ વર્ણવાળી થવા છતાં કૃષ્ણવર્ણનો ત્યાગ કરતી નથી તેમ અભવ્ય જીવો શાસ્ત્રવાંચન, જિનદર્શન, ચારિત્રપાલન વગેરે દ્રવ્ય(=બાહ્ય) સંસ્કારોથી પણ મિથ્યાત્વનો ત્યાગ કરતા નથી. (૧૪) . जह पारसफासेण वि, कणयत्तं नो लहिज्ज उवधाऊ । एवं जुग्गोपायाण-मंतराऽभव्वजीवो वि ॥१५॥ यथा पारसस्पर्शेनापि कनकत्वं न लभेतोपधातुः । વં યોગ્યોપાલાનમન્તરાડમચનીવોડ િ ૧ / ૨૪૪૨ ગાથાર્થ– જેવી રીતે (લોઢાનો કાટ વગેરે) હલકી ધાતુ પારસમણિના સ્પર્શથી પણ સુવર્ણપણાને પામતી નથી, એમ યોગ્ય ઉપાદાન વિના અભવ્ય જીવ પણ સમ્યકત્વને પામતો નથી. વિશેષાર્થ– કારણ ઉપાદાનકારણ અને સહકારી કારણ એમ બે પ્રકારે છે. તેમાં જે કારણ પોતે જ કાર્યરૂપે પરિણમે (=બની જાય) તે ઉપાદાન ૧. મુદ્રિત પ્રતમાં અહીં – મન્ના મિત્ર એવો પાઠ છે. પણ બે હસ્તલિખિત પ્રતોમાં ન મ#g મિષ્ઠ એવો પાઠ છે. રમણ પાઠ પ્રમાણે અર્થ ઘટતો નથી. આથી અહીં = પન્ન ભિય એ પાઠ લીધો છે. જો કે પ્રતમાં ગ છે જે નથી. પણ લેખક દોષથી અનુસ્વાર રહી ગયો હોય એવો સંભવ છે. અથવા પ્રાકૃતમાં અનુસ્વાર હોય તો લોપ કરી શકાય છે, અને ન હોય તો લાવી શકાય છે. - આચાર્ય રાજશેખરસૂરિ. For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ સંબોધ પ્રકરણ કારણ. ઉપાદાન કારણને સહાયભૂત થનાર કારણ સહકારી કારણ છે. જેમ કે ઘડો બનવામાં માટી ઉપાદાન કારણ છે, અને ચક્ર વગેરે સહકારી કારણ છે. પ્રસ્તુતમાં આત્મા પોતે જ સમ્યફદષ્ટિ બને છે માટે સમ્યકત્વ રૂપ કાર્યમાં આત્મા ઉપાદાન કારણ છે. શાસ્ત્રવાંચન વગેરે તેમાં સહાયભૂત બને છે માટે શાસ્ત્રવાંચન વગેરે સહકારી કારણ છે. ઉપાદાનકારણ અને સહકારી કારણ એ બેમાં ઉપાદાનની મુખ્યતા છે. ઉપાદાન જો યોગ્ય ન હોય તો સહકારી કારણો મળવા છતાં કાર્યન થાય. જો માટી જ યોગ્ય ન હોય તો ચક્ર વગેરે કારણો હોવા છતાં માટીમાંથી ઘડો ન બને. લોઢું સુવર્ણ બને તેમાં લોઢું ઉપાદાન કારણ છે. પારસમણિ સહકારી કારણ છે. લોઢું યોગ્ય હોય ( કટાયેલું ન હોય) તો જ પારસમણિના સ્પર્શથી સુવર્ણરૂપે બને. કટાયેલું લોઢું અયોગ્ય છે. તેમ પ્રસ્તુતમાં સમ્યક્ત્વ પામવામાં આત્મા ઉપાદાન કારણ છે. શાસ્ત્રવાંચન વગેરે સહકારી કારણ છે. અભવ્ય જીવનો આત્મા જ અયોગ્ય છે. તેથી શાસ્ત્રવાંચન કરવા છતાં સમ્યક્ત્વ ન પામે. અભવ્ય જીવ દીક્ષા લઇને નવપૂર્વથી પણ અધિક ભણે છે, છતાં સમ્યત્વ ન પામે. (૧૫) आगमपारसफासेण, सिद्धत्तं नो लहिज्ज कइयावि। जइ अस्थि नाणदंसणलक्खणगुणसंमओ आया ॥१६॥ आगमपारसस्पर्शेन सिद्धत्वं न लभेत कदापि । યતિ જ્ઞાન-નન્નક્ષળલુણસંમત માત્મા II ૬ .... - ૨૪૪૨ ગાથાર્થ અભવ્ય જીવ આગમરૂપ પારસમણિના સ્પર્શથી પણ સિદ્ધિગતિને પામતો નથી. જો આત્મા જ્ઞાન-દર્શન સ્વરૂપ ગુણવાળો અભિપ્રેત (=માન્ય) હોય તો સિદ્ધિગતિ થાય. (પણ અભવ્યને તેવો આત્મા અભિપ્રેત નથી.) (૧૬) आभिणिवेसियवज्जं चहा मिच्छंपि मज्झओ एसिं । जीवाणमणाइनिहणमणंतपुग्गलपरं हुज्जा ॥१७॥ आभिनिवेशिकवर्ज चतुर्धा मिथ्यात्वमपि मध्यत एतेषाम् । નીવાનામનિધનમનન્તપુતપરાવર્ત ભવેત્ II ૨૭ - ૨૪૪૨ For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ .१४४४ મિથ્યાત્વ અધિકાર ૨૬૯ ગાથાર્થ– પાંચ પ્રકારના મિથ્યાત્વમાંથી આભિનિવેશિક મિથ્યાત્વ સિવાય ચાર પ્રકારનું મિથ્યાત્વ (ભવ્ય) જીવોને અનાદિ-સાત હોય અને અનંત પુદ્ગલ પરાવર્ત સુધી હોય. (૧૭) अह अट्ठममिच्छत्तं, दिट्ठिजुयं नामओ विणिहिटुं। तं पुण चरमावत्तंमि, हविज्ज मग्गाणुपरिवत्ती ॥१८॥ अथाष्टममिथ्यात्वं दृष्टियुतं नामतो विनिर्दिष्टम् । तत् पुनश्चरमावर्ते भवेद् मार्गानुपरिवर्ति ॥ १८॥ . ગાથાર્થ– આઠમું મિથ્યાત્વ દષ્ટિયુક્ત નામનું કહ્યું છે, અને માર્ગાનુસારી એવું તે મિથ્યાત્વ ચરમાવતમાં હોય, અર્થાત્ ચરમાવર્તમાં માર્ગાનુસારી જીવન હોય. વિશેષાર્થ– અહીં દષ્ટિયુક્ત એટલે યોગની આઠ દષ્ટિઓમાંથી મિત્રા વગેરે દૃષ્ટિથી યુક્ત સમજવું. (૧૮) जिणधम्मं बहु मन्नइ, भावायरियं णिसेवए निययं । आसेवइ जमनियमाइ गिण्हइ सुहजोयबीयं च ॥१९॥ जिनधर्म बहुमन्यते भावाचार्यं निसेवते नियतम् । મારેવડુ યમનિયમતિ ગૃતિ ગુમાવીનં ર II ૨૬ ........... ૨૪૪પ ગાથાર્થ– દષ્ટિયુક્ત મિથ્યાષ્ટિ જીવ જિનધર્મ ઉપર બહુમાનવાળો હોય, નિયતપણે ભાવાચાર્યની સેવા કરે. યમ-નિયમ આદિ યોગના અંગોનું સેવન કરે અને શુભ યોગબીજોને ગ્રહણ કરે. . વિશેષાર્થ– યોગબીજોનું વર્ણન યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથની ગાથા ૨૩ વગેરેમાં કરવામાં આવ્યું છે. (૧૯). न धरेड वयरदोसं, दव्वाइअभिग्गहाइ गिण्हेइ। नियपरसत्थसमग्गं, धाड़ मझत्थभावेण ॥२०॥ न धारयति वैरदोषं द्रव्याद्यभिग्रहादि गृह्णाति । निजपरशास्त्रसमग्रं धारयति मध्यस्थभावेन ॥ २० ॥. ગાથાર્થ–તેવૈરદોષને ધારણ કરતો નથી. દ્રવ્યાદિ અભિગ્રહોને ગ્રહણ કરે છે. સર્વસ્વ-પર દર્શનના શાસ્ત્રોને મધ્યસ્થભાવથી ધારણ કરે છે. (૨૦) .१४४६ For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨ ) સંબોધ પ્રકરણ तिविहअवंचकजोग-किरियाफलमाइओसहाईहिं । दाणविणयाइजुत्तो, नाणगुणवुड्डिकरणरओ ॥२१॥ त्रिविधावञ्चकयोगक्रियाफलादि औषधादिभिः । નાનવિનયાતિયુwો જ્ઞાનગુણવૃદ્ધિારરત: II ર8 II .............. ૨૪૪૭ ગાથાર્થ તે જીવ ઔષધાદિથી યોગાવંચક, ક્રિયાવંચક અને ફલાવંચક એમ ત્રણ પ્રકારના અવંચકવાળો હોય તથા દાન-વિનય આદિથી યુક્ત હોય, જ્ઞાનગુણને વધારવામાં તત્પર હોય. વિશેષાર્થ– સુસાધુઓનો યોગ થવો એ યોગાવંચક છે. આત્મહિતના ધ્યેયથી ઔષધપ્રદાન આદિથી સાધુઓની સેવા કરવી તે ક્રિયાવંચક છે. સાધુસેવાથી પુણ્યાનુબંધી પુણ્ય આદિ ફળની પ્રાપ્તિ એ ફલાવંચક છે. આ ત્રણ અવંચકને વિશેષથી સમજવા યોગદષ્ટિ સમુચ્ચય ગ્રંથ ગાથા ૩૪ વગેરે ગાથાઓની સંસ્કૃત ટીકા કે તેનો અનુવાદ વાંચવો જરૂરી છે. (૨૧) पुव्वाइसुयमाहिज्जइ गंथं वियारं कहेइ बंधेइ। केवलमभव्वमिच्छो, पुव्वं न मुणेइ नो गंथं ॥२२॥ पूर्वादिश्रुतमध्येति ग्रन्थं विचारं कथयति बध्नाति । केवलमभव्यमिथ्यादृष्टिः पूर्वं न जानाति न ग्रन्थम् ॥ २२ ॥...... १४४८ ગાથાર્થ– તે પૂર્વ વગેરે શ્રુતને ભણે છે. શાસ્ત્ર અને વિચાર-વિમર્શ બીજાને કહે છે, શાસ્ત્રનો અને વિચાર-વિમર્શનો પોતાના આત્માની સાથે સંબંધ કરે છે, અર્થાત્ માત્ર બીજાને જ કહે છે, એવું નથી, પોતાના આત્મહિત માટે પણ વિચારે છે. કેવળ અભવ્ય મિથ્યાષ્ટિ પૂર્વને જાણતો નથી અને શાસ્ત્રને જાણતો નથી. વિશેષાર્થ– અભવ્ય મિથ્યાષ્ટિ સાડા નવ પૂર્વ સુધી ભણે છે એવા શાસ્ત્રપાઠો જોવા મળે છે. એથી પૂર્વ અને શાસ્ત્રને જાણતો નથી એ કથન નિશ્ચય દૃષ્ટિથી સમજવું જોઈએ. જે જ્ઞાનની આત્મા ઉપર જરા ય અસર ન થાય એ જ્ઞાન જ નથી એમ નિશ્ચય નય માને છે. (૨૨) For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૧ મિથ્યાત્વ અધિકાર गुणिसंगजोगसुकहाकहापरो चियकिच्चतप्परओ। किरियाइ अणुव्विग्गो, जिग्गासा तच्चभावाणं ॥२३॥ गुणिसङ्गयोगसुकथाकथापर उचितकृत्यतत्परकः ।। ક્રિયાયામનુર્વિનો જિજ્ઞાસા તથ્થબાવાનામ્ / રર . . ૨૪૪૨ ગાથાર્થ– તે ગુણી જીવોનો સંગ કરવામાં, યોગની સારી કથાઓનું કથન કરવામાં અને ઉચિત કર્તવ્યો કરવામાં તત્પર હોય, આત્મહિતકર ક્રિયામાં ઉદ્વિગ્ન ન બને, સત્ય તત્ત્વોની જિજ્ઞાસાવાળો હોય. (૨૩) धारियभवसंतासो, भवपासो मन्नइ व पाससमो। सवणसमीहा सच्चा, उज्जुमई धम्मनिरविग्यो ॥२४॥ धारितभवसंत्रासो भवपाशं मन्यते वा पाशसमम् । શ્રવણસમીદા સત્યા ઋગુમતિર્ધનિર્વિન આ ર૪ ............... ૨૪૧૦ ગાથાર્થ– તે ભવના ત્રાસને ધારણ કરનારો હોય, અર્થાત્ ચતુર્ગતિ રૂપ સંસાર ઉપર અત્યંત ત્રાસ હોય, ભવરૂપ પાશને(=ફાંસલાનેબંધનને) પાશ સમાન માને, સાચી ધર્મશ્રવણની ઇચ્છાવાળો હોય, સરળ મંતિવાળો હોય, અને ધર્મમાં વિદ્ગોથી રહિત હોય ધર્મમાં આવનારાં વિઘ્નોનો યોગીઓની સેવાથી નાશ થઈ જાય. (૨૪) . भवपासमोयणत्थं, सव्वं कटुं करेइ धणदाणं। गुरुभत्तिखंतिजुत्तो, अदोहभावेण झाणबीयधरो ॥२५॥ . भवपाशंमोचनार्थं सर्वं कष्टं करोति धनदानम् । પુરરુક્ષતિયુરોગોદમાવેન નવીન / ર II ૨૪૧૭ ગાથાર્થ- તે ભવરૂપ પાશમાંથી મુક્ત થવા માટે સર્વ કષ્ટોને કરે છે સહન કરે છે, ધનનું દાન કરે છે. ગુરુભક્તિ અને ક્ષમાંથી યુક્ત હોય. કોઈના ઉપર દ્રોહ કરનારો ન હોય. ધ્યાનરૂપ યોગબીજને ધારણ કરનારો હોય. (૨૫) આ જીવ અવેદ્યસંવેદ્યપદના દોષોથી યુક્ત ન હોય એ જણાવવા માટે અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવો કેવો હોય છે તે જણાવે છે For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ - સંબોધ પ્રકરણ दीणो माई मच्छरठाणी किवणो भवाहिनंदी य। माणी अहलारंभी, अवेज्जपयदुट्ठदोसजुओ ॥२६॥ दीनो मायी मत्सरस्थानी कृपणो भवाभिनन्दी च । માની તારમી વેપલુટયુતઃ II રદ્દ ... .... ૨૪૫ર ગાથાર્થ– અવેધસંવેદ્યપદથી યુક્ત જીવ દીન, માયાવી, મત્સરી, કૃપણ, ભવાભિનન્દી, માની અને નિષ્ફળ આરંભયુક્ત હોય છે. વિશેષાર્થ– વેદ્ય-સંવેદ્યપદ– વેદ્ય એટલે વેદવા યોગ્ય=અનુભવવા યોગ્ય. સંવેદ્ય એટલે સંવેદન–અનુભવ. જે વસ્તુ જેવા સ્વરૂપે હોય તેવા સ્વરૂપે તેનો અનુભવ થવો તે વેદ્ય-સંવેદ્ય છે. જેમ કે–વસ્તુ જેવા સ્વાદવાળી છે તેવા સ્વાદનો જીભથી અનુભવ થવો તે વેદ્ય-સંવેદ્ય, વેદ્યસંવેદ્ય પદથી વિરોધી અવેધસંવેદ્ય પદ છે. જે વસ્તુ જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે તેનો અનુભવ ન થાય તે અવેદ્યસંવેદ્યપદ. જેમ કે–તાવમાં જીભ બગડી જાય ત્યારે સ્વાદિષ્ટ વસ્તુમાં પણ સ્વાદનો અનુભવ ન થાય. મીઠી વસ્તુ પણ કડવી જેવી લાગે. કમળો થાય ત્યારે ધોળી પણ વસ્તુ પીળી દેખાય છે. આ અવેદ્યસંવેદ્યપદ છે. આની આધ્યાત્મિક દૃષ્ટિએ ઘટના આ પ્રમાણે છે–મિથ્યાદષ્ટિ જીવમાં અૉસંવેદ્યપદ હોય અને સમ્યગ્દષ્ટિજીવમાં વેદ્યસંવેદ્યપદ હોય. કારણ કે મિથ્યાષ્ટિને પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે દેખાતા નથી=જણાતા નથી. સમ્યગ્દષ્ટિ જીવને જિનવચનના અનુસાર પદાર્થો જેવા સ્વરૂપે છે તેવા સ્વરૂપે દેખાય છે=જણાય છે. દીન- સદાય અદૃષ્ટ કલ્યાણવાળો. (તેણે ક્યારેય પોતાનું કલ્યાણ ન જોયું હોય. ગુરુનો યોગ મળે, વ્યાખ્યાનાદિ સાંભળે, તો પણ એને આત્મકલ્યાણની ભાવના=શ્રદ્ધા ન થાય. આત્મહિત તરફ લક્ષ ન જ હોય. આવો જીવ સાધુ બને તો ય આત્મહિત ન સાધી શકે.) માયાવી- પોતાના હૃદયમાં શું છે તેની બીજાને ખબર ન પડવા દે. અંગારમર્દક આચાર્ય વગેરેની જેમ અંદર જુદું હોય અને બહાર જુદું હોય. મત્સરી–પરના કલ્યાણમાં (=ઉત્કર્ષમાં) દુઃખી થનારો. (એ બીજાનું સારું જોઈ ન શકે. બીજાનું સારું જોઈને ઈર્ષ્યા કરે. આવો જીવ સાધુ For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૩ બને તો બીજા સાધુના ઉત્કર્ષને જોઈ ન શકે. તેથી તેને પાછા પાડવાની હલકી પ્રવૃત્તિ કરે.) કૃપણ ધન વગેરે ઘણું મળ્યું હોવા છતાં બીજાને આપવાનું મન ન થાય. સદુપયોગ કરવાનું મન ન થાય. આવો આત્મા સાધુ બને તો પણ પોતાના પાત્રા આદિ બીજાને ન આપે. ભવાભિનંદી-સંસાર ઉપર બહુમાનવાળો હોય. (ભવાભિનંદી શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે–ભવની=સંસારની અભિનંદી પ્રશંસા કરવાના સ્વભાવવાળો. અથવા ભવમાં=સંસારમાં અભિનંદી-આનંદ પામવાના સ્વભાવવાળો. ભવાભિનંદી જીવ સંસારમાં વિષયસુખ અનુભવી શકાતું હોવાથી સંસાર સારભૂત છે ઇત્યાદિ રીતે સંસારની પ્રશંસા કરે, તથા વિષયસુખોના કારણે તેને સંસારમાં બહુ જ આનંદ આવતો હોય.) માની– અહંકારથી યુક્ત હોય. તેનામાં નમ્રતા દેખાય તો પણ પોતાનો સ્વાર્થ સાધવા બહારથી દેખાવની હોય, અંતરની નહિ. નિષ્ફળ આરંભયુક્ત ફળ ન મળે તેવી પ્રવૃત્તિ કરનારો. (અહીં આધ્યાત્મિક ફળ સમજવું. તે વેપાર આદિમાં સફળ બને એવું બને. પણ આધ્યાત્મિક પ્રવૃત્તિમાં સફળ ન બને. સાધુધર્મની કે ગૃહસ્થ ધર્મની જે કોઈ પ્રવૃત્તિ કરે તે નિષ્ફળ બને. કારણ કે તે અતત્ત્વમાં અભિનિવેશવાળો હોય.) (૨૬) . अत्तुक्करिसं अत्तंमि, न धरई लोगुत्तरंमि पक्खवहो । पच्छाणुतावनिरओ, साणुक्कोसो य लोयगुणो ॥२७॥ • 'आत्मोत्कर्षमात्मनि न धारयति लोकोत्तरे पक्षवहः । પશાનતા પરિતો સાનુક્રોશ : | ર૭ |............. ૪૩ ' ગાથાર્થ(વેદ્યસંવેદ્યપદનાં લક્ષણોથી યુક્તજીવ) આત્મામાં સ્વોત્કર્ષને ધારણ ન કરે, લોકોત્તર ગુણોમાં પક્ષપાત ધારણ કરે, પશ્ચાત્તાપમાં તત્પર હોય, અર્થાત્ પાપનો પશ્ચાત્તાપ કરનારો હોય, દયાળુ અને જીવોનું હિત કરનારો હોય. (૨૭) इच्चाइणेगपवयणगुणविहिनिरओ (प)नमणतल्लिच्छो। ।। વેળપત્રિકાનુત્તો, વિવરીમોડવેન્નાથનુત્તt i ર૮. . For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ સંબોધ પ્રકરણ इत्याद्यनेकप्रवचनगुणविधिनिरतः (प्र)नमनतत्परः ।। વેદ્યપત્તિો વિપરીતોડવેદ્ય પદયુp: I ૨૮ / ૨૪૧૪ ગાથાર્થ– શાસ્ત્રોક્ત (સ્વોત્કર્ષનો અભાવ) ઇત્યાદિ અનેક ગુણોને કરવામાં=પાળવામાં તત્પર હોય અને નમવામાં તત્પર હોય. વેદ્યસંવેદ્યપદના લક્ષણોથી યુક્ત જીવ આવો હોય. અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવ આનાથી વિપરીત હોય. વિશેષાર્થ– આનો ભાવાર્થ એ છે કે અવેદ્યસંવેદ્યપદ યુક્ત જીવમાં જે દોષો હોય તે દોષો આઠમા દષ્ટિયુક્ત નામના મિથ્યાત્વમાં ન હોય. કારણ કે અવેદ્યસંવેદ્યપદથી યુક્ત જીવનાં અહીં જે દોષો જણાવ્યા છે તે દોષવાળો જીવ સમ્યકત્વ પામવાને લાયક નથી. જ્યારે આઠમા દષ્ટિયુક્ત મિથ્યાત્વવાળો જીવ સમ્યક્ત્વ પામવાને લાયક છે. અલબત્ત, આ જીવ અવેદ્યસંવેદ્યપદમાં જ રહેલો છે. કારણ કે મિથ્યાદષ્ટિમાં અવેદ્યસંવેદ્યપદ હોય. આમ છતાં તેનામાં અહીં જણાવેલા દોષો ન હોય, આ જીવ વેદ્યસંવેદ્યપદ પામવાની લાયકાત ધરાવે છે. એથી ઉપચારથી અવેદ્યસંવેદ્યપદથી યુક્ત કહી શકાય. (જુઓ યો.દ.સ. ૬૭) (૨૮) इच्चाइच्चयणमइओ, निच्छयववहारपक्खवाओ य । चरिमावत्ते चरिमं, करणं करे सो दिट्ठी ॥२९॥ इत्यादिचयनमतिको निश्चय-व्यवहारपक्षपातश्च । વરમાવર્તે વરમં વારમાં જતિ સ દષ્ટિ II ર I . . १४५५ ગાથાર્થ– ઇત્યાદિ ગુણોનો સંગ્રહ કરવામાં મતિવાળો અને નિશ્ચયવ્યવહાર ઉભયનો પક્ષપાતી તે મિથ્યાષ્ટિ જીવ ચરમ પુદ્ગલપરાવર્તમાં ચરમ યથાપ્રવૃત્તિકરણ કરે છે. વિશેષાર્થ– જે યથાપ્રવૃત્તિકરણ પછી અપૂર્વકરણ થાય તેને ચરમ યથાપ્રવૃત્તિકરણ કહેવાય. યથાપ્રવૃત્તિકરણથી અનેકવાર ગ્રંથિદેશ સુધી આવી જાય છે, પણ પછી રાગ-દ્વેષની ગાંઠને છેદવાનો પુરુષાર્થ ન કરી શકવાથી ફરી કર્મની સ્થિતિને વધારી દે છે, પણ જે જીવ જે યથાપ્રવૃત્તિકરણ પછી અવશ્ય અપૂર્વકરણ વડે રાગ-દ્વેષની ગાંઠને ભેદે For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૫ છે, તે જીવનું તે યથાપ્રવૃત્તિકરણ ચરમ યથાપ્રવૃત્તિકરણ છે. ચરમ એટલે છેલ્લું. છેલ્લે યથાપ્રવૃત્તિકરણ તે ચરમ યથાપ્રવૃત્તિકરણ છે. એકવાર અપૂર્વકરણ થયા પછી જીવને ક્યારેય યથાપ્રવૃત્તિકરણ થતું નથી. પ્રશ્ન- જીવ ગ્રંથિદેશે કેટલો કાળ રહે ? ઉત્તર– જીવ જધન્યથી એક અંતર્મુહૂર્ત જેટલા કાળ સુધી અને ઉત્કૃષ્ટથી અસંખ્ય વર્ષો સુધી ગ્રંથિદેશે રહે છે. (બૃહત્કલ્પ ગાથા-૧૦૪) આનો અર્થ એ થયો કે ગ્રંથિદેશે આવેલા જીવનું યથાપ્રવૃત્તિકરણ ચરમ હોય તો પણ યથાપ્રવૃત્તિકરણ કર્યા પછી તુરત જ રાગ-દ્વેષની ગાંઠને ભેદે એવો નિયમ નથી. પણ ભેદશે અને સમ્યક્ત્વને પામશે એ વાત ચોક્કસ છે. (૨૯) घणरागदोसगंठिं, भिंदइ पावेइ तच्चसम्मत्तं । पच्चुब्भडपावपरीभवाणुबंधी किच्चाओ विरमेइ ॥ ३० ॥ घनरागदोषग्रन्थि भिनत्ति प्राप्नोति तथ्यसम्यक्त्वम् । પ્રત્યુભટપાપપરિમવાનુવન્વિત્યેો વિરમતિ ॥ ૩૦ .............. ગાથાર્થ ચરમ યથાપ્રવૃત્તિકરણમાં રહેલો તે જીવ તીવ્ર રાગ-દ્વેષરૂપ ગાંઠને ભેદે છે, અને પારમાર્થિક (ભાવ) સમ્યક્ત્વને પામે છે. હવે તે અતિપ્રબલ પાપોથી જીવનો જે પરાજય=તિરસ્કાર થઇ રહ્યો છે તે પરાજયનો અનુબંધ કરનારાં કાર્યોથી અટકી જાય છે, અર્થાત્ હવે તે પાપનો અનુબંધ કરાવે તેવાં પાપકાર્યો કરતો નથી. (૩૦) सम्मत्तंमि उलद्धे, जइवि गुणा हुंति नोवि पुव्वुत्ता । તહ વિ હૈં સંવિધ્નપદ્, રમડ઼ે મુવમેના ॥ રૂશ્ II सम्यक्त्वे तु लब्धे यद्यपि गुणा भवन्ति नापि पूर्वोक्ताः । तथापि खलु संवेद्यपदे रमते मोक्षार्थमेकार्थम् ॥ ३१ ॥ ગાથાર્થ— જો કે સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે કોઇ જીવમાં પૂર્વોક્ત ક્ષમા વગેરે (બધા) ગુણો ન પણ હોય, તો પણ તે એક મોક્ષ માટે જ વેદ્યસંવેદ્યપદમાં રમે છે. १४५७ For Personal & Private Use Only ................................ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ - સંબોધ પ્રકરણ : નવા વિશેષાર્થ– સમ્યગ્દષ્ટિ જીવ વેદ્યસંવેદ્યપદમાં રમે છે એનો ભાવાર્થ. આ પ્રમાણે છે–તેનામાં ક્રોધ વગેરે દોષો હોય એ બદલ હૈયામાં ભારે દુઃખ હોય. દોષોને દૂર ન કરી શકે તો પણ દોષોને દૂર કરવા જેવા જ માને, ગુણોને મેળવી ન શકે તો પણ ગુણોને મેળવવા જેવા જ માને પાપોને ન છોડી શકે તો પણ પાપોને છોડવા જેવા જ માને. એથી પાપ કરતી વખતે હૃદયમાં દુઃખ હોય. એથી જ રસપૂર્વક પાપ ન કરે. ધર્માનુષ્ઠાનોને ન કરી શકે તો પણ ધર્માનુષ્ઠાનોને કરવા જેવા જ માને. તે સતત મોક્ષની આકાંક્ષાવાળો હોય. ભૌતિક સુખનાં સાધનોને દુઃખનું કારણ માને. આમ તે વેદ્યસંવેદ્યપદમાં રમતો હોય. (૩૧) पुव्वुत्तं सत्तविहं, मिच्छत्तं पत्तमईयकालभावं। भव्वेहिमभव्वेहि-मणंतपुग्गलपट्टगयं ॥३२॥ पूर्वोक्तं सप्तविधं मिथ्यात्वं प्राप्तमतीतकालभावम् । મર્ચ મર્ચનન્તપુત્તિપર્વતમ્ II રૂર I ... ૨૪૫૮ ગાથાર્થ– પૂર્વોક્ત સાત પ્રકારનું મિથ્યાત્વ ભૂતકાળમાં ભવ્ય અને અભવ્ય એ બંને પ્રકારના જીવો વડે અનંતપુદ્ગલ પરાવર્તકાળ સુધી પ્રાપ્ત કરાયું છે. (૩૨) अट्ठममिच्छत्तं पुण, भव्वमिच्छेहि णो अभव्वेहि। मग्गाणुसारिमइहि, परमपयहूँ किलिडेहिं ॥३३॥ अष्टममिथ्यात्वं पुनर्भव्यमिथ्यादृष्टिभि भव्यैः । માનુલામિતિમ પરમપાર્થ ઉત્તરે રૂરૂ ........ .... ૨૪૬. ગાથાર્થ– માર્ગાનુસારિમતિવાળા અને મોક્ષ માટે કષ્ટોને સહન કરનારા ભવ્ય મિથ્યાષ્ટિઓ વડે આઠમું મિથ્યાત્વ પ્રાપ્ત કરાય છે. પણ અભવ્યમિથ્યાષ્ટિઓ વડે પ્રાપ્ત કરાતું નથી. (૩૩) नो जिणधम्मेऽहिंसादाहिणकरुणाइगुणसमिद्धेहिं । मंदयरकसाएहि, तेहिमिणं मिच्छमुज्जूढं ॥३४॥ नो जिनधर्मेऽहिंसा-दाक्षिण्य-करुणादिगुणसमृद्धैः। . मन्दतरकषायैस्तैरिदं मिथ्यात्वमुद्व्यूढम् ॥ ३४ ॥.. १४६० For Personal & Private Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૭૭. મિથ્યાત્વ અધિકાર ગાથાર્થ– જિનધર્મ પ્રાપ્ત થયે છતે અહિંસા, દાક્ષિણ્ય અને કરુણા વગેરે ગુણોથી યુક્ત અને અધિક મંદકષાયવાળાતે ભવ્ય મિથ્યાષ્ટિઓથી આઠમું મિથ્યાત્વ ધારણ કરાયું નથી, અર્થાત સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે આ મિથ્યાત્વ ન હોય. (૩૪). आभिणिवेसियमिच्छं, सम्मं जाणिज्ज जो कयग्गेण । तं पुण अभव्वजीवेहि नो पत्तं भवसमुहम्मी ॥३५॥ आभिनिवेशिकमिथ्यात्वं सम्यक् जानीहि यो कृताग्रस्तम् । તત્ પુનરમ નીવર્ગ પ્રાપ્ત અવસમુદ્ર . રૂ .................... ૪૬૨ ગાથાર્થ– જેણે સંસારનું પરિમાણ કર્યું છે સંસારનો કાળ પરિમિત કર્યો છે તેને આભિનિવેશિક મિથ્યાત્વ તું જાણ, અર્થાત્ તેને આભિનિવેશિક મિથ્યાત્વ હોય એમ તું જાણ. અહીં તાત્પર્યાર્થ એ છે કે જેણે એકવાર પણ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તેને જ આભિનિવેશિક મિથ્યાત્વ હોય, અભવ્યજીવોએ તે મિથ્યાત્વ સંસારસમુદ્રમાં પ્રાપ્ત કર્યું નથી. (૩૫) अट्ठममिच्छत्तंमि रुइं धम्माइरुईण हुज्ज वित्थारो। जइ कहवि पयट्टिज्जइ, तहा वि तस्संसणा हुज्जा ॥३६॥ अष्टममिथ्यात्वे रुचिर्धर्मादिरुचीनां भवति विस्तारः । ઃિ કથા પ્રવૃત્ય તથાપિ તયાંશના ભવેત્ ા રૂદ્ II ....... ૨૪૬૨ ગાથાર્થ– આઠમા મિથ્યાત્વમાં (યોગકથારુચિ અને ગુણીજનસંગરુચિ આદિ) જે રુચિ છે તે ધર્મચિ વગેરે (દશ પ્રકારના) સમ્યકત્વનો વિસ્તાર છે. જો કોઈ પણ રીતે સમ્યક્ત્વ ચાલ્યું જાય તો પણ તેની સત્તા રહે છે. ' વિશેષાર્થ- પન્નવણા ઉપાંગ વગેરેમાં ધર્મચિ વગેરે દશ પ્રકારનું સમ્યકત્વ જણાવ્યું છે. તેમાં ધર્મસચિવાળો જીવ સમ્યકત્વ પામેલો જ હોય એવો નિયમ નથી. પણ તે સમ્યકત્વ પામવાને લાયક અવશ્ય હોય આથી ધર્મરુચિવાળા જીવમાં દ્રવ્યથી ધર્મચિ સમત્વ હોય. તેવી રીતે આઠમા - મિથ્યાત્વમાં યોગચિ, યોગકથાસચિવગેરે પણ ધર્મરુચિ છે, અને તે જીવમાં ૧. અહીં મુદ્રિત પ્રતમાં અને બે હસ્તલિખિત પ્રતોમાંનો યોજએવો પાઠ છે. આ પાઠના આધારે " અર્થ બંધબેસતો નથી. એક હસ્તલિખિત પ્રતમાં ગોવાળ એવો પાઠ છે. એના આધારે છે અર્થ બંધબેસતો થાય છે. ના સ્થળે લેખકની ભૂલ સમજીને (R) એવો પાઠ લીધો છે. * સી. For Personal & Private Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ * સંબોધ પ્રકરણ સમ્યકત્વ પામવાની લાયકાત હોવાથી દ્રવ્યથી ધર્મચિ સમ્યકત્વ હોય. માટે અહીં કહ્યું કે આઠમા મિથ્યાત્વમાં રુચિ ધર્મરુચિ વગેરેનો વિસ્તાર છે. અંશના એટલે અંશઅંશ એટલે સત્તા. “કંસ કૃતિ સંત મિત્ર”=અંશ એટલે સત્તામાં રહેલું કર્મ સમ્યક્ત્વ મોહનીયના ઉદયનો અભાવ થાય તો પણ તે સત્તામાં રહે છે. ક્ષાયિક સમ્યક્ત્વ પ્રાપ્ત થાય ત્યારે જ સમ્યક્ત્વ મોહનીય સત્તામાંથી જાય. (૩૬) पायमिह संपदायाओ, खओवसमियं लहिज्ज सम्मत्तं । । खइयमवि केवि अहवा, जइ हुज्जा तब्भवे सिद्धी ॥३७॥ प्राय इह संप्रदायात् क्षायोपशमिकं लभेत सम्यक्त्वम् । ક્ષયિપિ ગૃથવા રિ પ તપૂર્વ સિદ્ધિ ને રૂ૭ | ૨૪૬૩ ગાથાર્થ– પ્રાયઃ અહીં સંપ્રદાયના (ગુરુપરંપરાગત ઉપદેશના) અનુસારે જીવ (પહેલીવાર) ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે છે અથવા જો તે જ ભવમાં મોક્ષ થવાનો હોય તો કોઈ જીવો (પહેલી વાર) ક્ષાયિક સમ્યકત્વ પણ પામે. વિશેષાર્થ- પહેલી વાર સમ્યક્ત્વની પ્રાપ્તિ અંગે કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એમ બે મત છે. કાર્મગ્રંથિક મતે સૌથી પ્રથમવાર સમ્યકત્વ પામે ત્યારે પથમિક સમ્યક્ત્વ જ પામે. જ્યારે સૈદ્ધાંતિક મતે પરામિક કે લાયોપથમિક એ બેમાંથી ગમે તે એકસમ્યક્ત્વ પામે છે. કાર્મગ્રંથિક અને સૈદ્ધાંતિક એ બંનેના મતે મિથ્યાદષ્ટિ જીવ ક્ષાયિક સમ્યક્ત્વ પામતો નથી. ક્ષાયોપથમિક સમ્યકત્વી જીવ જ ક્ષાયિક સમ્યક્ત્વ પામે છે. પણ વિશેષાવશ્યક ભાષ્ય ગાથા ૫૩૧ની કોટ્યાચાર્યની ટીકામાં મિથ્યાદષ્ટિ પણ ક્ષાયિક સમ્યકત્વ પામે એમ જણાવ્યું છે. આ કથન અહીં જણાવ્યું તેમ “તે જ ભવમાં મુક્તિમાં જનારા કોઇ જીવો પહેલી વાર પાયિક સમ્યકત્વ પામે” એ અપેક્ષાએ હોય એમ સંભવે છે. (૩૭) चउदस दस य अभिन्ने, नियमा सम्मं तु सेसए भयणा। मइउहिविवज्जासे, होइ मिच्छंन सेसेसु ॥३८॥ चतुर्दशसु दशसु चाभिन्ने नियमा सम्यक्त्वं तु शेषके भजना। અત્યવધવિપાસે મવતિ મિથ્યાત્વ ન રાખેલું રૂ૮ .............. ૨૪૬૪ For Personal & Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અધિકાર ૨૭૯ ગાથાર્થ–સંપૂર્ણ ચૌદપૂર્વધર અને દશપૂર્વધરમાં નિયમો સમ્યકત્વ હોય, અન્ય કૃતધરોમાં ભજના છે એટલે સમ્યકત્વ હોય પણ ખરું અને ન પણ હોય. મતિઅજ્ઞાન અને અવધિ અજ્ઞાનમાં મિથ્યાત્વ હોય. મતિજ્ઞાની અને અવધિજ્ઞાનીઓમાં મિથ્યાત્વ ન હોય. (૩૮) पुव्वमणाइलाभे, सम्मे उवसामियं भवे णियमा। पडिवाइसु णो णियमं, खायं खाओवसमियं वा ॥३९॥ पूर्वमनादिलाभे सम्यक्त्वे औपशामिकं भवेद् नियमा। પ્રતિપતિપુ નો નિયમ ક્ષારયવં લાયોપમ વા | રૂ . . ૨૪૬૬ ગાથાર્થ– પૂર્વે અનાદિકાળથી પ્રાપ્ત નહિ થયેલું સમ્યક્ત્વ જયારે પહેલીવાર પ્રાપ્ત થાય છે ત્યારે નિયમા ઔપશમિક સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. પથમિક સમ્યકત્વથી પડનારા જીવોમાં નિયમ નથી, અર્થાત્ ઔપશમિક સમ્યકત્વથી પતિત થયા પછી ઔપશમિક જ સમ્યકત્વ પ્રાપ્ત થાય એવો નિયમ નથી, ક્ષાયિક કે ક્ષાયોપથમિક પણ પ્રાપ્ત થાય. (૩૯) मिच्छत्तंमि अखीणे, तिपुंजिणो सम्मदिद्विणो नियमा। मिच्छत्तंमि उखीणे, दुएगपुंजी व खवगो वा ॥ ४०॥ मिथ्यात्वेऽक्षीणे त्रिपुञ्जिनः सम्यग्दृष्टयो नियमाद् । 'મિથ્યાત્વે તુ ક્ષીને ભેજપુન્ની વા સો વા ( ૪૦ | . ... ૨૪૬૬ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિજીવો જ્યાં સુધી મિથ્યાત્વપુંજ ક્ષીણ ન થાય ત્યાં સુધી નિયમાં ત્રણ પુંજવાળા હોય અને મિથ્યાત્વપુંજ ક્ષીણ થાય ત્યારે બેjજવાળા કે એકjજવાળા હોય, અથવા ક્ષપક (=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ) બને છે. આ - વિશેષાર્થ– મિથ્યાત્વપુંજનો ક્ષય થતાં મિશ્રપુંજનો ક્ષય ન થાય ત્યાં સુધી બે પુંજવાળો અને મિશ્રપુંજનો ક્ષય થતાં સમ્યકત્વ પુજનો ક્ષય ન થાય ત્યા સુધી એકપુંજવાળો હોય. સમ્યકત્વપુંજનો ક્ષય થતાં જીવ સંપર્ક=ક્ષાયિક સમ્યગ્દષ્ટિ બને છે. (બૂક.ભા.ગા.૧૧૭) (૪૦) उवसमवेयगखइया, अविरयसम्माइसम्मदिट्ठिसु । . उवसंतमप्पमत्ता, तह सिद्धता जहाकमसो ॥४१॥ For Personal & Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ સંબોધ પ્રકરણ उपशम-वेदक-क्षायिका अविरतसम्यग्दृष्ट्यादिसम्यग्दृष्टिषु । ૩૫શાન્તાપ્રમત્તા તથા સિદ્ધાન્તા યથાશ્રમશ: II 8? I ૨૪૬૭ ગાથાર્થ– ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકત્વ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે સમ્યગ્દષ્ટિ જીવોમાં હોય અને અનુક્રમે ઉપશાંતમોહ, અપ્રમત્ત અને સિદ્ધો સુધી હોય. વિશેષાર્થ– ઉપશમ વગેરે ત્રણ સમ્યક્ત્વ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેમાં હોય, એનો અર્થ એ થયો કે પ્રથમના ત્રણ ગુણસ્થાનોમાં ન હોય. આ ત્રણ સમ્યક્ત્વ ક્યારથી હોય તે કહ્યું. હવે ક્યાં સુધી હોય? એમ જણાવતા કહે છે કે ઉપશમસમ્યક્ત્વ ઉપશાંતમોહ (અગિયારમા) ગુણસ્થાન સુધી હોય. ક્ષાયોપથમિક સમ્યક્ત્વ અપ્રમત્તગુણસ્થાન સુધી હોય. (આઠમા વગેરે ગુણસ્થાનમાં ઉપશમ કે ક્ષાયિક સમ્યક્ત્વ હોય.) ક્ષાયિક સમ્યક્ત્વ સિદ્ધો (=સિદ્ધાવસ્થા) સુધી હોય. અહીં પરમાર્થ એ છે કે–અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત એ ચાર ગુણસ્થાનમાં ત્રણે સમ્યકત્વ પૂર્વે જે કહ્યાં તે હોય છે. જુદા જુદા જીવને આશ્રયી અથવા એક જ જીવને જુદા જુદા કાળ આશ્રયી એ ત્રણે સમ્યક્ત્વ હોય છે.) તથા અપૂર્વકરણ અનિવૃત્તિબાદર-સૂક્ષ્મસંપરાય અને ઉપશાંતમોહ એ ચાર ગુણસ્થાનવાળા જીવો કોઈ ક્ષાયિક સમ્યકત્વવાળા હોય છે, અથવા તો કોઈ ઉપશમ સમ્યક્ત્વવાળા હોય છે, પરંતુ ક્ષયોપશમ સમ્યક્ત્વવાળા હોતા નથી. તથા ક્ષીણમોહ-સયોગિકેવલી અને અયોગિકેવલી એ ત્રણ ગુણસ્થાનવાળા જીવો તથા સર્વે સિદ્ધપરમાત્મા ક્ષાયિક સમ્યકત્વવાળા જ હોય. પરંતુ ઉપશમ કે ક્ષયોપશમ સમ્યકત્વવાળા હોતા નથી.) (૪૧). वेमाणिया य मणुया, रयणाइतिनिरआ असंखवासतिरिया य। तिविहा सम्मट्ठिी, वेयगउवसामगा सेसा ॥ ४२ ॥ वैमानिकाश्च मनुजा रत्नादित्रिनिरया असंख्यवर्षतिर्यञ्चश्च । ત્રિવિધાઃ સીદ વેપમા: શેષા: II કર ......... ૨૪૬૮ ગાથાર્થ– વૈમાનિક દેવો, મનુષ્યો, રત્નપ્રભા વગેરે ત્રણ નરકના નારકો અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો એ ચાર પ્રકારના For Personal & Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૧ મિથ્યાત્વ અધિકાર જીવો ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. શેષ સર્વ જીવો ક્ષાયોપથમિક અને ઔપથમિક એ બે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે. (૪૨) अबद्धआऊयाणं, मणुयाणं खाइयं खु सेणिगयं । तब्भवियं परभवियं, पुव्वनिबद्धाउयाणं च ॥४३॥ अबद्धायुष्काणां मनुजानां क्षायिकं खलु श्रेणिगतम् । તવ પરમવિ પૂર્વનિવાયુષ્કાળ | જરૂ II ... ૨૪૬૪ ગાથાર્થ જેમણે આયુષ્ય બાંધ્યું નથી તેવા મનુષ્યોને ક્ષાયિક સમ્યકત્વ ક્ષપકશ્રેણિમાં જ હોય. જેમણે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી દીધું છે તેવા મનુષ્યોને તદ્ભવિક તે જ ભવમાં પ્રાપ્ત થયેલું કે પરભવિક–પરભવમાં પ્રાપ્ત થયેલું ભાયિક સમ્યકત્વ હોય. ' વિશેષાર્થ– મનુષ્યોને જ તદ્ભવિક ક્ષાયિક સમ્યકત્વ હોય. અન્ય ત્રણ ગતિમાં પરભવિક જ ક્ષાયિક સમ્યક્ત્વ હોય. કારણ કે મનુષ્યો સિવાય કોઈ જીવો નવું ક્ષાયિક સમ્યક્ત્વ પામતા નથી. (૪૩) भवणवणजोइसंखाउयसन्त्रिपणिदितिरियजीवाणं । : पंकाइनारयाणं, परतब्भवखाइयं णत्थि ॥४४॥ • भवनपति-व्यन्तर-ज्योतिष्क-संख्यातायुष्कसंज्ञिपञ्चेन्द्रियतिर्यग्जीवानाम् । પહૂતિનારા પરમવક્ષય નાસ્તિ ૪૪ .................. ૪૭૦ ગાથાર્થભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોને, અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંક્ષીપંચેન્દ્રિય તિર્યંચોને તથા ચોથીથી સાતમી નરક સુધીના નારકોને પરભવિક કે તદ્ભવિક ક્ષાયિક સમ્યકત્વ ન હોય. (૪૪) इगबितिचउरअसण्णि-पणिदिजीवाणमेगमवि सम्मं । तब्भवियं न हविज्जइ, परभवियं पुव्वभणियाणं ॥ ४५ ॥ ; एक-द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियजीवानामेकमपि सम्यक्त्वम् । વિવં ન પતિ પરમવિવં પૂર્વોત્તાનામ્ II 8, I .... ૨૪૭૨ For Personal & Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ • સંબોધ પ્રકરણ ગાથાર્થ–એકેદ્રિય, બેઇંદ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય અને અસંજ્ઞીપંચેંદ્રિય જીવોને એક પણ સમ્યક્ત્વ તદુભવિક ન હોય. પૂર્વે (=પ્રસ્તુત ગાથાની પૂર્વે) કહેલા બધા જ જીવોને પરભવિક સમ્યકત્વ હોય. વિશેષાર્થ– એકેદ્રિયથી અસંજ્ઞીપચંદ્રિય સુધીના જીવોને પરભવિક પણ ત્રણમાનું એક પણ સમ્યક્ત્વ ન હોય. એથી પૂર્વે કહેલા એટલે પ્રસ્તુત ગાથાની પૂર્વે કહેલા વૈમાનિક દેવો વગેરેને પરભવિક સમ્યકત્વ હોઈ શકે છે. (૪૫) उवसमखायगवेयय, अपुग्गलाइं च तह अवेइयाई। पुग्गलवेयं खाओवसमं तेणित्ति तद्दिट्टी ॥ ४६॥ उपशम-क्षायिक-वेदकानि अपुद्गलानि च तथाऽवेदितानि । पुद्गलवेदं क्षायोपशमं तेनेति तदृष्टिः ॥ ४६ ॥ १४७२ ગાથાર્થ– ઓપશમિક, ક્ષાયિક અને વેદક એ ત્રણ સમ્યકત્વ પુદ્ગલથી (=કર્માણુઓથી) રહિત હોય છે અને તેથી જીવ વડે તેના પુદ્ગલો વેદાયા નથી. ક્ષાયોપથમિક સમ્યકત્વ પુગલોના (=કર્માણુઓના) અનુભવવાનું હોય છે. તેથી જ ક્ષાયોપથમિક સમ્યગ્દર્શન વેદક એવી સંજ્ઞાવાળું છે. જીવસમાસની ૭૯મી ગાથાની ટીકામાં વ્યુત્પત્તિસિદ્ધ અર્થ જણાવતાં કહ્યું છે કે જેમાં શુદ્ધ એવા સમ્યકત્વ પુજના યુગલો વેદાય અનુભવાય તે વેદક સમ્યકત્વ અર્થાત્ ક્ષયોપશમ સમ્યક્ત કહેવાય છે. (૪૬) उवसमपुग्गलजणियं, भणियं जं तत्थ सहियसासाणं । उभयविहीणं विवागपएसवेयणपसाहिकयं ॥ ४७ ॥ उपशमपुद्गलजनितं भणितं यत् तत्र सहितं सास्वादनम् । મર્યાવિહીન વિપાઝપ્રવેશવેનપ્રણાધિકૃતમ્ II ૪૭ I.... - ૨૪૭રૂ ગાથાર્થ– સાસ્વાદન સમ્યકત્વ ઉપશાંત થયેલા પુદ્ગલોથી ઉત્પન્ન કરાયું હોવા છતાં પુદ્ગલોથી સહિત કહ્યું છે. કારણ કે ઉપશમ સમ્યકત્વ ૧. વેદક સમ્યક્ત્વ ઉદયમાં આવેલા સમ્યકત્વ મોહનીયના છેલ્લા પુદ્ગલોની અવસ્થારૂપ છે. (જુઓ સમ્યક્ત્વ અધિકાર ગાથા-૨૧) આ વ્યાખ્યા પ્રમાણે વેદક સમ્યકત્વમાં પુદ્ગલોનું વેદન હોવા છતાં માત્ર એક સમયરૂપ હોવાથી તેની વિવક્ષા નથી કરી એમ સમજાય છે. For Personal & Private Use Only WWW.jainelibrary.org Page #298 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ અધિકાર ૨૮૩ પ્રદેશોદય અને વિપાકોદય એ બંનેથી રહિત છે. જ્યારે સાસ્વાદન સમ્યકત્વ પ્રદેશોદય અને વિપાકોદયને સિદ્ધ કરનાર કર્મથી કરાયું છે. વિશેષાર્થ ઉપશમ સમ્યકત્વમાં મિથ્યાત્વનો પ્રદેશોદય કે વિપાકોદય હોતો નથી. સાસ્વાદન સમ્યક્ત્વમાં અનંતાનુબંધી કષાયોનો પ્રદેશોદય અને વિપાકોદય એ બંને હોય છે. (૪૭) तम्हा मिच्छत्तखए, बंधो दुविहो हविज्ज कम्माणं। मिच्छ अणनिरणुबंधा, हेऊणो साणुबंधन्ने ॥४८॥ तस्माद् मिथ्यात्वक्षये बन्धो द्विविधो भवेत् कर्मणाम् । मिथ्यात्वानन्तानुबन्धिनो निरनुबन्धा हेतवः सानुबन्धा अन्ये ।। ४८ ॥१४७४ ગાથાર્થ– મિથ્યાત્વના કારણે કર્મોનો બંધ સાનુબંધ અને નિરનુબંધ એમ બે પ્રકારનો છે. તેમાં મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયો સાનુબંધ છે, અર્થાત્ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયોની વિદ્યમાનતામાં અનુબંધ સહિત કર્મબંધ થાય છે. મિથ્યાત્વનો ક્ષય થયે છતે બીજા કર્મબંધ હેતુઓ નિરનુબંધ છે, અર્થાત મિથ્યાત્વથી રહિત અવિરતિ આદિ કર્મબંધ કર્મબંધહેતુઓથી અનુબંધરહિત કર્મબંધ થાય છે. (૪૮) जइ वि हु अविड्कसायजोगाईयाण हेउणो बंधो। हुज्जाऽमंदो मंदो मंदयरो तग्गुणप्पभवो ॥४९॥ यद्यपि खलु अविरति-कषाय-योगादिकानां हेतोर्बन्धः । મવેદ્રનો મન્તો મતાસ્તશુળભવ: I ૪૬ II . ૨૪૭ - ગાથાર્થ– જો કે અવિરતિ, કષાય અને યોગ વગેરે હેતુઓથી પણ 'કર્મબંધ થાય છે. પણ સમ્યગ્દર્શન આદિ તે તે ગુણથી અલ્પમંદ, અધિકમંદ અને તેનાથી પણ અધિકમંદ કર્મબંધ થાય છે. વિશેષાર્થ-મિથ્યાત્વના અભાવમાં સમ્યગ્દર્શનગુણની વિદ્યમાનતામાં અવિરતિથી થતો બંધ મિથ્યાત્વાવસ્થામાં થતા બંધની અપેક્ષાએ મંદ હોય છે, પણ વિરતિમાં કષાયનાં કારણે થતા બંધથી અલ્પસંદ હોય છે. તેનાથી વિરતિમાં કષાયથી થતો બંધ અધિકમંદ હોય છે. તેનાથી પણ For Personal & Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪. સંબોધ પ્રકરણ કષાયરહિત યોગોથી થતો બંધ અધિકમંદ હોય છે. આમ કર્મબંધમાં અનેક તરતમતા હોય છે. (૪૯). तम्हा परमं सलं, परमविसं परमबंधपच्चइयं । अवितहजोएहिं सया, मिच्छं हेयं सहावेहिं ॥५०॥ तस्मात् परमं शल्यं परमविषं परमबन्धप्रत्ययिकम् । વિતથી : સતા મિથ્યાતં દેવં સ્વપાવૈઃ II ૬૦ ||. .. $૪૭૬ ગાથાર્થ– તેથી મુખ્ય શલ્ય, મુખ્ય વિષ અને પ્રકૃષ્ટ બંધનું કારણ એવું મિથ્યાત્વ સત્ય (=શુભ) યોગોથી અને પોતાના (શુભ) ભાવોથી સદા ત્યાગ કરવા યોગ્ય છે. (૫૦) भवविरहहेऊ जिणमय-निस्संदं परमदिट्ठिवायसंपुन्नं । भव्वाणुभव्वभावुय-नंदणवणजलहरं सम्मं ॥५१॥ . भवविरहहेतुर्जिनमतनि:स्यन्दं परमदृष्टिवादसंपूर्णम् । વ્યાનુભવ્યભાવુનન્દનવનનત્તધર સ ર્વમ્ II & II ૨૪૭૭ ગાથાર્થ– સમ્યકત્વ સંસારવિયોગનું કારણ છે, જિનમતના સારરૂપ છે, શ્રેષ્ઠદષ્ટિવાદના સારરૂપ છે, ઉત્તમ અને મુક્તિગમનને યોગ્ય એવા ભાવુક જીવોરૂપનંદનવન માટે વાદળ સમાન છે. વિશેષાર્થ-જીવો ભાવુક અને અભાવુક એમ બે પ્રકારના છે. જે જીવો ઉપર શુભ-અશુભ નિમિત્તોની અસર થાય તે ભાવુક છે અને તેનાથી વિપરીત જીવો અભાવુક છે. (૫૧) // આ પ્રમાણે દશમો મિથ્યાત્વ અધિકાર પૂર્ણ થયો. તે For Personal & Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૨૮૫ : ૧૧. આલોચના અધિકાર नमिऊण जिणं वीरं, मोहारिनिसूयणे महावीरं। आलोयणचक्कनिहणियकम्मनिवलद्धजयकेउं ॥१॥ नत्वा जिनं वीरं मोहारिनिसूदने महावीरम् । માતોના વિનિહાલપનમ્બાયતુમ્ II ? . ૨૪૭૮ आराहणाहियारो, अह भण्णइ सयलपावकम्माणं । जीवा दुविहा वुत्ता, सम्मट्टिीवि मिच्छा वा ॥२॥ आराधनाधिकारोऽथ भण्यते सकलपापकर्मणाम् । નીવા ફિવિધા ૩: સીઇથોપિ મિથ્યાદિષ્ટો વા II ર ..... ૨૪૭૨ ગાથાર્થ– મોહરૂપ શત્રુનો નાશ કરવામાં મહાપરાક્રમી અને જેમણે આલોચનારૂપ ચક્રથી કર્મરૂપ શત્રુને હણીને જયપતાકા મેળવી છે એવા શ્રીવીરજિનને નમીને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એમ બે પ્રકારના જીવો કહ્યા. હવે સર્વપાપકર્મોની આલોચનારૂપ આરાધનાનો અધિકાર કહેવાય છે. (૧-૨) ‘जा जिणवयणे जयणा, विहिकरणं दव्वपमुहजोगेहि । सा धम्माराहणा खलु, विराहणा ताण पडिसेहो ॥३॥ .. या जिनवचने यतना विधिकरणं द्रव्यप्रमुखयोगैः। સા ધર્માધના 97 વિધના યોઃ પ્રતિષેધ: I રૂ ................. ૨૪૮૦ ગાથાર્થ દ્રવ્ય વગેરેના યોગથી જિનવચનમાં (=જિનવચનના અનુસારે) યતના કરવી અને વિધિનું પાલન કરવું તે ધર્મારાધના છે અને તે (યતના અને વિધિનું પાલન) ન કરવા તે વિરાધના છે. વિશેષાર્થ– દ્રવ્ય વગેરેના યોગથી એટલે આરાધનાને અનુકૂળ દ્રવ્યહોત્ર-કાળ-ભાવની પ્રાપ્તિથી. યેતના એટલે જીવવિરાધના ન થાય તે રીતે પ્રવૃત્તિ કરવાનો ઉપયોગ અથવા જ્યારે દોષ સેવવો જ પડે ત્યારે અધિકદોષનો ત્યાગ થાય તે રીતે અલ્પદોષ સેવાય તેનો ઉપયોગ. (૩) For Personal & Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ સંબોધ પ્રકરણ हत्थु ३त्तर३सवणतिगं ३, रोहिणी २ रेवइ २ पुणव्वसूण २ दुगं. अणुराहसमं भणिया, सोलस आलोयणारिक्खा ॥४॥ . हस्तोत्तराश्रवणत्रिकं रोहिणी-रेवती-पुनर्वसुद्विकम् । . अनुराधासमं भणिताः षोडश आलोचनक्षाः (आलोचना-ऋक्षाः) ॥ ४ ॥ १४८१ ગાથાર્થ-હસ્તત્રિક, ઉત્તરાત્રિક, શ્રવણત્રિક, રોહિણીકિક,રેવતીતિક, પુનર્વસુદ્ધિક અને અનુરાધા સહિત સોળ નક્ષત્રો આલોચનાના કહ્યા છે. વિશેષાર્થ– હસ્તત્રિક- હસ્ત, ચિત્રા અને સ્વાતિ. ઉત્તરાત્રિકઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદા અને ઉત્તરાફાલ્યુની. શ્રવણત્રિક- શ્રવણ, ધનિષ્ઠા અને શતભિષા. રોહિણીતિક- રોહિણી અને મૃગશીર્ષ. રેવતીતિક–રેવતી અને અશ્વિની પુનર્વસુદ્ધિક–પુનર્વસુ અને પુષ્ય. (૪) आलोयणातिहीओ, नंदा भद्दा जया य पुण्णा य। रविससिबुहगुरुसुक्का, वारा करणाणि विट्ठिविणा ॥५॥ आलोचनातिथयो नन्दा भद्रा जया च पूर्णा च । રવિ-શનિ-વૃધ-ગુરુ-શુI વારી શરન વિષ્ટિ વિના / ૧ / ૨૪૮૨ ગાથાર્થ– નંદા, ભદ્રા, જયા અને પૂર્ણ આલોચનાની તિથિઓ છે. રવિ, સોમ, બુધ, ગુરુ અને શુક્ર આલોચનાના વાર છે. વિષ્ટિ (=ભદ્રા) વિના કરણો આલોચનાના છે. વિશેષાર્થ– નંદા એકમ, છઠ્ઠ અને અગિયારસ. ભદ્રા- બીજ, સાતમ અને બારસ. જયા– ત્રીજ, આઠમ અને તેરસ. પૂર્ણા– પાંચમ, દશમ અને પૂનમ. (આમાં ૪-૯-૧૪ સિવાયની બધી તિથિઓ આવી જાય છે.) (૫) सूरे धणुमीणगए, गुरुहरिविटे य गंडविइवाए। अण्णे वि असुहजोगा, सोहिपयाणे परिच्चाया ॥६॥ सूर्ये धनुर्मीनगते गुरुहरिविष्टे च गण्ड-व्यतिपाते । કડથરુદ્ધયો શુદ્ધિાને પરિત્યાખ્યા: / ૬ . ............ १४८३ For Personal & Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૨૮૭ ગાથાર્થ– સૂર્ય ધન રાશિમાં કે મીનરાશિમાં હોય અને ગુરુએ સિંહ રાશિમાં પ્રવેશ કર્યો હોય ત્યારે આલોચના ન કરવી. ગંડ અને વ્યતિપાતમાં આલોચના ન કરવી. આ સિવાય બીજા પણ કુયોગોનો આલોચના આપવામાં ત્યાગ કરવો. (૬) वसहि पवेयइत्ता, वासावासं तहा विवज्जित्ता। कयसम्मत्तविसुद्धी, जिणगुरुठवणारियाण पुरो ॥७॥ वसतिं प्रवेद्य वर्षावासं तथा विवर्ण्य । કૃતસચવર્તાવિશુદ્ધિનન-ગુ–સ્થાપનાવાનાં પુ | . ૪૮૪ ગાથાર્થ– વસતિનું પ્રવેદન કરીને આલોચના કરે. ચાતુર્માસને છોડીને આલોચના કરે, અર્થાત ચાતુર્માસમાં આલોચના ન કરે. સમ્યકત્વની વિશુદ્ધિ કરીને જિન, ગુરુ કે સ્થાપનાચાર્યની સમક્ષ આલોચના કરે. વિશેષાર્થ– વસતિનું પ્રવેદન કરીને- જે સ્થાનમાં આલોચના કરવાની હોય તે સ્થાનની ચારે બાજુ સો ડગલોમાં વસતિ જોવી, એટલે કે સો ડગલામાં ક્યાંય હાડકાં, લોહી, મૃતપચંદ્રિયનું મડદું વગેરે અશુદ્ધિ જોવી. હાડકાં વગેરે અશુદ્ધિ હોય તો તેને દૂર કરવી. પછી ગુરુની પાસે આવીને ભગવદ્ ! સુદ્ધા વસહી હે ભગવંત ! વસતિ શુદ્ધ છે એમ જણાવવું. વસતિનું પ્રવેદન કરીને, એટલે કે વસતિશુદ્ધ છે, એમ જણાવીને આલોચના કરે. (૭) आलोयणाणिमित्तं, गीयत्थगवेसणा य उक्कोसा। जोयणसयाई सत्त उ, बारस वासाइ कायव्वा ॥८॥ आलोचनानिमित्तं गीतार्थगवेषणा चोत्कृष्टा । યોગનશનિ સંત તુ દાતણ વર્ષા ઋર્તવ્યા II II ૨૪૮ ગાથાર્થ આલોચના માટે ગીતાર્થ ગુરુની ઉત્કૃષ્ટથી (ક્ષેત્રથી) સાતસો યોજન સુધી અને (કાળથી) બાર વર્ષ સુધી તપાસ કરવી જોઇએ. વિશેષાર્થ– અહીં આલોચનાચાર્યના ગુણોથી યુક્ત ગીતાર્થની શોધ કરવી એમ ન કહેતાં ગીતાર્થની શોધ કરવી એમ જે કહ્યું તેનાથી એ જણાવ્યું કે–સઘળા ગુણોથી યુક્ત આલોચનાચાર્ય ન મળે તો જે કેવળ સંવિગ્ન ગીતાર્થ હોય તે પણ આલોચનાચાર્ય છે. (૮). For Personal & Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ સંબોધ પ્રકરણ गीयत्थो संविग्गो, अपक्खवाओ अवज्जभीरू य। मूलुत्तरगुणसुद्धो, मुणियपवयणरहस्सो य ॥९॥ ગીતાર્થ વિનો પક્ષપાતોડવઘમીરહ્યા મૂનોત્તરમુખશુદ્ધો જ્ઞાનપ્રવેવનરશ્યa I I ... ૨૪૮૬ जुग्गाजुग्गगवेसण-बालतरुणाइवुड्डसामत्थो । નો સત્નો સબૂલ્ય, કાતીયાવાયા મુut I ૨૦ છે योग्यायोग्यगवेषण-बालतरुणादिवृद्धसामर्थ्यः । યો યુરત: સવર્થે મોનારાય: સમુનિઃ II ૨૦ // . .... ૨૪૮૭ ગાથાર્થ-ગીતાર્થ, સંવિગ્ન, પક્ષપાતથી રહિત, પાપભીરુ, મૂલગુણઉત્તરગુણોથી શુદ્ધ, પ્રવચનના રહસ્યનો જ્ઞાતા, યોગ્યયોગ્યની તપાસ કરનાર, અર્થાત્ આલોચના કરવા માટે આ જીવ યોગ્ય છે કે અયોગ્ય એમ પારખવામાં કુશળ, બાલ-તરુણ-વૃદ્ધ વગેરેની વિચારણા કરનાર, અર્થાત્ બાલ આદિને જાણીને તે પ્રમાણે આલોચના આપનાર અને સર્વકાર્યોમાં કુશળ મુનિ આલોચનાદાતા છે=આલોચના આપવાને યોગ્ય છે. (૯-૧૦). तयभावे संविग्गो, गीयत्थो जो अवज्जसज्जगुणो। संभोगी असंभोगी, तयभावे होइ सारूवी ॥११॥ तदभावे संविग्नो गीतार्थो योऽवद्यसज्जगुणः । સંપોની માંગો તમારે પતિ સારૂપી I ૨૭ ૨૪૮૮ ગાથાર્થ– તેના (=૯-૧૦ ગાથામાં કહ્યા તેવા ગુરુના) અભાવમાં સંવિગ્ન, ગીતાર્થ અને પાપ ન કરવામાં તત્પરતારૂપ ગુણવાળા, અર્થાત સાવધપ્રવૃત્તિથી રહિત ગુરુ આલોચના આપવાને યોગ્ય છે. તેના અભાવમાં સંભોગી, તેના અભાવમાં અસંભોગી, તેના અભાવમાં સારૂપી આલોચના આપવાને યોગ્ય છે. વિશેષાર્થ– અહીં ભાવાર્થ આ પ્રમાણે છે–પહેલાં સ્વગચ્છમાં આચાર્ય વગેરે ગીતાર્થની પાસે આલોચના કરવી જોઈએ. તેમ ન બની શકે તો અન્યગચ્છમાં આચાર્ય વગેરેની પાસે આલોચના કરવી જોઈએ. For Personal & Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૨૮૯ અન્યગચ્છના ગીતાર્થ સાંભોગિક અને અસાંભોગિક એમ બે પ્રકારના હોય. સાંભોગિક એટલે સમાન સામાચારીવાળા. અસાંભોગિક એટલે ભિન્ન સામાચારીવાળા. અન્યગચ્છના જે ગીતાર્થ સાંભોગિક હોય તેની પાસે આલોચના લેવી, તેના અભાવમાં અસાંભોગિકની પાસે આલોચના કરવી. તેના પણ અભાવમાં સારૂપિકની પાસે આલોચના કરવી. સારૂપિક તે કહેવાય છે, કે જે સફેદ વસ્ત્રધારી હોય, માથે મુંડન કરાવતો હોય, કચ્છ ન બાંધતો હોય (અધોવસ્ત્ર સાધુની જેમ પહેરતો હોય), ઓઘો છોડી દીધો હોય (બાકીનો સાધુવેષ રાખ્યો હોય), અબ્રહ્મચારી (ચતુર્થવ્રતનો વિરાધક હોય) છતાં સ્ત્રી વિનાનો હોય (sઘરબારી ન હોય) અને ભિક્ષાથી જીવન ચલાવનાર હોય. (૧૧) तयभावे पच्छाकड-ससिहो वा सिद्धपुत्तयसदारो। सामाइय दाऊणं, तप्पुरओराहणा कुज्जा ॥१२॥ तदभावे पश्चात्कृतसशिखो वा सिद्धपुत्रकसदारकः । સામાથિ દ્રા તત્પરત: બારાધનાં ફર્યા II ૨૨ ... ગાથાર્થ– તેના અભાવમાં ચોટલી રાખનારા પશ્ચાત્કૃત, તેના અભાવમાં સ્ત્રીવાળો(ઘરબારી) “સિદ્ધપુત્ર આલોચના આપવાને યોગ્ય છે. પશ્ચાદ્ભૂત આદિની પાસે લેવી હોય ત્યારે તેને (અમુક સમય સુધી) સામાયિક આપીને=ઉચ્ચરાવીને તેની પાસે આલોચના કરે. (૧૨) तयभावे वि हु जत्थ य, जक्खाययणं पुराणमिज्जजणं। जिणगणहरसाइसया-रियाइ पुव्वं ठियावासं ॥१३॥ तदभावेऽपि खलु यत्र च यक्षायतनं पुराणमायजनम् ।' . નિ- ધ-સતિશયવાર્યાદિપૂર્વસ્થિતાવાસમ્ II શરૂ II ............. ૨૪૬૦ ૧. પશ્ચાત્કૃતદીક્ષા છોડીને તદ્દન ગૃહસ્થ બની ગયેલ. કેટલાક કહે છે કે સિદ્ધપુત્ર એ જ - પશ્ચાત છે. (જુઓ નિશીથ ઉ.૧૯. ગાથા-૬૨૬૬) ૨. સિદ્ધપુત્ર સારૂપિક જેવો હોય. તેમાં થોડો ભેદ આ પ્રમાણે છે–મસ્તક મુંડાવે પણ ચોટલી રાખે. સ્ત્રી રાખે કે ન પણ રાખે. (જુઓ નિશીથ ઉદ્દેશો-૧૪, ગાથા-૪૫૮૭) ૩, ગાથામાં યક્ષાયતનનું જ્ઞાન એવું વિશેષણ છે. ફળ પ્રયોગ સંસ્કૃત આ ધાતુનું છે. જ આવનારા. અહીં મા+રૂ ધાતુને કર્તા અર્થમાં તિહાષ્યિોદ્ય (સિ.લે. પ-૧-૫૦) એ સૂત્રથી મ પ્રત્યય લાગતાં (માફ) માય રૂપ બને. જેમ જેતિ ને ચાટનાર અર્થ થાય, તેમ માયતીતિ કાય: આવનાર એવો અર્થ થાય. . ૨૪૮૬ 1 = * * For Personal & Private Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– તેના પણ અભાવમાં જિન-ગણધર-અતિશયયુક્ત આચાર્ય આદિએ પૂર્વકાળમાં જ્યાં સ્થિરતા કરી હોય અને જેમાં લોકો આવે છે તેવા જૂના યક્ષમંદિરમાં આલોચના કરે. વિશેષાર્થ અહીં બહુ જ સંક્ષેપમાં જણાવ્યું છે. અહીં વિસ્તૃત વિગત આ પ્રમાણે છે–આવા સ્થાનમાં શ્રી અરિહંતદેવ તથા ગણધર ભગવંતોથી પ્રાયશ્ચિત્ત અપાતાં અનેકવાર જે શાસનદેવીએ જોયાં હોય એથી જે આલોચનાના સ્વરૂપને જાણતી હોય), તે શાસનદેવીને અટ્ટમ વગેરે તપથી આરાધના કરીને તેને પ્રત્યક્ષ કરી તેની સામે આલોચના કરવી. જો તેનું સ્વર્ગનું આયુષ્ય પૂર્ણ થવાથી ચ્યવન થયું હોય અને તેને સ્થાને બીજી દેવી ઉત્પન્ન થઈ હોય, તો તેને અક્રમ વગેરે તપથી પ્રત્યક્ષ કરીને પોતાના દોષો કહેવા. તે દેવી મહાવિદેહમાં વિચરતા શ્રી અરિહંત દેવને પૂછીને જે પ્રાયશ્ચિત્ત લાવી આપે તે લેવું. તેમાં પણ જો ન બને, તો શ્રી અરિહંતદેવની પ્રતિમા સમક્ષ આલોચના કરી સ્વયં પ્રાયશ્ચિત્ત સ્વીકારવું. કદાચ પ્રતિમાનો પણ જો યોગ ન હોય, તો પૂર્વોત્તર (ઇશાન) દિશાની સન્મુખ રહીને શ્રી અરિહંતસિદ્ધોની સમક્ષ આલોચના કરવી, પણ આલોચના કર્યા વિના રહેવું નહીં. કારણ કે-શલ્યવાળાને (આલોચના ન કરે તેને) આરાધકપણું રહેતું નથી. (૧૩) पुव्युत्तरदिसिसमुहो, विदिसं उत्तरपुरस्थिमाभिमुहो। पागडियसव्वसल्लो, पुरडिओ भणइ विणयपरो ॥१४॥ पूर्वोत्तरदिक्सम्मुखो विदिशमुत्तरपौरस्त्याभिमुखः । પ્રતિસવંશલ્ય: પુરસ્થિતી પતિ વિનયપદ II ૨૪ / ૨૪૨૨ ગાથાર્થ વિનયમાં તત્પર અને આલોચનાદાતાની આગળ રહેલો આલોચક પૂર્વ કે ઉત્તર દિશામાં અથવા ઈશાન વિદિશામાં મુખ રાખીને અપરાધોને કહે અને સર્વદોષરૂપ શલ્યોને પ્રગટ કરે=કંઈ પણ છુપાવે નહિ. (૧૪). पुत्ती पमज्जिऊणं, काऊ किइकम्मचेइवंदणयं । वासट्टावणपुट्वि, अइयारा सव्व भणियव्वा ॥१५॥ For Personal & Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૨૯૧ पोती प्रमाW कृत्वा कृतिकर्म-चैत्यवन्दनकम् । વસ્થાપનપૂર્વતિવારા સર્વે મળતા: II ૨૬ / ૨૪૨૨ ગાથાર્થ– ચૈત્યવંદન અને ગુરુવંદન કરીને મુહપત્તિનું પડિલેહણ, કરીને (સોધિ મંદિસા અને અતિચાર આલોઉં એ બે આદેશ માગીને) વષસ્થાપનાની પૂર્વે સર્વ અતિચારો કહેવા. વિશેષાર્થ– વસ્થાપન પૂર્વે એટલે ચાતુર્માસ રહેવા માટે દિવસ નિશ્ચિત થાય તે પહેલાં. પૂર્વે આજની જેમ અષાઢ સુદ ચૌદશથી ચાતુર્માસ નિશ્ચિત ન હતું. ચાતુર્માસ પ્રાયોગ્ય ક્ષેત્ર જલદી પ્રાપ્ત ન થાય ત્યારે કલ્પસૂત્રમાં કહ્યા મુજબ અષાઢ સુદ-૧૫ પછી પાંચ પાંચ દિવસ લંબાવે, એમ લંબાવતાં લંબાવતાં ભાદરવા સુદ-૫ આવે ત્યારે અવશ્ય જ્યાં હોય ત્યાં સ્થિર રહે. આ રીતે ચાતુર્માસમાં એક સ્થળે સ્થિર રહેવાનો નિર્ણય થાય તેને શાસ્ત્રની ભાષામાં વષસ્થાપન કહેવાય. વષસ્થાપનની પૂર્વે આલોચના લેવાનું કારણ એ છે કે ચાતુર્માસમાં આલોચના લેવાનો નિષેધ છે. (જુઓ પ્રસ્તુત અધિકારમાં સાતમી ગાથા) (૧૫) आलोयणापरिणओ, पावं फेडेइ सयलभवजणियं । जइ निस्सल्गुणेहिं, ससल्लओ तं समज्जेइ ॥१६॥ ... आलोचनापरिणतः पापं स्फेटयति सकलभवजनितम्। .. ચંદ્ર નિ:શલ્યTળેઃ સશક્ત સમયતિ II ૨૬ !. ... ૨૪૬૩ ગાથાર્થ–આલોચના કરવાના પરિણામવાળો જીવજો શલ્યરહિત બનીને આલોચના કરે તો સઘળા ભવોમાં ઉત્પન્ન કરેલાં પાપનો નાશ કરે છે. પણ જો શલ્યસહિત આલોચના કરે તો પાપોને ઉપાર્જે છે=બાંધે છે. (૧૬) पायइ सोय(स)इ पुण्णं, पांसइ गुंडे जीववत्थं वा। पावसहस्स अत्थो, णिज्जुत्तिपएहि विण्णेओ ॥१७॥ पाचयति शोषयति पुण्यं पंसयति गुण्डयति जीवावस्थां वा। પપશદ્યાર્થી નિપિવિશેય: I છ... . ૨૪૬૪ ગાથાર્થ જે પુણ્યને પકાવી દે સુકાવી દે અને જીવની અવસ્થાને દૂષિત કરે=ધૂળથી ખરડી નાખે તે પાપ. નિર્યુક્તિપદોથી પાપ શબ્દનો આ અર્થ જાણવો. For Personal & Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ - સંબોધ પ્રકરણ વિશેષાર્થ– પાપ શબ્દમાં પા અને ૫ એમ બે અક્ષરો છે. તેમાં પા એટલે પકાવવું. પકાવવું એટલે સુકવી નાખવું. પાપ પુણ્યને સુકવી નાખે છે. બીજો શબ્દ છે પ. ૫ એટલે દૂષિત કરવું. દૂષિત કરવું એટલે જીવની શુદ્ધ અવસ્થાને કર્મરૂપી ધૂળથી ખરડવી. આમ પા અને પ એવા બે અક્ષરોથી નિયુક્તિથી થતો અર્થ છે. (૧૭) लोयालोयस्स मज्जाया आत्ति लोयत्ति लोयणं तस्सः । अयणत्ति संपाडण-मालोयणसद्दणिज्जुत्ती ॥१८॥ लोकालोकस्य मर्यादा आ इति लोक इति लोकनं तस्य । अयनम् इति संपादनमालोचनशब्दनियुक्तिः ॥ १८ ॥ ૨૪૬, ગાથાર્થ– આ એટલે લોકાલોકની મર્યાદા. લોક એટલે લોકાલોકને જોવો. અયન એટલે સંપાદન. આ પ્રમાણે “આલોચના' શબ્દની નિયુક્તિ છેઃનિર્યુક્તિથી થતો અર્થ છે. વિશેષાર્થ પ્રાકૃત શાસ્ત્રોના શબ્દમાં મા, તાવ અને મય એમ ત્રણ વિભાગ છે. તેમાં મા એટલે મર્યાદા. કોની મર્યાદા? લોકાલોકની મર્યાદા. તાવ એટલે જોવું. લોકાલોકની મર્યાદાથી જોવું તે ગાતો, અર્થાત્ ગાતો એટલે લોકાલોકનું અવલોકન, થઈ એટલે સંપાદન કરવું સિદ્ધ કરવું. લોકાલોકના અવલોકનને સિદ્ધ કરવું તે સાનોન=માનો વન=માનોય. આલોચનાથી સર્વ પાપકર્મોનો નાશ થાય છે. સર્વ પાપકર્મોનો નાશ થતાં કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળજ્ઞાનથી લોકાલોકને જોઈ શકાય છે. (૧૮) अग्गीओ न वि जाणइ, सोहिं चरणस्स देइ ऊणहियं । तो अप्पाणं आलोयगं च पाडे संसारे ॥१९॥ अगीतो नापि जानाति शोधि चरणस्य ददायूनाधिकम् । તત માત્માનમાનોવેવ પાતતિ સંસાર I 23 It. .... ૨૪૬૬ ગાથાર્થ અગીતાર્થ (સૂત્ર-અર્થ-ઉત્સર્ગ-અપવાદ-તદુભય-વિધિઉદ્યમ-પ્રશંસા-ભય વગેરેને કહેનારાં તે તે સૂત્રોને તથારૂપે નહિ સમજનાર તથા દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ આદિને નહિ ઓળખનાર) For Personal & Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૨૯૩ ચારિત્રની શુદ્ધિને (તે તે દોષમાં કેવું પ્રાયશ્ચિત્ત આપવું વગેરે) સમજી શકતો નથી, તેથી ન્યૂનાધિક પ્રાયશ્ચિત્ત આપતાં તે પોતાને અને मातोयने मेम बनेने संसारमा मा3 छ. (भभावे ७.) (१८) ससल्लो जइ वि कटुग्गं, घोरं वीरं तवं चरे। दिव्वं वाससहस्सं तु, तओ वितं तस्स निष्फलं ॥२०॥ सशल्यो यद्यपि कष्टोग्रं घोरं वीरं तपश्चरेद् । दिव्यं वर्षसहस्रं तु तदाऽपि तत् तस्य निष्फलम् ॥ २० ...... १४९७ ગાથાર્થ– શલ્યસહિત જીવ ઉગ્રકષ્ટવાળું, ભયંકર અને પરાક્રમવાળું તપ દિવ્ય હજાર વર્ષો સુધી કરે તો પણ તેનું તે તપ નિષ્ફળ છે. (૨૦) जइ सुकुसलो वि विज्जो, अन्नस्स कहेइ अप्पणो वाहिं। एवं जाणंतस्स वि, सल्लुद्धरणं गुरुसगासे ॥२१॥ यदि सुकुशलोऽपि वैद्योऽन्यस्य कथयत्यात्मनो व्याधिम् । एवं जानतोऽपि शल्योद्धरणं गुरुसकाशे ॥ २१ ॥. ................... १४९८ - ગાથાર્થ અતિશય કુશળ પણ વૈદ્ય પોતાની વ્યાધિ બીજાને કહે છે. એ પ્રમાણે આલોચનાના જ્ઞાતાએ પણ ગુરુની પાસે અપરાધરૂપ શલ્યનો, ઉદ્ધાર કરવો જોઇએ. (૨૧) अक्खंडियचारित्तो, वयगहणाओ य जो य गीयत्थो। तस्स सगासे दंसणवयगहणं सोहिकरणं च ॥२२॥ अखण्डितचारित्रो व्रतग्रहणाच्च यश्च गीतार्थः । तस्य सकाशे दर्शनव्रतग्रहणं शोधिकरणं च ॥ २२ ॥..... ... १४९९ ગાથાર્થ– ચારિત્ર લીધું ત્યારથી જે અખંડ ચારિત્રી હોય અને ગીતાર્થ હોય તેની પાસે સમ્યકત્વનો સ્વીકાર અને શુદ્ધિ (આલોચના) કરવી मे. (२२) आलोयणापरिणओ, संमं संपट्टिओ गुरुसगासे। जइ अंतरा वि कालं, करिज्ज आराहगो तहवि ॥२३॥ . For Personal & Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ - - સંબોધ પ્રકરણ आलोचनापरिणतः सम्यक् संप्रस्थितो गुरुसकाशे। દાપિ જાતં યુવાધવસ્તથા । રર . .. . ૨૫૦૦ ગાથાર્થ– આલોચના કરવાના પરિણામવાળો આત્મા આલોચના કરવા માટે ગુરુ પાસે જવા નીકળે અને ત્યાં પહોંચતાં પહેલાં રસ્તામાં જ મૃત્યુ પામે, તો પણ તેને આરાધક સમજવો, અર્થાત્ આલોચના નહિ થવા છતાં તે વિરાધક બનતો નથી. (૨૩) . लज्जाइगारवेणं, बहुस्सुयमएण वा वि दुच्चरियं । जो न कहेइ गुरूणं, न हु सो आराहगो भणिओ ॥२४॥ लज्जादिगौरवेण बहुश्रुतमदेन वाऽपि दुश्चरितम् । यो न कथयति गुरुभ्यो न खलु स आराधको भणितः ॥ २४ ॥... १५०१ ગાથાર્થ– જે લજ્જાથી અને ગારવથી=મોટાઈથી અથવા રસગારવધુ: ઋદ્ધિગારવ અને શાતાગારવમાં આસક્તિથી તપ કરવાની ઇચ્છાના અભાવે કે બહુશ્રુતપણાના મદથી આચરેલા દોષોને ગુરુ આગળ ન જણાવે, તેને આરાધક કહ્યો નથી. (તેને આરાધક ન જાણવો.) (૨૪) जह बालो जंपंतो, कज्जमकज्जं च उज्जुयं भणइ । तं तह आलोइज्जा, मायामयविष्यमुक्को य ॥२५॥ यथा बालो जल्पन् कार्यमकार्यं च ऋजुकं भणति । તં તથાનો માયામવિપ્રમુpa II રપ ...... ૨૫૦૨ ગાથાર્થ– બાળક (અણસમજુ હોવાથી) કાર્ય-કાર્યનો (સારાખોટાનો) વિચાર કર્યા વિના જ જેવું જાણે તેવું સરળ ભાવે જેમ બોલે છે, તેમ આલોચકે પણ કપટ-મોટાઈ વગેરે દૂષણોને છોડીને જે અપરાધો જેમ થયા હોય તેમ પ્રગટ જણાવવા જોઈએ. (૨૫) संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुत्तेहिं । सल्लाणुद्धरणविवाग-दंसगाईहिं आलोए ॥२६॥ संवेगपरं चित्तं कृत्वा तैस्तैः सूत्रैः। શીનુદ્ધવિપાર્શપિનોવિયેત્ II રદ્દ ... १५०३ For Personal & Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર - ૨૫ ગાથાર્થ– શલ્યની શુદ્ધિ નહિ કરવાથી થતા વિપાકોને જણાવનારાં, વગેરે તે તે સૂત્રોથી (આગમ વચનોથી) ચિત્તને સંવેગવાળું (ઉત્સાહી) બનાવીને આલોચના (અવશ્ય) કરવી જોઇએ. (૨૬) मायाइदोसरहिओ, पइसमयं वड्डमाणसंवेगो। आलोइज्ज अकज्जं, न पुणो काहि ति निच्छयओ ॥२७॥ मायादिदोषरहितः प्रतिसमयं वर्धमानसंवेगः । બાનોયેાર્ય ન પુનઃ રિસ્થાનીતિ નિયતઃ ર૭ ............ ૨૧૦૪ ગાથાર્થ– માયા-મદ વગેરે દોષોનો ત્યાગ કરીને, સમયે સમયે સંવેગમાં વૃદ્ધિ પામતા આલોચકે ફરી તેવું પાપ નહિ કરવાના નિશ્ચયથી કરેલાં અકાર્યોની આલોચના કરવી. વિશેષાર્થ ભાવશલ્યનો ઉદ્ધાર કરવામાં થતા લાભોને દર્શાવનારાં સૂત્રો આ પ્રમાણે છે आलोयणापरिणओ, सम्मं काऊण सुविहिओ कालं ।। उक्कोसं तिण्णि भवे, गंतूण लभेज्ज निव्वाणं ॥ (ગોધ નિોિ -૮૦૧) - આલોચનાના પરિણામવાળો સાધુ સમાધિમરણ પામીને ફરી ઉત્કૃષ્ટ=અત્યંત સારી આરાધના કરીને ત્રણ ભવો કરીને મોક્ષ પામે છે. (એક સમાધિમરણવાળો ભવ, બીજો દેવભવ, ત્રીજો અત્યંત સારી આરાધનાવાળો ભવ) આવાં બીજાં પણ સૂત્રો છે. (૨૭) लहुया १ल्हाइजणणं २, अप्पपरनिवत्ती ३ अज्जवं ४ सोही ५ । दुक्करकरणं ६ आणा ७, निस्सलतं च सोहिगुणा ॥२८॥ लघुताहादादिजननमात्मपरनिवृत्तिरार्जवं शोधिः । દુ રામાશા નિઃશસ્યત્વે ર શોધગુણઃ II ૨૮ | ............. ૨૧૦૧ ગાથાર્થ– ભાર ઉપાડનાર ભાર ઉતારીને જેમ હલકો થાય, તેમ આલોચકને પણ શલ્ય નીકળી જવાથી ૧. લઘુતા થાય છે (કર્મ ઓછા થાય છે. આલોચના કરવાથી આત્માને ૨. આલ્હાદાદિ=પ્રમોદ (આનંદ) For Personal & Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ . સંબોધ પ્રકરણ આદિ ઉત્પન્ન થાય છે. ૩. આત્મપરનિવૃત્તિ=સ્વ-પર દોષની નિવૃત્તિ થાય છે. એ રીતિએ કે–આલોચકને પોતાના દોષો ટળે છે અને તેને જોઈને બીજાઓ પણ આલોચના કરવા તૈયાર થાય તેથી બીજાઓના પણ દોષો ટળે છે. ૪. આર્જવ યથાસ્વરૂપમાં દોષો સ્વમુખે કહેનારના માયા-કપટનો નાશ થાય છે. પ. શોધિ=દોષરૂપ મેલ જવાથી “આત્માની શુદ્ધિ થાય છે. ૬. દુષ્કરણ દુષ્કર કાર્ય થાય છે, કારણ કે દોષો સેવવા દુષ્કર નથી, એ તો અનાદિના અભ્યાસથી સહુથી થાય છે, પણ આલોચના કરવી અતિદુષ્કર છે, કારણ કે–મોક્ષનો સાધક એવો અત્યંત વર્ષોલ્લાસ પ્રગટ્યા વિના આલોચના થઇ શકતી નથી. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે–તં નવુai = ડિવિઝ, તે ડુeat. નં સM ગાતોફઝરૂ ત્તિ છે અર્થાત્ તે દુષ્કર નથી કે અપરાધ કરવા, દુષ્કર તો તે છે કે–પોતે કરેલા અપરાધને સમ્યફ રીતિએ સ્વમુખે જાહેર કરવા. માટે જ તે અત્યંતર તપ છે. “સમ્યગુ આલોચના કરવી તે માસક્ષમણ' વગેરે બીજા બાહ્ય અનેક પ્રકારના તપ કરતાં પણ પ્રાયશ્ચિત્ત' નામનો તપ અતિદુષ્કર છે. ૭. આજ્ઞા=શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાનું પાલન થાય છે અને ૮. નિઃશલ્યપણું=આત્મા શલ્ય રહિત થાય છે. ઉત્તરાધ્યયનસૂત્રમાં ર૯મા અધ્યયનમાં કહ્યું છે કે'आलोयणयाए णं भंते ! जीवे किं जणइ ? आलोयणयाए णं मायानियाणमिच्छा-दंसणसल्लाणं अणंतसंसारवड्डणाणं उद्धरणं करेइ, उज्जुभावं च णं जणयइ । उज्जुभावं पडिवन्ने अ णं जीवे अमायी इत्थीवेअं नपुंसगवेअं च न बंधइ, पुव्वबद्धं च णं निज्जरेइ' इति । અર્થાત–હે ભગવંત ! આલોચના કરવાથી જીવ શું મેળવે છે? ઉત્તરમાં ભગવંત કહે છે કે–આલોચના કરવાથી જીવ અનંતસંસારને વધારનારાં “માયા નિયાણ અને મિથ્યાદર્શન' એ ત્રણેય શલ્યોનો ઉદ્ધાર) નાશ કરે છે અને આત્માનો ઋજુ (સરલ) ભાવ પ્રગટ કરે છે. એ ઋજુભાવને પામેલો જીવ તેથી માયારહિત બને છે અને તેથી સ્ત્રીવેદ-નપુંસકવેદ (જેવાં દુષ્ટ) કર્મોને બાંધતો નથી તથા પૂર્વે બાંધ્યા હોય તેની પણ નિર્જરા કરે છે.” વગેરે આલોચના કરવાથી ઘણા ગુણો થાય છે. (૨૮) For Personal & Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૯૭ આલોચના અધિકાર ૨૯૭ नवि तं सत्थं च विसं, व दुप्पउत्तो व कुणइ वेयालो। जंतं च दुप्पउत्तं, सप्पो व पमायओ कुद्धो ॥२९॥ नापि तत् शस्त्रं च विषं च दुष्प्रयुक्तश्च करोति वेतालः । નં ૨ દુષ્યયુ સશિ પ્રમાવતઃ યુદ્ધ II ર I ... ૨૧૦૬ जं कुणइ भावसलं, अणुद्धियं इत्थ सव्वदुहमूलं । दुलहबोहियत्तं, अणंतसंसारियत्तं च ॥३०॥ यत् करोति भावशल्यमनुद्धरितमत्र सर्वदुःखमूलम् । પુર્નવોધિત્વમના સંસાત્વેિ ા રૂ૦ | ............. ....... ૧૦૭ ગાથાર્થ– દુસાધિત શસ્ત્ર, વિષ, દુઃસાબિત (=અવિધિથી સાધેલ) રાક્ષસ, દુષ્યયુક્ત (=અવિધિથી ઉપયોગ કરેલ) શતાબ્દી વગેરે યંત્ર, છંછેડવાથી ગુસ્સે થયેલો સર્પ જે નુકશાન ન કરે તે નુકશાન પંડિતમરણ સમયે નહિ કરેલો ભાવશલ્યનો ઉદ્ધાર કરે છે. પંડિતમરણ (અનશન) સમયે ભાવશલ્યનો ઉદ્ધાર ન કરવાથી બોધિ (=જિનધર્મની પ્રાપ્તિ) દુર્લભ બને છે, અને અનંત સંસાર થાય છે. સમ્યકત્વ સહિત ચારિત્રથી ભ્રષ્ટ બનેલો જીવ ઉત્કૃષ્ટથી (દેશોન) અર્ધપુદ્ગલપરાવર્ત જેટલા કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે છે. (૨૯-૩૦) आलोयणासुदाणे, लिंगमिणं बिंति मुणियसमयत्था । पच्छित्तकरणमुदियं, अकरणयं चेव दोसाणं ॥३१॥ आलोचनासुदाने लिङ्गमिदं ब्रुवन्ति ज्ञातसमयार्थाः। . પ્રાયશ્ચિત્તરમુકિતમાનું વૈવ તોષાગામ્ II રૂ? I .... ૧૦૮ ગાથાર્થ– ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરવું (=અપરાધ નિમિત્તે ગુરુએ જે દંડ આપ્યો હોય તેને ગુરુના કહ્યા પ્રમાણે પૂરો કરવો) તથા જેની આલોચના કરી છે તે દોષોનું ફરી સેવન ન કરવું અને સિદ્ધાંતના અર્થોને જાણનારાઓ સારી રીતે કરેલી આલોચનાનું લક્ષણ કહે છે, અર્થાત્ જે સાધુ ગુરુના ઉપદેશ પ્રમાણે પ્રાયશ્ચિત્ત કરે છે અને જેની આલોચના કરી છે તે દોષોનું ફરી (ભાવથી) સેવન કરતો નથી, તેણે આલોચના સારી રીતે કરી છે એમ જાણી શકાય છે. (૩૧) : For Personal & Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ સંબોધ પ્રકરણ ' વિશેષાર્થ–પૂર્વપક્ષ– જેનું પ્રાયશ્ચિત્ત લીધું હોય તે દોષ ફરીફરી પણ સેવે તો એનું પ્રાયશ્ચિત્ત કુંભારના મિથ્યા દુષ્કૃતની જેમ નકામું ન થાય? માટે જ વીતરાગસ્તોત્રમાં દુષ્કૃત ગ અંગે કહ્યું છે કે मनोवाक्कायजे पापे कृतानुमतिकारितैः । मिथ्या मे दुष्कृतं भूयादपुनः क्रिययान्वितम् ॥ १७-२ ॥ હે ભગવન્! કરણ-કરાવણ-અનુમોદનથી અને મન-વચનકાયાથી થનારા દુશ્ચિતન, દુર્ભાષણ અને દુરાચરણરૂપ પાપમાંથી મેં પૂર્વે જે દુષ્કતો કર્યા હોય તે ફરી ન થાય તે રીતે મિથ્યા થાઓ.” . અહીં ફરી ન થાય તે રીતે પાપો મિથ્યા થાઓ.” એનું એ જ પાપ વારંવાર કરે અને વારંવાર એની આલોચના લે એનો શો અર્થ?' ઉત્તરપક્ષ પહેલા નંબરમાં તો જેની આલોચના કરી તે દોષનું ફરી સેવન ન થવું જોઈએ. બીજા નંબરમાં જેની આલોચના કરી તે દોષનું ફરી ભાવથી સેવન કરવાની ભાવનાન હોવી જોઈએ. જે દોષનું પ્રાયશ્ચિત્ત કર્યું હોય તે દોષ તેવા પ્રકારના સંયોગ આદિના કારણે ફરી પણ વારંવાર સેવાય તો પણ જો તે દોષનું ફરી ભાવથી સેવન કરવાની ભાવના ન હોય અને તેથી તીવ્ર-ભાવથી દોષ ન સેવે તો તે પ્રાયશ્ચિત્ત પણ સાચું છે. જેમ કે કોઈ વ્યક્તિ ક્રોધ થઇ જવાથી ક્રોધનું પ્રાયશ્ચિત્તલે છે, પણ ફરી ક્રોધ થઈ જાય છે, અને ફરી પ્રાયશ્ચિત્ત લે છે. અહીં જો તેને ક્રોધ પ્રત્યે અરુચિભાવ હોય અને આદરભાવન હોય તો તેનું પ્રાયશ્ચિત્ત સાચું છે. આ વિષે ગુરુતત્ત્વવિનિશ્ચયના ચોથા ઉલ્લાસમાં (ગાથા-૨૩) કહ્યું છે– કર્મક્ષય માટે તત્પર બનેલા બકુશ નિગ્રંથની નિત્ય વ્યસનસમાન બનેલી ઉત્તરગુણસેવા નિરુપક્રમી તેવા પ્રકારના ચારિત્રમોહનીય કર્મરૂપ દોષથી કરાયેલી છે, પણ ઉત્કટ ભાવથી કરાયેલી નથી. કારણ કે, બકુશનિગ્રંથને સંજવલન સિવાય અન્ય કષાયનો ઉદય હોતો નથી. (તેથી તેને તીવ્રભાવથી દોષસેવન ન હોય.) આમ, તેની ઉત્તરગુણ પ્રતિસેવામંદભાવથી કરાયેલી હોવાથી તેના ચારિત્રનો ઘાત કરતી નથી. વળી તેને દોષસેવન પ્રત્યે અનાદર હોય, અર્થાત્ પ્રાયશ્ચિત્ત દ્વારા દોષની શુદ્ધિ કરવાના પરિણામ હોય. તેથી પણ ઉત્તરગુણ પ્રતિસેવા “મંત્રશક્તિથી યુક્ત વિષ જેમ પ્રાણનો નાશ કરતું નથી” તેમ ચારિત્રનો ઘાત કરતી નથી. For Personal & Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૯ આલોચના અધિકાર આનો અર્થ એ થયો કે તેવા પ્રકારના સંયોગ આદિને કારણે એક જ દોષ વારંવાર સેવાતો હોય તો પણ તેનું વારંવાર પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. જેનું મિચ્છા મિ દુક્કડું આપ્યું છે કે જેનું પ્રાયશ્ચિત્ત લીધું તે પાપ ફરી ન કરે તો જ મિચ્છામિ દુક્કડ અને પ્રાયશ્ચિત્ત સાચું ગણાતું હોય તો શ્રાવકનું પ્રતિક્રમણ તદ્દન ખોટું થઈ જાય. કારણ કે, પ્રતિક્રમણ કરનાર શ્રાવક પ્રતિક્રમણ કર્યા પછી તુરત ઘરે જઇને પાણી, વનસ્પતિ, વાયુ આદિની વિરાધના કરે છે. માટે ફરીવાર પાપ કરે તેટલા માત્રથી મિચ્છા મિ દુક્કડ કે પ્રાયશ્ચિત્ત ખોટું ન થાય. હા, ફરી પાપ કરવાનો ભાવ ન હોવો જોઈએ=રસન હોવો જોઈએ. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે– (૩૫૦ ગાથાનું સ્તવન, ઢાળ બીજી, ગાથા-૧૮) મૂલ પદે પડિક્કમણું ભાડું, પાપ તણું અણ કરવું રે. શક્તિભાવ તણે અભ્યાસે, તે જસ અર્થે વરવું રે / આનો અર્થ એ છે કે-“ફરીવાર પાપને ન કરવું એ મુખ્ય પ્રતિક્રમણ છે. પણ એ પ્રતિક્રમણ પ્રથમથી જ સિદ્ધ થતું નથી, કિંતુ શક્તિ મુજબ અને ભાવ મુજબ અભ્યાસ કરતાં કરતાં સિદ્ધ થાય છે. હા, જેઓ માત્ર દેખાવ ખાતર જ પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત્ત કરે, અને ફરી ફરી તે પાપ રસપૂર્વક કર્યા કરે તેનું પ્રતિક્રમણ કે પ્રાયશ્ચિત્ત નિરર્થક છે. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ૩૫૦ ગાથાનું સ્તવન ઢાળ-બીજી ગાથા-૧૭ કહ્યું છે કેમિથ્યા દુક્કડ દેઈ પાતિક, તે ભાવે જે સેવે રે. આવશ્યક સાખે તે પરગટ, માયા મોસને સેવે રે અહીં તે ભાવે' એટલે “ફરી કરવાના ભાવે અથવા “ફરી પાપ કરીશું અને ફરી મિચ્છા મિ દુક્કડ દઈશું' એવા ભાવે. દંભી જીવો જ આવું કરે. અહીં આવા દંભી જીવોની વાત નથી. અહીં તો સરળ જીવોની વાત છે. (૩૧) अप्पं पि भावसल्लं, अणुद्धियं रायवणियतणएहि । जायं कडुगविवागं, किं पुण बहुयाइं पावाइं ॥३२॥ अल्पमपि भावशल्यमनुद्धरितं राजवणिक्तनययोः । નાત રાહુવિપાર્વ વિં પુનર્વદુવાનિ પાનિ . રર ........... ૨૧૦૧ For Personal & Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ - સંબોધ પ્રકરણ ગાથાર્થ નહિ ઉદ્ધરેલું અલ્પ પણ ભાવશલ્ય રાજપુત્ર-વણિકપુત્રને કટુ વિપાકવાળું થયું તો પછી નહિ ઉદ્ધરેલા ઘણાં પાપો માટે તો શું કહેવું? (૩૨) पक्खिय चाउम्मासे, आलोयणा नियमओ य दायव्वा। गहणं अभिग्गहाण य, पुव्वं गहिए निवेएउ॥ ३३ ॥ पाक्षिक-चातुर्मासे आलोचना नियमतश्च दातव्या। ग्रहणमभिग्रहाणां च पूर्वं गृहीतान् निवेद्य ॥ ३३ ॥ ............ ૨૫૭૦ ગાથાર્થ– દર પાક્ષિકમાં અને ચોમાસીએ તો ગુરુ પાસે આલોચના નિયમા આપવી અને તે વખતે પૂર્વે લીધેલા અભિગ્રહોનું પણ નિવેદન કરીને (પુનઃ વિશેષ) ગ્રહણ કરવા. (૩૩) निट्ठवियपावकम्मा; सम्मं आलोइयं गुरुसगासे। पत्ता अणंतसत्ता, सासयसुक्खं अणाबाहं ॥३४॥ निष्ठापितपापकर्माणः सम्यगालोच्य गुरुसकाशे। પ્રાપ્ત મનના સ્વા: શાશ્વત સુમનવિધિમ્ II રૂછ I ... ૨૫૨૨ ગાથાર્થ ગુરુની પાસે સારી રીતે આલોચના કરીને સઘળાં કર્મોને ખપાવી અનંતા જીવો દુઃખરહિત શાશ્વત સુખને પામ્યા છે. (૩૪) आलोयणा वि दुविहा, कयवयकम्मा अकिच्चवयकम्मा। इक्विका वि य दुविहा, सद्धासत्तीविभेएहि ॥ ३५ ॥ आलोचना तु द्विविधा कृतव्रतकर्माऽकृतव्रतकर्मा । is a કિંવિધા શ્રદ્ધા-વિખેતાણામ્ II રૂવ //........ ૧૨૨, ગાથાર્થ– આલોચના કૃતવ્રતકર્મા અને અકૃતવ્રતકર્મા એ બે પ્રકારની છે. તે એક એક પણ શ્રદ્ધા અને શક્તિ એ ભેદોથી બે બે પ્રકારની છે. | વિશેષાર્થ– આલોચક વ્રત-નિયમો લીધા હોય તો તેની આલોચના કૃતવ્રતકર્મા છે. જેણે વ્રતો-નિયમો ન લીધી હોય તેની આલોચના અકૃતવ્રતકર્મા છે. જે આલોચકમાં તપથી આલોચના પૂર્ણ કરવાની શક્તિ ન હોય, માત્ર આલોચનાની શ્રદ્ધા હોય તેની આલોચના શ્રદ્ધા For Personal & Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૦૧ આલોચના છે. જેનામાં તપથી આલોચના પૂર્ણ કરવાની શક્તિ છે. તેની આલોચના શક્તિ આલોચના છે.(૩૫) नाएहिं अनाएहि, दुहावि तिविहा हवंति इक्किका । उक्ट्ठिजहन्नमज्झिम-भेएहिं सावि चऊरूवा ॥३६॥ ज्ञातैरज्ञातैर्द्विधाऽपि त्रिविधा भवति एकैका। ૩ષ્ટ-નથી-મધ્યમmત્રે સાડપિ વતૂપ રૂદ્દ .... ૨૫૪૩ आउट्टिपमायदप्प-कप्पभेएहिं सावि दुगभेया। उस्सग्गववाएहि, सावि पुणो होइ चऊरूवा ॥३७॥ ગાદિ-પ્રમ--ત્વમેન્ટેઃ સાપ દિમેતા. ઉત્સTfપવારાપ્યાં સાપ પુનર્ભવતિ વતૂ II રૂ૭ | . ... ૨૫૨૪ दव्वओ खित्तओ कालं, भावं पुरिसे पडुच्च णेयव्वं । છત્ત નાક, વેલ્વે માવસુદ્ધી મા રૂટ છે द्रव्यतः क्षेत्रतः कालं भावं पुरुषं प्रतीत्य नेतव्यम्। પ્રાયશ્ચિત્ત જ્ઞાત્વા કર્તવ્ય માવશુદ્ધ II રૂI..... ગાથાર્થ– જ્ઞાત અને અજ્ઞાત એ બે ભેદોથી પણ આલોચના બે પ્રકારે છે. તે એક એક પણ ઉત્કૃષ્ટ-મધ્યમ-જઘન્ય એ ત્રણ ભેદોથી ત્રણ પ્રકારે છે. વળી આફ્રિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એ ભેદોથી આલોચના ચાર પ્રકારની છે. વળી ઉત્સર્ગ અને અપવાદ એ ભેદોથી બે પ્રકારની છે. વળી દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ એ ચાર ભેદોથી ચાર પ્રકારની છે. પુરુષ પડુત્ર યથંક). આલોચના આપનારે પુરુષને આશ્રયીને પ્રાયશ્ચિત્ત જાણવું, અર્થાત્ દોષ સેવનાર કોણ છે, કેવા સંયોગોમાં દોષનું સેવન કર્યું છે, કેવા ભાવથી દોષનું સેવન કર્યું છે વગેરે જાણીને પ્રાયશ્ચિત્ત આપવું. (છત્ત ના વાયવ્યં માવશુદ્ધીક) આલોચના લેનારે ગુરુએ આપેલું પ્રાયશ્ચિત્ત જાણીને શુદ્ધ ભાવથી પૂર્ણ કરવું. વિશેષાર્થ– જે દોષો બીજાએ જાણ્યા હોય તેની આલોચના કરવી તે જ્ઞાત આલોચના છે. જે દોષો બીજાએ ન જાણ્યા હોય તેની આલોચના કરવી તે અજ્ઞાત આલોચના છે. મોટા દોષોની આલોચના ઉત્કૃષ્ટ For Personal & Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ સંબોધ પ્રકરણ આલોચના છે. મધ્યમ દોષોની આલોચના મધ્યમ આલોચના છે. નાના દોષોની આલોચના જઘન્ય આલોચના છે. આકુટ્ટિકા– આકુટ્ટિકા એટલે ઇરાદાપૂર્વક દોષ સેવવાનો ઉત્સાહ. દર્પ- દર્પ એટલે દોડવું, કૂદવું, ઓળંગવું વગેરે અથવા હાસ્યજનક વચનાદિ. પ્રમાદ– પ્રમાદ એટલે પ્રતિલેખના-પ્રમાર્જના આદિમાં અનુપયોગ. કલ્પ– કલ્પ એટલે પુષ્ટ કારણથી ગીતાર્થ ઉપયોગપૂર્વક યતનાથી દોષને સેવે. (યતિજીતકલ્પ ગાથા-૨૫૦, જીતકલ્પ ગાથા૭૪) (૩૬-૩૭-૩૮) तिविहेण करणजोएण, सततपरतंतहेऊ नाऊण। ववहारपणगपुव्वं, जहक्कम कप्पभासाउ॥३९॥ त्रिविधेन करणयोगेन स्वतन्त्र-परतन्त्रहेतून् ज्ञात्वा । व्यवहारपञ्चकपूर्वं यथाक्रम कल्पभाष्याद् ॥ ३९ ॥ ..... .... ૨૫૨૬ ગાથાર્થ– કરવું-કરાવવું અનુમોદવું એ ત્રણ પ્રકારના કરણ અને મન-વચન-કાયા એ ત્રણ પ્રકારના યોગ આ નવ ભેદમાંથી કયા ભેદથી દોષ સેવ્યો છે તે જાણીને દોષ સ્વેચ્છાએ સેવ્યો છે કે પરાધીનતાથી સેવ્યો છે એમ દોષ સેવનના હેતુઓને જાણીને અનુક્રમે પાંચ પ્રકારના વ્યવહારપૂર્વક કલ્પભાષ્યના આધારે પ્રાયશ્ચિત્ત આપવું. વિશેષાર્થ– આગમમાં આગમ, શ્રત, આશા, ધારણા અને જીત એમ પાંચ પ્રકારનો વ્યવહાર છે. વ્યવહાર એટલે પ્રાયશ્ચિત્ત આપવાના આચારો. (=રીતો). આગમ–જેનાથી અર્થો જણાય તે આગમ.કેવલજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, અવધિજ્ઞાન, ચૌદ, દશ અને નવ પૂર્વો એ છ આગમ છે. આગમ પ્રાયશ્ચિત્તના વ્યવહારનું કારણ હોવાથી વ્યવહાર કહેવાય છે. શ્રુત- અંગ અને અંગ સિવાયનું શ્રુતજ્ઞાન. (અર્થાત્ નિશીથ, કલ્પ, વ્યવહાર, દશાશ્રુતસ્કંધ વગેરે શ્રતગ્રંથોના આધારે પ્રાયશ્ચિત્ત આપવું તે શ્રુતવ્યવહાર.) આજ્ઞા– એક ગીતાર્થ અન્ય સ્થળે રહેલા ગીતાર્થ પાસે પોતાની આલોચના કરવાની હોય ત્યારે પોતે ત્યાં ન જઈ શકવાથી અગીતાર્થને For Personal & Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૦૩ ગૂઢ (=સાંકેતિક) ભાષામાં પોતાના અતિચારો કહીને અન્ય સ્થળે રહેલા ગીતાર્થ પાસે જવા આજ્ઞા કરે, તે આચાર્ય પણ ગૂઢ ભાષામાં કહેલા અતિચારો સાંભળીને પોતે ત્યાં જાય, અથવા અન્ય ગીતાર્થને ત્યાં મોકલે, અથવા આવેલા અગીતાર્થને જ સાંકેતિક ભાષામાં પ્રાયશ્ચિત્ત કહે. ધારણા– ગીતાર્થ ગુરુએ શિષ્યને દ્રવ્યાદિ, પુરુષ અને પ્રતિસેવનાને જાણીને જે અતિચારોનું જે પ્રાયશ્ચિત્ત અનેકવાર આપ્યું હોય, શિષ્ય તેને યાદ રાખીને તેવા જ દ્રવ્યાદિમાં તેવા જ અપરાધમાં તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપે. જીત– ગીતાર્થ સંવિગ્નોએ પ્રવર્તાવેલો શુદ્ધ વ્યવહાર. પૂર્વના મહાપુરુષો જે અપરાધોમાં ઘણા તપથી પ્રાયશ્ચિત્ત આપતા હતા, તે અપરાધોમાં વર્તમાન કાળ દ્રવ્યાદિની અને સંઘયણ-ધીરજ-બળ આદિની હાનિ થવાથી ઉચિત બીજા કોઈ ઓછા તપથી પ્રાયશ્ચિત્ત આપવું તે જીતવ્યવહાર. અથવા કોઈ આચાર્યના ગચ્છમાં કારણસર કોઈ અપરાધમાં સૂત્રોક્ત પ્રાયશ્ચિત્તથી જુદું (ઉચિત) પ્રાયશ્ચિત્ત આપવાની પ્રવૃત્તિ શરૂ થઈ હોય, પછી બીજાઓએ પણ તે પ્રમાણે જ ચલાવ્યું હોય તે જીત વ્યવહાર. અનુક્રમ એટલે જે વખતે જે વ્યવહાર હોય તે વ્યવહારના ક્રમથી. આ વિષે વ્યવહારમાં ઉ.૧૦ (સૂ૦૩)માં સૂત્ર આ પ્રમાણે છે– પાંચ પ્રકારના વ્યવહારો કહ્યાં છે, તે આ પ્રમાણે–આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા, જીત. તેને (=સાધુને) આગમ હોય, તો તેણે (સાધુએ) આગમથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) આગમ ન હોય, શ્રત હોય તો તેણે શ્રુતથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને ( સાધુને) શ્રત ન હોય, આજ્ઞા હોય તો તેણે આજ્ઞાથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) આજ્ઞા ન હોય, ધારણા હોય તો તેણે ધારણાથી વ્યવહાર ચલાવવો. હવે જો તેને (=સાધુને) ધારણા ન હોય, જીત હોય તો તેણે જીતથી વ્યવહાર ચલાવવો. આ પાંચ વ્યવહારોથી વ્યવહાર ચલાવવો. તે આ પ્રમાણે–આગમથી, શ્રુતથી, આજ્ઞાથી, ધારણાથી, જીતથી. તેને જેમ જેમ આગમ, શ્રત, For Personal & Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ . સંબોધ પ્રકરણ આજ્ઞા, ધારણા અને જીત હોય તેમ તેમ વ્યવહાર ચાલે. હે ભગવંત ! શું કહો છો? આગમના બળવાળા શ્રમણ નિગ્રંથો આ પ્રમાણે પાંચ પ્રકારનો વ્યવહાર કરે છે. જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે જે વ્યવહાર હોય ત્યારે ત્યારે ત્યાં ત્યાં તે તે વ્યવહારને રાગ-દ્વેષથી રહિત બનીને મધ્યસ્થભાવથી કરનારા શ્રમણ નિગ્રંથો આજ્ઞાના આરાધક બને છે.” અહીં કહેલા ક્રમનું ઉલ્લંઘન કરીને વ્યવહાર ચલાવવામાં, એટલે કે આગમ હોવા છતાં શ્રત ચલાવવામાં, શ્રત હોવા છતાં આજ્ઞા વગેરે ચલાવવામાં, “ચતુર્ગુરુ પ્રાયશ્ચિત્ત છે. (વ્ય.ઉ.૧૦, ગા.પ૩માં) કહ્યું છે કે-“ઉત્ક્રમથી વ્યવહાર કરે તો “ચતુર્ગુરુ” પ્રાયશ્ચિત્ત છે.” પ્રશ્ન- તો પછી સૂત્ર હોવા છતાં પર્યુષણા તિથિનું પરાવર્તન આદિ જીત વ્યવહાર ચલાવવામાં પ્રાયશ્ચિત્ત કેમ નહિ? ઉત્તર- આ પ્રશ્ન બરોબર નથી. કારણ કે-ઉત્ક્રમનો અર્થ બરોબર તને સમજાયો નથી. ઉત્ક્રમ ન કરવો એનો અર્થ એ નથી કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર ન જ કરવો. એનો અર્થ એ છે કે, મૃતધર વગેરે હોવા છતાં તેમને મૂકીને જીતધરની પાસે પ્રાયશ્ચિત્ત વગેરે વ્યવહાર ચલાવવામાં જ પ્રાયશ્ચિત્ત આવે. જો એમ ન હોય, એટલે કે એક વ્યવહાર હોય ત્યારે બીજો વ્યવહાર કરવામાં પ્રાયશ્ચિત્ત આવે એમ હોય, તો આગમ હોય ત્યારે શ્રત વ્યવહાર વગેરેથી પણ પ્રાયશ્ચિત્ત આવે. બીજું, જીત વ્યવહાર તીર્થ સુધી હોય છે, એટલે કે તીર્થ શરૂ થયું ત્યારથી આરંભી તીર્થ રહે ત્યાં સુધી જીત હોય છે. કારણ કે દ્રવ્યાદિનો વિચાર કરીને વિરોધ ન આવે એ રીતે ઉત્સર્ગ અને અપવાદમાં પ્રયત્ન કરવો એ જ પ્રાયઃ જીત વ્યવહાર છે. હા, એટલું વિશેષ છે કે સૂર્યના પ્રકાશમાં ગ્રહોનો પ્રકાશ અંતર્ભાવ થઈ જાય તેમ આગમ આદિના સમયે જીતનો આગમ આદિમાં અંતર્ભાવ થઈ જાય છે. એ વખતે તેની પ્રધાનતા રહેતી નથી. પ્રશ્ન- આમ તો શ્રત વખતે જે જીત હોય તે પણ તત્ત્વથી શ્રત જ કહેવાય. ઉત્તર– આમાં શો દોષ છે? અર્થાત્ કોઈ દોષ નથી. શ્રુતકાલીન જીતને તત્ત્વથી શ્રત કહેવામાં જરાય દોષ નથી. For Personal & Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૦૫ પ્રશ્ન- તો પછી જીતનો ઉપયોગ ક્યારે થાય? અર્થાત્ આ વ્યવહાર જીત છે એમ ક્યારે કહેવાય? ઉત્તર- જ્યારે જીતની પ્રધાનતા હોય ત્યારે. આથી જ હમણાં જેટલા અંશે જીતમાં શ્રત ન મળતું હોય તેટલા અંશે જીત જ પ્રમાણ છે. આથી જ આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં ભવિષ્યકાળનો પરામર્શ કરીને જીતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાવાર્થ– પાંચ વ્યવહાર પ્રતિપાદક સૂત્ર શ્રી ગૌતમસ્વામી વગેરેએ બનાવેલ છે. તે વખતે આગમ વ્યવહાર હતો. એટલે તે વખતે પ્રધાનતાની અપેક્ષાએ જીત વ્યવહાર ન હતો. તો પછી સૂત્રમાં તેનો ઉલ્લેખ શા માટે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે ભવિષ્યમાં જીત વ્યવહારની પ્રધાનતા થશે એ બીનાને લક્ષમાં રાખીને આગમ વ્યવહારીઓએ સૂત્રમાં જીતનો ઉલ્લેખ કર્યો છે. આ વિષે વ્યવહારભાષ્યના કર્તા (ઉ.૧૦, ગા.૫૫માં) કહે છે કે(૧) “વ્યવહાર પ્રતિસ્પાદક સૂત્ર અનાગત વિષય છે. ભવિષ્યમાં તે કાળ આવશે કે જે કાળમાં આગમનો વિચ્છેદ થશે, તેથી અન્ય વ્યવહારોથી વ્યવહાર થશે. (૨) તથા ક્ષેત્ર અને કાલ પ્રમાણે વ્યવહાર કરવો. ભાવાર્થ-તે તે કાળે કયો વ્યવહાર ચાલે છે, અને કયા વ્યવહારનો વિચ્છેદ થયો છે એ વિચારીને પૂર્વોક્ત (=વ્યવહારના પાઠમાં કહેલા) ક્રમથી વ્યવહાર કરવો તથા તે તે ક્ષેત્રમાં યુગપ્રધાનોએ અથવા વિશિષ્ટ આચાર્યોએ જે વ્યવસ્થા કરી હોય તે તે વ્યવસ્થા પ્રમાણે અનાસક્ત ભાવથી વ્યવહાર કરવો. (૩) પ્રથમના ચાર વ્યવહારો તીર્થ સુધી નહિ રહે, પણ જીત તો તીર્થ સુધી રહેશે. આ ત્રણ કારણોથી આગમ વ્યવહારીએ રચેલા સૂત્રમાં જીતનો ઉલ્લેખ છે.” (૩૯) जारिसयं जं तित्थं, मूलुत्तरगुणगणस्स सुद्धीए। सव्वे देसे चउभंगीगमणेण सया पयट्टिव्वं ॥४०॥ यादृशकं यत् तीर्थं मूलोत्तरगुणगणस्य शुद्धौ । સર્વનિ તેણે વાલીમિનેન સવા પ્રવર્તિતવ્યમ્ | ૪૦ I. ... ૨૫૭ For Personal & Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ સંબોધ પ્રકરણ ગાથાર્થ– મૂલગુણ-ઉત્તરગુણની શુદ્ધિમાં જેવું જે તીર્થ હોય તે પ્રમાણે તથા સર્વથી ભંગ અને દેશથી ભંગ એની ચતુર્ભાગી જાણીને પ્રાયશ્ચિત્ત પ્રદાનમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. વિશેષાર્થ– ચતુર્ભગી આ પ્રમાણે છે–(૧) મૂલગુણનો સર્વથી ભંગ અને ઉત્તરગુણનો પણ સર્વથી ભંગ. (૨) મૂલગુણનો સર્વથી ભંગ અને . ઉત્તરગુણનો દેશથી ભંગ. (૩) મૂલગુણનો દેશથી ભંગ અને ઉત્તરગુણનો સર્વથી ભંગ. (૪) મૂલગુણનો દેશથી ભંગ અને ઉત્તરગુણનો દેશથી ભંગ. (૪૦) पाणिवहमुसावायादत्तअबंभप्परिग्गहनिसाइं। उक्किट्ठजहन्नमज्झिम-दव्वाइ चउव्विहाऽविई ॥४१॥ પ્રવિધ કૃવિવિા-ડા-ડબ્રહ-પ્રદ-ત્રિપોનને II ૩ષ્ટ-નવ-મધ્યમ વ્યક્તિ સુવિધાવિરતિઃ II 8? I . ૨૫૮ एवं दुवालसविहा, इक्विका अविरईओ बिसयरी । मूलगुणे छट्ठाणा, सव्वंमि पडिसेवणा चउहा ॥४२॥ . एवं द्वादशविधैकैकाऽविरतयो द्विसप्ततिः। . મૂનાને સ્થાનાનિ સર્વમિનું પ્રતિજેવા વતુર્ધા / કર . .... ૨૫૭૨ ગાથાર્થ– સર્વવિરતિમાં પ્રાણિવધ, મૃષાવાદ, અદત્તાદાન,અબ્રહ્મ, પરિગ્રહ અને રાત્રિભોજનની ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્યથી તથા દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી એમ પ્રાણિવધ આદિ એક એક અવિરતિ બાર પ્રકારની થાય. બારને છથી ગુણતાં કુલ બોતેર પ્રકારની અવિરતિ છે. સર્વવિરતિમાં મૂલગુણમાં પ્રાણિવધ આદિ છ સ્થાનો છે. એ જ સ્થાનોનું દોષસેવન આકટ્ટિકા, પ્રમાદ, દર્પ અને કલ્પ એમ ચાર પ્રકારે થાય. (૪૧-૪૨) देसंमि उत्तरगुणे, सत्तण्डं हुंति चुलसी भेयाणं । जईण पुण चरणकरणे, नायव्वं आसयगुणेहिं ॥४३॥ देशे उत्तरगुणे सप्तानां भवन्ति चतुरशीतिर्भेदानाम् । યતીનાં પુનશ્ચાળો જ્ઞાતવ્યમાશય": II ૪૩ ................ ૧૨૦ For Personal & Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૦૭ ગાથાર્થ દેશવિરતિમાં ઉત્તરગુણોને આશ્રયીને ઉક્ત બાર ભેદો પ્રમાણે અવિરતિના ચોરાશી ભેદો થાય. સાધુઓના આશયગુણોથી ચરણ-કરણનું સ્વરૂપ જાણવું. વિશેષાર્થ– આશયગુણો– પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ એ પાંચ આશયો છે. (૧) પ્રણિધાનઃસ્થિરચિત્ત, તે (૧) પ્રસ્તુત અહિંસાદિ ધર્મસ્થાનમાં વિચલિત નહિ થનારું, (૨) નિષ્પાપ ઉદ્દેશવાળું, (૩) હીન ધર્મસ્થાનમાં રહેલા જીવ પર અરુચિવાળું નહિ, કિંતુ કરુણા સંપન્ન અને (૪) જીવનમાં સ્વાર્થ નહિ પણ પરાર્થ (પરોપકાર) સાધવાની મુખ્યતાવાળું હોવું જોઈએ, આવું સ્થિરચિત્ત એ પ્રણિધાન કહેવાય. એના પછી (૨) પ્રવૃત્તિ જોઇએ. એ માટે (૧) પ્રસ્તુત અહિંસાદિ ધર્મસ્થાનમાં પ્રયત્ન ઉત્તરોત્તર વધતો રહે એવો વિશિષ્ટ ઉદ્યમ કરી, ચિત્તને પરિણત કરવું જોઇએ, અને (૨) એ ચિત્તપરિણતિ સ્થિર થવી જોઈએ. (૩) પ્રસ્તુતધર્મકાર્ય સાધવા સિવાય બીજી કોઈ અભિલાષા ન હોવી જોઇએ. આવી પ્રવૃત્તિ સાથે (૩) વિનજય કરવો જોઈએ. પ્રવૃત્તિમાં બાહ્ય પીડા, આંતર વ્યાધિ અને મિથ્યાત્વ એ ત્રણ પ્રકારના જઘન્ય-મધ્યમ-ઉત્કૃષ્ટ વિધ્ન નડે છે. તો જેવી રીતે સુખે પ્રવાસ કરવા માટે (૧) કાંટાળો રસ્તો ત્યજવા દ્વારા કાંટાનું, (૨) આરોગ્ય જાળવવા દ્વારા વર વગેરેનું અને (૩) ઉત્સાહપૂર્વક સાવધાની રાખવા દ્વારા દિશામોહનું, એમ ત્રણ પ્રકારના વિનોનું નિવારણ કાર્યસાધક બને છે. એવી રીતે ધર્મસ્થાનમાં સિદ્ધિ કરવા માટે (૧) પરીષહ સહવાની ખડતલતા દ્વારા ઠંડી-ગરમી વગેરેની બાહ્ય પીડા, (૨) આહારાદિના નિયમન અને ત્યાગવૃત્તિ રાખવા દ્વારા વર વગેરે આંતર વ્યાધિ તથા (૩) શ્રીવીતરાગ સર્વજ્ઞ ભગવાનનું વચન અન્યથા હોય જ નહિ એવી અટલ શ્રદ્ધા દ્વારા મિથ્યાત્વ એ ત્રિવિધ વિઘ્નોનો જય કરવો જોઈએ. ત્યારે (૪) સિદ્ધિ આશય પ્રાપ્ત થાય. એ (૧) માત્ર આભ્યાસિક નહિ કિન્તુ અભ્યાસથી શુદ્ધ થયેલ તાત્ત્વિક અહિંસાદિ ધર્મની પ્રાપ્તિરૂપ હોય છે. વળી (૨) આત્મામાં સ્વતઃ જાગેલી અને મૂર્તિમંત જ્ઞાન-દર્શનચારિત્રરૂપ બનેલ અનુભવાત્મક હોય છે. (૩) તેમજ હીન-મધ્યમ For Personal & Private Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ સંબોધ પ્રકરણ ૩૦૮ - અધિક જીવો પ્રત્યે કૃપાદિથી યુક્ત હોય છે, અર્થાતુ અહિંસાદિ ધર્મને સિદ્ધ કરનારો નીચી કક્ષાના એટલે કે અહિંસાદિ ધર્મ ન સ્વીકારી શકે એવા જીવો પ્રત્યે કૃપા, અહિંસાદિ ધર્મ લઈ શકે તેવા મધ્યમ કક્ષના જીવો પ્રત્યે તે આપવાનો ઉપકાર અને અહિંસાદિ સિદ્ધ કરી ચૂકેલા ઊંચી કક્ષાના આત્માઓ પ્રત્યે વિનય એમ કૃપા, ઉપકાર અને વિનય એ ત્રણ ગુણ દાખવનાર હોય. એ પછી (૫) વિનિયોગ આશય જોઈએ. વિનિયોગ એટલે બીજાને અહિંસાદિ ધર્મમાં જોડવાનું કામ કરવું જોઇએ, તેથી તે ધર્મની અવિચ્છિન્ન પરંપરા સિદ્ધ થાય અને એથી મહાફળ અવશ્ય સિદ્ધ થાય છે. કેમકે સ્વ સાથે પરનો ઉપકાર કરવાની બુદ્ધિ, એ આગામી અનેક જન્મમાં સતત જાગ્રત રહીને ઉત્કૃષ્ટ ધર્મસ્થાનની પ્રાપ્તિનું કારણ બને છે, એ પછી મહાફળ કેમ સિદ્ધ ન થાય? આ પ્રણિધાનાદિ પાંચ એ મુખ્યતયા વિશિષ્ટ ચિત્તની પરિણતિ રૂપ હોવાથી આશય કહેવાય છે. એ વિનાની ક્રિયા ધર્મ માટે નથી થતી. ચરમાવર્તિમાં યાને અંતિમ પુદ્ગલ પરાવર્તન કાળમાં જ આ આશય પ્રાપ્ત થઈ શકે છે. તેમ ત્યાં જ ભવાભિનંદીપણું ટળી મોક્ષાભિલાષીપણું પ્રગટી શકે છે. એ માટે અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થવી જોઈએ. (પરમ તેજ ભાગ-૧, પૃ.૨૨૫માંથી સાભાર) तत्थ ववहारपणगं, नाऊणं दिज्जए जहाजुग्गं । पुरिसाणं चउकण्णं, छकण्णगं होइ इत्थीणं ॥४४॥ तत्र व्यवहारपञ्चकं ज्ञात्वा दीयते यथायोग्यम् । પુરુષાનાં વાળ વ ભવતિ સ્ત્રમ્ II ૪૪ I .... ૨૩૨૨ ગાથાર્થ– તેમાં પાંચ વ્યવહારોને જાણીને યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપવામાં આવે છે. આલોચના આપવામાં પુરુષોને ચાર કાન અને સ્ત્રીઓને છ કાન હોય. વિશેષાર્થ– આલોચનાદાતા અને આલોચના લેનાર પુરુષ એ બેના મળીને ચાર કાન થાય, ગુરુ જો વૃદ્ધ હોય તો એકલા અને આલોચના લેનાર સાધ્વી કે સ્ત્રીવૃદ્ધ હોય તો પણ બીજી સાધ્વીને કે સ્ત્રીને સાથે For Personal & Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૦૯ રાખે. તેથી ત્રણના મળીને છ કાન થાય. ગુરુ યુવાન હોય તો બીજા સાધુને સાથે રાખીને સાધ્વીને કે સ્ત્રીને આલોચના આપે. આમ ચારના મળીને આઠ કાન થાય. (૪૪). सावि हु पवयणभत्ता, पवित्तिणी वा हविज्ज तत्तुल्ला । गुरुपक्खगुणकरी जा, दक्खाऽतुच्छासया इत्थी ॥ ४५ ॥ साऽपि खलु प्रवचनभक्ता प्रवर्तिनी वा भवेत् तत्तुल्या। ગુરુપક્ષાબરી ચા લાગતુછાયા સ્ત્રી ૪૧ || રર ગાથાર્થ– તે (=સાથે રહેનારી) સ્ત્રી પણ શાસનભક્ત, ગુરુપક્ષને ગુણ કરનારી, દક્ષ અને અતુચ્છ આશયવાળી હોવી જોઈએ. અથવા તેના જેવી પ્રવર્તિની (સાથે) હોય. | વિશેષાર્થ– ગુરુપક્ષને ગુણ કરનારી– ગુરુ આગળ સ્ત્રીએ જે મર્યાદા સાચવવી જોઈએ તે મર્યાદાને સાચવનારી. દક્ષ– સાથે રહેનાર સ્ત્રી કુશળ હોય તો આલોચના આપનાર-લેનાર પરસ્પર મર્યાદા ન સાચવે તો તુરત તેને ખબર પડી જાય અને યથાયોગ્ય કરવા જેવું કરે. શાસનભક્ત–શાસન પ્રત્યે ભક્તિ હોય એથી શાસનની નિંદા થાય તેવી પ્રવૃત્તિ પોતે કરે નહિ અને તેવી પ્રવૃત્તિ કરનાર બીજાને રોકે. અતુચ્છ આશયવાળી– આશય તુચ્છ ન હોય એથી આલોચના લેનારના દોષો જાણવા છતાં બીજાને ન કહે અને આલોચના લેનાર પ્રત્યે જરા પણ અરુચિભાવવાળી ન બને. (૪૫) अपरिस्सावी धीरो, दढसंघयणी निरासवो हियओ। पवयणसुत्तत्योभयविण्णू वुड्डो गुरू भणिओ ॥४६॥ अपरिश्रावी धीरो दृढसंघयणी निरास्रवो हितकः । અવવનસૂત્રાર્થોપથવિરો વૃદ્ધો પુરતઃ II ૬ ... ૨૧રર विहियप्पकयालोय-लोयणो सोहणट्ठगुणजुत्तो। खंतो दंतो संतो, णासंसी गाहणाकुसलो॥४७॥ विहितप्रकृतालोकलोचनः शोधनाष्टगुणयुक्तः । ક્ષાનો તાતો શાસ્તોડનારાંની ગ્રહણશીતઃ II ૪૭ ૫ર૪ For Personal & Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ . સંબોધ પ્રકરણ ગાથાર્થ– (૧) અપરિશ્રાવી– આલોચકે કહેલા અપરાધો બીજાને નહિ કહેનારા. (૨) ધીર. (૩) દઢસંઘયણવાળા. (૪) નિરાસવઆસવોથી રહિત, અર્થાત્ સંયમજીવનમાં અનુચિત કાર્ય કરીને નવાં પાપો ન બાંધનારા. (૫) પરનું હિત કરનારા. (૬) શાસનમાં વિદ્યમાન સૂત્ર, અર્થ અને સૂત્ર-અર્થ ઉભયને જાણનારા. (૭) વૃદ્ધ. (૮) પ્રસ્તુત પ્રાયશ્ચિત્ત સંબંધી જ્ઞાનરૂપનેત્રો જેમણે કર્યા છે તેવા, અર્થાત્ કયા અપરાધમાં કેટલું પ્રાયશ્ચિત્ત આવે ઈત્યાદિના જ્ઞાતા. (૯) શુદ્ધિજનક આઠ ગુણોથી યુક્ત. (૧૦) ક્ષમાશીલ. (૧૧) મન-ઇંદ્રિયોનું નિયંત્રણ કરનારા. (૧૨) શાંત. (૧૩) અનાશંસી– આલોચકની પાસે પોતાના સ્વાર્થ માટે કોઈ આશા નહિ રાખનારા, અથવા ધર્મના ફળરૂપે સાંસારિક ફળની આશંસાથી રહિત. (૧૪) ગ્રાહણાકુશલ– પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરાવવામાં કુશલ, અર્થાતુ અનેક પ્રકારની યુક્તિઓ દ્વારા (કે પ્રેરણા દ્વારા) તપ વગેરે પ્રાયશ્ચિત્ત સુખપૂર્વક ગ્રહણ કરાવી શકે તેવા. આવા ગુરુ આલોચના આપવા માટે યોગ્ય કહ્યા છે. ' વિશેષાર્થ શુદ્ધિજનક આઠ ગુણો આ પ્રમાણે છેआयारवमाहारवं, ववहारुव्वीलए पकुव्वी अ। अपरिस्सावी निज्जव, अवायदंसी गुरू भणिओ ॥१॥ (શ્રીનિવા૫, ૨) ભાવાર્થ– (૧) “માયાર’=આચારવાન, જ્ઞાન અને ક્રિયા દ્વારા જ્ઞાનાદિ પાંચેય આચારોને પાળનારો', કારણ કે–એવા ગુણીનું વચન શ્રદ્ધા કરવા યોગ્ય બને. (૨) “માણવ’=“અવધારણાવાન', અર્થાત યાદ રાખવાની શક્તિવાળો. જે આવો હોય, તે જ આલોચકે કહેલા સર્વ અપરાધોને તેણે કહ્યા હોય તેમ હૃદયમાં ધારણ કરી શકે. (૩) વવહાર=(મદ્દ પ્રત્યયનો લોપ હોવાથી) વ્યવહારવાન, અર્થાત્ “આગમ-શ્રુત-આજ્ઞા-ધારણા અને જીત–એ પાંચ પૈકી કોઈ અન્યતર (એક) વ્યવહારનો જાણ, વ્યવહારને જે જાણતો હોય, તે જ યથાયોગ્ય શુદ્ધિ કરી (પ્રાયશ્ચિત્ત આપી) શકે. તેમાં પહેલો “આગમવ્યવહાર' કેવલજ્ઞાનીઓ, મન:પર્યવજ્ઞાનીઓ, અવધિજ્ઞાનીઓ તથા ચૌદ પૂર્વધારો, For Personal & Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૧૧ દશ પૂર્વધરો અને નવ પૂર્વીઓને આશ્રયીને (તેઓના કાળમાં) હોય છે. બીજો “શ્રુતવ્યવહાર' આઠ પૂર્વથી માંડીને ઘટતાં ઘટતાં એક કે અડધા પૂર્વના જ્ઞાનવાળાઓને તથા અગિયાર અંગ અને નિશિથ વગેરે સમગ્ર શ્રુતના જ્ઞાતાઓ માટે હોય છે. ત્રીજો “આજ્ઞાવ્યવહાર પરસ્પર દૂર દેશમાં રહેલા બે ગીતાર્થ આચાર્યો (આલોચક અને પ્રાયશ્ચિત્ત દેનારા)ને હોય છે. તેઓ ગૂઢ (સાંકેતિક) પદો (શબ્દો) દ્વારા આલોચના અને પ્રાયશ્ચિત્ત દેનારા-લેનારા હોય છે. અર્થાત્ (સંદેશો લઈ જનાર ન સમજે તેવા) સાંકેતિક શબ્દોમાં ગીતાર્થ આલોચક પોતાના અપરાધો બીજા સાધુ દ્વારા આચોલનાચાર્યને જણાવે અને તેનો જવાબ (તેવા જ) સાંકેતિક શબ્દોમાં આલોચનાચાર્ય મોકલે. એમ તેઓ બે જ સમજે. એ પ્રમાણે આલોચના દેનારા-લેનારાઓને આશાવ્યવહાર જાણવો. ચોથો ધારણાવ્યવહાર” ગુરુએ નાના-મોટા જે અપરાધોમાં જેવી રીતિએ જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય, તે જાણી-ધારી રાખનારો અંતેવાસી (શિષ્ય) ગુરુના સ્વર્ગવાસ પછી તેવા અપરાધવાળાને તે પ્રાયશ્ચિત્ત તેવી રીતિએ આપે તેને, અને પાંચમો જીતવ્યવહાર' આગમમાં કહેલું હોય તેથી પણ ઓછું અથવા વધારે પ્રાયશ્ચિત્ત આપવાનું પરંપરાથી જે ચાલુ હોય તે જીત’ અને તેનાથી ચાલે તે જીતવ્યવહાર સમજવો. વર્તમાનકાળે એ મુખ્ય છે. આ પાંચ પૈકી કોઈ પણ વ્યવહારની જાણ તે વ્યવહારવાન” કહેવાય. (૪) “થ્વીનE='લજ્જાને દૂર કરાવનાર', અર્થાત્ આલોચક લજ્જાથી દોષોને કહી શકતો ન હોય તેની લજ્જા દૂર કરાવીને યથાર્થ સ્વરૂપમાં દોષો જણાવવા માટે ઉત્સાહી બનાવનાર. વસ્તુતઃ આ ગુણવાળો આલોચનાચાર્ય આલોચકને અત્યંત ઉપકારી થઈ શકે છે. (૫) “પત્રી =આલોચકે કહેલા અતિચારોનું પ્રાયશ્ચિત્ત આપીને તેની અત્યંત શુદ્ધિ કરાવનાર. કોઈ ઉપર કહ્યા તે “આચારવાનું વગેરે ગુણવાળો છતાં બીજાને શુદ્ધિ (પ્રાયશ્ચિત્ત) ન આપતો હોય, તે આલોચનાચાર્યન થઈ શકે–એમ જણાવવા માટે પચ્ચી' વિશેષણ છે. (‘શુદ્ધિ કરવી એ અર્થમાં પુર્વ ધાતુ આગમમાં પ્રસિદ્ધ છે, કે જેનું “વિવિધ રૂપ બને છે. એ જ ધાતુ ઉપરથી પવૃથ્વી' શબ્દ થયો છે.)નિજa=(પ્રાકૃતના નિયમ પ્રમાણે નિપજ)=આલોચકનો નિભાવ For Personal & Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - સંબોધ પ્રકરણ કરનારો. આલોચકમાં જેવું સામર્થ્ય હોય તેને અનુસાર પ્રાયશ્ચિત્ત આપનારો. (૭) વાયલી’=“અપાયોનો જાણ', અર્થાત્ દુષ્કાર, શરીરનું દૌર્બલ્ય વગેરે (આલોચકને દોષ સેવવામાં હેતુભૂત બનેલા) ઐહિક કારણોને સમજનાર, અથવા બીજો અર્થ ‘અપાયોને દેખાડનાર આલોચકને તેણે સેવેલા અતિચારોને યોગે ભાવિકાળે થનારા “દુર્લભ બોધિપણું વગેરે અપાયોને સમજાવનાર. આ કારણથી જ તે આલોચકને ઉપકારક થાય છે. (૮) પરિસાવી =બીજાને નહિ સંભળાવનાર, અર્થાત્ આલોચકે કહેલા દોષો બીજા કોઈને નહિ કહેનારો. આલોચકના દોષો જાણીને જે અન્યને કહે, તે આલોચકની નિન્દા-લઘુતા કરાવનાર થાય. એ આઠ ગુણવાળા ગુરુને શ્રી જિનેશ્વરોએ આલોચનાચાર્ય કહ્યો છે.આ આઠ ગુણોથી યુક્ત આચાર્ય વગેરે આલોચકના અપરાધોની યથાર્થ શુદ્ધિ કરાવે છે. માટે આ આઠ ગુણો શુદ્ધિજનક છે. (૪૭): आलोयणपडिक्कमणे, मीसविवेगे तहा विउस्सग्गे। तवच्छेयमूलअणव-ट्ठिया य पारंचियं चेव ॥४८॥ आलोचन-प्रतिक्रमणे, मिश्र-विवेकौ तथा व्युत्सर्गः । તપશ્કેઃ-મૂતાડનવસ્થાપિતાનિ પશિવં ચૈવ ા ૪૮ .... ૫ર ગાથાર્થ– આલોચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એમ પ્રાયશ્ચિત્તના દશ પ્રકારો છે. (૪૮) आलोइज्जइ गुरुणो, पुरओ कज्जेण हत्थसयगमणे। समिइपमुहाण मिच्छा-करणे कीड़ पडिक्कमणं ॥४९॥ आलोच्यते गुरोः पुरतः कार्येण हस्तशतगमने । સમિતિપ્રમુai fમધ્યાને યિતે પ્રતિક્રમણમ્ II 89 II ..... ૧ર૬ ગાથાર્થ કાર્ય માટે સો હાથથી દૂર જવામાં ગુરુની સમક્ષ અતિચારોની આલોચના કરાય અતિચારો પ્રગટ કરાય તે આલોચના પ્રાયશ્ચિત્ત છે, સમિતિ વગેરેમાં અતિચાર લાગે ત્યારે ગુરુની સમક્ષ આલોચના કર્યા વિના) મિચ્છા મિ દુક્કડ કરવામાં=બોલવામાં પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્ત કરાય છે. (૪૯) For Personal & Private Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૩ ....... १५२८ આલોચના અધિકાર सहाइएसु रागाइविरयणं साहिउंगुरूण पुरो। दिज्जइ मिच्छादुक्कड-मेयं मीसं तु पच्छित्तं ॥५०॥ शब्दादिकेषु रागादिविरचनं कथयित्वा गुरूणां पुरतः । दीयते मिथ्यादुष्कृतमेतद् मिश्रं तु प्रायश्चित्तम् ॥ ५० ॥... ............ १५२७ ગાથાર્થ– શબ્દ વગેરે વિષયોમાં રાગ વગેરે જે કર્યું તેને ગુસમક્ષ કહીને મિચ્છા મિ દુક્કડ કરાય તે મિશ્ર (આલોચના+પ્રતિક્રમણ એમ Geमय) प्रायश्चित्त छ. (५०) कज्जो अणेसणिज्जे, गहिए असणाईए परिच्चाओ। कीड़ काउस्सग्गो, दिढे दुस्सुविणपमुहंमि ॥५१॥ कार्योऽनेषणीये गृहीतेऽशनादिके परित्यागः। क्रियते कायोत्सर्गो दृष्टे दुःस्वप्नप्रमुखे ॥५१॥. ગાથાર્થ– ગ્રહણ કરેલા દોષિત આહાર આદિમાં દોષિત આહાર આદિનો ત્યાગ કરવો =વિવેક કરવો) જોઈએ. દુઃસ્વપ્ન વગેરે જોવાયે छते योत्स[ प्रायश्चित्त १२॥छे. (५१) - निव्विगयाई दिज्जइ, पुढवाइविघट्टणे तवविसेसो। तवदुइमस्स मुणिणो, किज्जइ पज्जायवुच्छेए ॥५२॥ निर्विकृत्यादिर्दीयते पृथ्व्यादिविघट्टने तपोविशेषः । तपोदुर्दमस्य मुनेः क्रियते पर्यायव्युच्छेदः ॥ ५२ ॥................ १५२९ ગાથાર્થ-સચિત્ત પૃથ્વી આદિનાસંઘટ્ટામાં નિવિઆદિતપવિશેષ અપાય છે. તપથી દમી ન શકાય તેવા મુનિના પર્યાયનો છેદ કરાય છે. પર) पाणाइवायपमुहे, पुणव्वयारोवणं विहेयव्वं । ठाविज्जइ न वएसु, कराइघायप्पदुट्ठमणो ॥५३॥ प्राणातिपातप्रमुखे पुनर्वतारोपणं विधातव्यम्। - स्थाप्यते न व्रतेषु करादिघातप्रदुष्टमनाः ॥ ५३ ॥......... ........... १५३० ગાથાર્થ– ઇરાદાપૂર્વક પંચંદ્રિય જીવનો વધ વગેરે મોટા દોષોમાં (પૂર્વના સઘળા પર્યાયનો છેદ કરીને) ફરી મહાવ્રતોનું આરોપણ કરવું हवव्व। For Personal & Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ - સંબોધ પ્રકરણ જોઈએ. હાથ, મુઠ્ઠી અને લાકડી આદિથી (નિર્દયપણે) મારે તેથી પ્રકૃષ્ટ મનવાળા દુષ્ટપરિણામવાળા સાધુને આપેલો તપ પૂર્ણ ન કરે ત્યાં સુધી) ફરી વ્રતોમાં સ્થાપન ન કરાય. (આ અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત છે.) (૫૩) पारंचियमावज्जइ, सलिंगनिवभारियाइसेवाहि। अव्वत्तलिंगधरणे, बारस वरिसाइं सूरीणं ॥५४॥ पाराञ्चिकमापद्यते स्वलिङ्गिनीनृपभार्यादिसेवाभिः । ... અરુત્તિકરણે કાશવર્ષffણ સૂરીણામ્ ા ૧૪ ........... ૨૩૨ ગાથાર્થ સાધ્વીને કે રાજપત્નીને ભોગવવી (અથવા સાધુ-સાધ્વી કે રાજા વગેરે ઉત્તમ મનુષ્યનો વધ કરવો) વગેરે અપરાધોથી આચાર્યને બાર વર્ષ સુધી પારાચિક પ્રાયશ્ચિત્ત આવે છે. આ પ્રાયશ્ચિત્ત વહન કરે ત્યારે સાધુવેશ અપ્રગટ રાખે લોકમાં સાધુ તરીકે ન ઓળખાય તેમ રાખે. (૫૪). नवरं दसमावत्तीए, नवममज्झावयाण पच्छित्तं । छम्मासे जाव तयं, जहन्नमुक्कोसओ वरिसं ॥५५॥ नवरं दशमापत्तौ नवममध्यापकानां प्रायश्चित्तम्। . પામાસન વાવત્ તર્ક નથચમુBતો વર્ષમ્ I વધુ //. .... ૫રૂર ગાથાર્થ– ઉપાધ્યાયને તો દશમા પ્રાયશ્ચિત્તને યોગ્ય અપરાધમાં નવમું અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત અપાય છે. તે પ્રાયશ્ચિત્ત જઘન્યથી છ મહિના અને ઉત્કૃષ્ટથી વર્ષ સુધી હોય છે. (૫૫) दस ता अणुसज्जंती, जाव चउदपुब्बि पढमसंघयणी। तेण परं मूलंतं, दुप्पसहो जाव चारित्ती ॥५६॥ दश तावदनुषजन्ति यावच्चतुर्दशपूर्विप्रथमसंघयणी। તેના પર મૂનારૂં તુઝકો યાવિશ્વામિત્રી II પદ્દ II. ... ૫રૂર ગાથાર્થ– દશ પ્રાયશ્ચિત્તો ચૌદપૂર્વીઓ અને પ્રથમ સંઘયણવાળા જ્યાં સુધી હોય ત્યાં સુધી હોય છે. ત્યારબાદ મૂળ સુધીનાં આઠ પ્રાયશ્ચિત્તો શ્રી દુષ્યસભસૂરિજીના કાળ સુધી ચાલશે. (૫૬) ૧. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિસ્તૃત વર્ણન ભાગ-૨ના પરિશિષ્ટમાં દશ અંકના વિભાગમાં છે. For Personal & Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૫ આલોચના અધિકાર पढमछक्कं पुलायाणं, बउसपडिसेवणाकुसीलथिरकप्पाणं । दसहा पायच्छित्तं, जिणकप्पलंदए अट्ठ॥५७॥ . प्रथमषट्कं पुलाकानां बकुशप्रतिसेवनाकुशीलस्थविरकल्पानाम् । दशधा प्रायश्चित्तं जिनकल्प-यथालन्दकयोरष्टौ ॥ ५७ ॥ ......... १५३४ ગાથાર્થ– પુલોકોને પ્રથમના છ પ્રાયશ્ચિત્તો હોય. બકુશ, પ્રતિસેવના કુશીલ અને સ્થવિરકલ્પીઓને દશે ય પ્રાયશ્ચિત્તો હોય. જિનકલ્પિક અને યથાલદિકને (અનવસ્થાપ્ય અને પારાચિક સિવાય) આઠ પ્રાયશ્ચિત્તો डोय. (५७) आलोयणा विवेओ, णिग्गंथाणं दहावि पच्छित्तं । एगं च सिणायाणं, विवेगरूवं खुपच्छित्तं ॥५८॥ आलोचना विवेको निर्ग्रन्थानां द्विधाऽपि प्रायश्चित्तम् । एकं च स्नातकानां विवेकरूपं खलु प्रायश्चित्तम् ।। ५८ ...... १५३५ ગાથાર્થ– નિગ્રંથોને આલોચના અને વિવેક એ બંનેય પ્રાયશ્ચિત્ત डोय. स्नातडीने में विवे प्रायश्चित्त डोय. (५८) सामाइयचरित्ताणं, थेरकप्पंमि हुज्ज दसगमवि । जिणकप्पे पुण अडगं, छेयं मूलं दुवे नत्थि ॥५९ ॥ सामायिकचारित्राणां स्थविरकल्पे भवन्ति दशकमपि । जिनकल्पे पुनरष्टकं छेदो मूलं द्वौ न स्तः ॥ ५९ ॥.. ......... १५३६ ગાથાર્થ–સામાયિક ચારિત્રવાળાઓને સ્થવિરકલ્પમાં દશેય પ્રાયશ્ચિત્તો હોય, અને જિનકલ્પમાં આઠ પ્રાયશ્ચિત્ત હોય, છેદ અને મૂળ એ બે ન होय. (५८) छेयंमि पढमछक्कं, परिहारविसुद्धयंमि थिरकप्पे। अड जिणकप्पे छग पुण, आलोयणविवेय सुहुमंमि ॥६०॥ छेदोपस्थापनीये प्रथमषट्कं परिहारविशुद्धिके स्थविरकल्पे। अष्टौ जिनकल्पे षट्कं पुनरालोचना-विवेकौ सूक्ष्मसंपराये ॥ ६० ॥१५३७ For Personal & Private Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ : - સંબોધ પ્રકરણ ગાથાર્થ છેદોપસ્થાપનીય (જિનકલ્પ)માં પ્રથમના છ પ્રાયશ્ચિત્ત હોય. પરિહારવિશુદ્ધિમાં સ્થવિરકલ્પમાં આઠ અને જિનકલ્પમાં છ પ્રાયશ્ચિત્ત હોય. સૂક્ષ્મ સંપરાયમાં આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય. વિશેષાર્થ- અહીં યથાખ્યાત ચારિત્રમાં પણ આલોચના અને વિવેક એ બે પ્રાયશ્ચિત્ત હોય. અહીં જણાવેલ પ્રાયશ્ચિત્તની સંખ્યામાં અને વ્યવહારસૂત્ર દશમો ઉદ્દેશો વગેરેમાં જણાવેલ જિનકલ્પ આદિની પ્રાયશ્ચિત્તની સંખ્યામાં કોઈ કોઈ સ્થળે ભેદ આવે છે. (૬૦) '' इच्चाइतवविसेसा, नाऊण य जो पदेइ जहजुग्गं । न कुणइ जो जहवायं, न सम्ममालोइयं तस्स ॥६१॥ इत्यादितपोविशेषान् ज्ञात्वा च यः प्रददाति यथायोग्यम्।। न करोति यो यथावादं न सम्यगालोचितं तस्य ॥ ६१ ॥.. ૫૨૮ ગાથાર્થ– જે ગુરુ ઇત્યાદિ વિશેષ પ્રકારના તપને (=પ્રાયશ્ચિત્તને) જાણીને પ્રાયશ્ચિત્ત આપે છે તે યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત આપે છે. ગુરુએ જે પ્રમાણે પ્રાયશ્ચિત્ત કહ્યું હોય તે પ્રમાણે જે કરતો નથી તેણે સારી રીતે આલોચના કરી નથી. (૬૧) जइ सालंबणसेवी, संकप्पाईण वज्जिओ सययं। નદુત કર્થ, માનોપચંપો . ઘર यदि सालम्बनसेवी संकल्पादीनां वर्जितः सततम् । ન હતુ દ્યારેતરાતોનાપદં પ્રવૃત્તાત્ | દર I » ૫રૂર ગાથાર્થ– જો પુષ્ટ આલંબનથી (=કારણથી) દોષ સેવે અને સંકલ્પ આદિથી સતત રહિત હોય તો તેને (પ્રવૃત્તાત્ર) જે દોષમાં જે પ્રાયશ્ચિત્ત પ્રવૃત્ત થયું હોય તે પ્રવૃત્ત પ્રાયશ્ચિત્તને આશ્રયીને પ્રાયશ્ચિત્ત સ્થાન ન આપે, અર્થાત્ જે પ્રાયશ્ચિત્ત આવતું હોય તે પ્રાયશ્ચિત્ત ન આપે, ઓછું આપે. (૬૨) तित्थयराइपयाणं, अणासायणपरस्स सव्वग्गं । पायच्छित्तं दिज्जा, हुज्जा जइ संजमुज्जुत्तो ॥६३ ॥ For Personal & Private Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ આલોચના અધિકાર तीर्थङ्करादिपदानामनाशातनपरस्य सर्वाग्रम् । પ્રાયશ્ચિત્ત ધાન્ ભવેત્ રિ સંયમોઘુp: I ધરૂ II . ૨૫૪૦ ગાથાર્થ– તીર્થકર વગેરે (પૂજય) પદોની આશાતના કરનાર ન હોય અને જો સંયમમાં ઉદ્યમી હોય તો તેને (સવઘeસંપૂર્ણથી આગળનું પ્રાયશ્ચિત્ત આપે, અર્થાત્ તેના અપરાધ પ્રમાણે પ્રાયશ્ચિત્તનું જે સ્થાન હોય તે સ્થાનથી આગળનું સ્થાન આપે. જેમ કે આયંબિલ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો નિવિ આપે. અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો તેની આગળનું તપ પ્રાયશ્ચિત્ત આપે. (૩) आयरियं साइसयं, तित्थयरंगणहरं महड्डियं । आसायंतो बहुसो, अणंतसंसारिओ भणिओ॥६४॥ आचार्य सातिशयं तीर्थङ्करं गणधरं महधिकम्। બારાતયમ્ વહુડના સંપારિવો પતિ: I ૬૪ . .... ૧૪૨ ગાથાર્થ– અતિશયોથી યુક્ત આચાર્ય, તીર્થકર, ગણધર અને મહર્ધિકની (=વૈક્રિયલબ્ધિ-વાદલબ્ધિ વગેરે લબ્ધિને પામેલા સાધુની) અનેકવાર આશાતના કરનારને અનંત સંસારી કહ્યો છે. (તીર્થકરાદિની આશાતના કરનાર સમ્યકત્વાદિ ગુણોનો ઘાતી બને છે. મિથ્યાત્વાદિ કર્મનું ઉપાર્જન કરે છે. આના કારણે સન્માર્ગથી પરાંમુખ બનેલા તેને ઘણા કાળ સુધી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી. (૬૪) सइ सामत्थे पवयणकज्जे उज्जुत्ते उन तस्सावि । પાછાં નાથ, મારે વાંવિમવિ ફૂલ | सति सामर्थ्य प्रवचनकार्ये उद्युक्ते तु न तस्याऽपि । પ્રાયશ્ચિત્ત નાયડનાળ વાર્થ વિમવિ. દૂધ ................... ૨૧૪૨ ગાથાર્થ– સામર્થ્ય હોય અને પ્રવચનના કાર્યમાં પ્રયત્નશીલને પણ થયેલા અપરાધથી કોઈ પણ રીતે કંઈ પણ પ્રાયશ્ચિત્ત થતું નથી. (૬૫) आगमसुय आणा धारणा य जीए च पंच ववहारा । केवलमणोहिचउदसदसनवपुव्वाइ पढमोऽत्थ ॥६६॥ For Personal & Private Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ उ१८ સંબોધ પ્રકરણ आगम-श्रुता-ऽऽज्ञाधारणाश्च जीतश्च पञ्च व्यवहाराः । केवल-मनःपर्याया-ऽवधि-चतुर्दश-दश-नवपूर्वाणि प्रथमोऽत्र ॥६६॥ १५४३ ગાથાર્થ આગમ, શ્રત, આજ્ઞા, ધારણા અને જીત એમ પાંચ व्यवसारो छे. तेभा शान, मन:पर्यवशान, मशिन, यौह પૂર્વો, દશ પૂર્વો અને નવ પૂર્વો એ છ પહેલો આગમ વ્યવહાર છે. (૬૬) कहेहि सव्वं जो वुत्तो जाणमाणो वि गृहइ। न तस्स दिति पच्छित्तं, बिंति अन्नत्थ सोहय ॥६७॥ कथय सर्वं य उक्तो जानानोऽपि गृहति। . . न तस्य ददति प्रायश्चित्तं ब्रुवतेऽन्यत्र शोधय ।। ६७ ॥ .......... १५४४ ગાથાર્થ– બધા દોષોને કહે એમ આગમવ્યવહારી વડે કહેવાયેલો જે સાધુ જાણવા છતાં દોષોને છુપાવે છે તેને આગમવ્યવહારીઓ પ્રાયશ્ચિત્ત આપતા નથી, અને બીજા પાસે જઈને શુદ્ધિ કર એમ કહે છે. (૬૭). न संभरेइ जे दोसा, सब्भावा न य मायओ। पच्चखी साहए सो उ, माइणो न उ साहए ॥६८॥ न स्मरति यान् दोषान् सद्भावाद् न च मायया । प्रत्यक्षी कथयति स तु मायिने न तु कथयति ॥ ६८ ॥ .......... १५४५ ગાથાર્થ– જેને માયાથી નહિ કિંતુ સદ્ભાવથી જ દોષો યાદ આવતા નથી તેને જે દોષો યાદ ન આવતા હોય તે દોષો આગમ વ્યવહારી કહે, ५९ मायावीने नहे. (६८) आयारपकप्पाई, सेसं सव्वं सुयं विणिहिटुं। देसंतरट्ठियाणं, गूढपयालोयणं आणा ॥६९ ॥ आचारप्रकल्पादि शेषं सर्वं श्रुतं विनिर्दिष्टम् । देशान्तरस्थितयोगूढपदालोचनमाज्ञा ॥ ६९ ॥ ગાથાર્થ– બાકીનું નિશીથ સૂત્ર વગેરે સઘળું ય શ્રત વ્યવહાર કહ્યો છે. અન્ય દૂર) દેશમાં રહેલા બે આચાર્યોની ગૂઢપદોથી થતી આલોચના माशाव्यवहार छे. (६८) ....... १५४६ For Personal & Private Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ આલોચના અધિકાર गीयत्थेणं दिण्णं, सुद्धि अवहारिऊण तह चेव। दितस्स धारणा तह, उद्धियपय धरणरूवा वा ॥७०॥ गीतार्थेन दत्तां शुद्धिमवधार्य तथा चैव । તો ધારણા તથોદ્ધતાધારણરૂપ વા I ૭૦ .... ૧૪૭ ગાથાર્થ– ગીતાર્થ વડે અપાયેલી શુદ્ધિનું (=પ્રાયશ્ચિત્તનું) અવધારણ કરીને તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપનારને ધારણા વ્યવહાર હોય. અથવા ગુરુએ શ્રુતમાંથી ઉદ્ધાર કરીને કહેલા કેટલાક પ્રાયશ્ચિત્ત પદોને ધારી રાખવા અને તે પ્રમાણે પ્રાયશ્ચિત્ત આપવું તે ધારણા વ્યવહાર છે. (૭૦) दव्वाई चिंतिऊणं, संघयणाईण हाणिमासज्ज । पायच्छित्तं जीयं, रूढं वा जं जहिं गच्छे॥७१॥ द्रव्यादीन् चिन्तयित्वा संहननादीनां हानिमासाद्य । પ્રાયશ્ચિત્ત નીતં વા ય યત્ર છે. ૭૬ . . ૨૫૪૮ ગાથાર્થ-દ્રવ્યાદિનો વિચાર કરીને અને સંઘયણ આદિની હાનિ પામીને ગીતાર્થો જે (ન્યૂન) પ્રાયશ્ચિત્ત આપે તે જીત પ્રાયશ્ચિત્ત છે અથવા જે ગચ્છમાં જે દોષમાં જે પ્રાયશ્ચિત્ત રૂઢ થયું હોય તે જીત પ્રાયશ્ચિત્ત છે. (૭૧) तत्थ य इमे विसेसा, आगमववहारणेहिं दायव्वा । जत्थ जहाभिप्यायविसेसमुहिस्स सोही य ॥७२ ॥ तत्र चेमे विशेषा आगमव्यवहारणैर्दातव्या। યત્ર યથાfમપ્રાથવિશેષમુદિર શોધa |૭૨ ૨૧૪૨ ગાથાર્થ– પાંચ વ્યવહારોમાં આ =નીચે કહેવાશે તે) વિશેષતાઓ છે. આગમવ્યવહારીઓએ આલોચના કરનારનો જ્યાં જેવો અભિપ્રાયવિશેષ હોય ત્યાં તે અભિપ્રાયવિશેષને અનુસરીને પ્રાયશ્ચિત્ત આપવું. વિશેષાર્થ– આગમવ્યવહારીઓ રત્નાવણિકના દષ્ટાંતથી તુલ્ય પણ અપરાધમાં આલોચના અભિપ્રાયને માનસિકભાવને જાણીને વધારેઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. જેમ રત્નોનો જાણકાર વેપારી મહાન પણ કાચમણિનું મૂલ્ય માત્ર કાકિણી આપે છે. નાના પણ વજરત્નનું મૂલ્ય લાખ રૂપિયા આપે છે, તેમ આગમ વ્યવહારીઓ પણ રાગ-દ્વેષ અલ્પ હોય તો For Personal & Private Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦. સંબોધ પ્રકરણ મોટા પણ અપરાધમાં ઓછું પ્રાયશ્ચિત્ત આપે છે. રાગ-દ્વેષ વધારે હોય તો નાના પણ અપરાધમાં વધારે પ્રાયશ્ચિત્ત આપે છે. આમ આગમવ્યવહારીઓ અભિપ્રાયને માનસિક પરિણામને અનુસાર પ્રાયશ્ચિત્ત આપે. (૭૨) सुयधरेहि लिंगस्स, ववहारायारमाणसो कप्यो। तत्थ पुलोइज्ज सया, दायव्वा जं जहा सुद्धी ॥७३॥ श्रुतधरैलिङ्गस्य व्यवहाराचारमानसो 'कल्पः। તત્ર પ્રાપ્તિ મા ટ્રાતિચા યર્ યથા શુદ્ધિ II 93 I ૫૧૦ " ગાથાર્થ– કૃતધરો સદા પ્રાયશ્ચિત્ત પ્રતિપાદક વ્યવહાર, નિશીથ, બૃહત્કલ્પ વગેરે ગ્રંથોનું નિરીક્ષણ કરે છે. શ્રતધરોએ એ ગ્રંથોને અનુસરીને જે રીતે આલોચના લેનારની શુદ્ધિ થાય તે રીતે પ્રાયશ્ચિત્ત આપવું. (૭૩) पुव्वं या संकलिया, गूढपएसत्थसत्थपडिबद्धा। गीयत्थनिदेसेहिं, दायव्वा जे जहा सोही ॥७४ ॥ पूर्व या संकलिता गूढप्रदेशार्थशास्त्रप्रतिबद्धा । ગીતાર્થનિર્દેશૈર્તાતા યથા શુદ્ધિ II ૭૪ ] » जह जम्मकम्मनाल-छिंदणओ अट्ठमाइ जं बद्धं । ववहारपए सोही, सव्वत्थोचियविसेसेण ॥७५ ॥ यथा जन्मकर्मनालछेदनतोऽष्टमादि यद् बद्धम्। વ્યવહારપર્વે શુદ્ધિઃ સર્વત્રવિતવિશેષે | 4 II . ૨૫૧૨ ગાથાર્થ–પૂર્વે જે સંગૃહીત કરાયેલું છે અને ગીતાર્થોની આજ્ઞાથી ગૂઢ સ્થાનોના અર્થવાળા શાસ્ત્રોમાં પ્રતિબદ્ધ ( નિયત) છે, તે પ્રાયશ્ચિત્ત જે રીતે શુદ્ધિ થાય તે રીતે આપવું. જેમ કે–જન્મકાર્ય (=પ્રસૂતિકાય) કરવામાં અને નાલ છેદવામાં ....... પ્રાયશ્ચિત્ત વ્યવહારસૂત્રમાં પ્રતિબદ્ધ (=નિયત) થયું છે. સર્વસ્થળે (= જયાં વિશેષ પ્રાયશ્ચિત્ત આપવાની જરૂર જણાય ત્યાં) ઉચિત વિશેષ પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરવી. (૭૪-૭૫) ૧. અહીં અશુદ્ધિ જણાય છે. શબ્દાર્થ મારી સમજમાં આવ્યો નથી. તેથી માત્ર ભાવાર્થ લખ્યો છે.–આ. રાજશેખરસૂરિ ૨. ફરા: પાપૂરો (૮-૨-૨૨૭)=, ને અને પાદપૂર્તિ માટે વપરાય છે. - ૧૨ For Personal & Private Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૨૧ આલોચના અધિકાર सो आणाववहारो, सामन्नेणिस्थ दिज्जमाणो वि। गीयत्थदत्तपाय-च्छित्तं विण्णाय जं बद्धं ॥७६ ॥ स आज्ञाव्यवहारः सामान्येनात्र दीयमानोऽपि । गीतार्थदत्तप्रायश्चित्तं विज्ञाय यद् बद्धम् ॥ ७६ ॥ ............. १५५३ तं पुरओ करिज्जा, सरिसासरिसेवि दव्वपच्छित्ते । जं दिज्जइ लिहियमत्तं, ववहारो धारणारूवो ॥७७ ॥ तद् पुरतः कुर्यात् सदृशासदृशेऽपि द्रव्यप्रायश्चित्ते । यद् दीयते लिखितमात्रं व्यवहारो धारणारूपः ॥ ७७ ॥....... १५५४ ગાથાર્થ– પ્રસ્તુતમાં સામાન્યથી અપાતોઃકરાતો પણ તે વ્યવહાર ( શાસ્ત્રમાં નિયત થયેલ વ્યવહાર) આશાવ્યવહાર =જિનાજ્ઞાને અનુસરનારો વ્યવહાર) છે. ગીતાર્થે આપેલા પ્રાયશ્ચિત્તને જાણીને જે બદ્ધ કર્યું હોય =ધારી લીધું હોય કે લખી દીધું હોય), તે પ્રાયશ્ચિત્તને આગળ કરીને સમાન કે અસમાન દ્રવ્ય (ક્ષેત્ર, કાળ, ભાવ)માં લખ્યું હોય તે प्रभारी प्रायश्चित्त अपाय ते पा२९॥ व्यवहार छे. (७६-७७) जं बहुगीयत्थेहिं, आइन्नं तं जीयं समावण्णं। देसाइसव्वववहार, पुरओ कारिज दिज्जइ जा ॥७८ ॥ यद् बहुगीताथैराचीर्णं तद् जीतं समापन्नम्।। देशादिसर्वव्यवहारपुरतः कार्यते दीयते या ॥ ७८ ............. १५५५ ગાથાર્થ ઘણા ગીતાર્થોએ જે આચરેલું હોય તે જીતને પામ્યું છે, અર્થાત્ તે જીતવ્યવહાર કહેવાય છે. દેશાદિના સર્વવ્યવહારોને આગળ કરીને ઘણા ગીતાર્થોની આચારણાથી જે શુદ્ધિ કરાવાય છે કે અપાય છે ते तव्यq६२ छे. (७८) तत्थ य दुविहा विई, देसे सव्वे य गंठिभेयपरा । अण्णा विरईअविड्-भवाणुबंधीण सा होइ ॥७९॥ तत्र च द्विविधा विरतिर्देशे सर्वस्मिश्च ग्रन्थिभेदपरा। अन्या विरतिरविरतिभवानुबन्धिनां सा भवति ॥ ७९ ॥ ............ १५५६ For Personal & Private Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ સંબોધ પ્રકરણ ગાથાર્થ તેમાં (=પ્રાયશ્ચિત્તથી વિશુદ્ધિમાં) દેશવિરતિ અને સર્વવિરતિ એમ બે પ્રકારની વિરતિ ગ્રંથિભેદથી ઉત્તમ છે=ગ્રંથિભેદના કારણે ઉત્તમ છે. બીજી=ગ્રંથિભેદથી રહિત વિરતિ અવિરતિના ભવોના અનુબંધવાળા (=જેમને હજી સંસારમાં ઘણું જમવાનું છે તેવા) જીવોને હોય છે. (૭૯) . जत्थ य दंसणमूला, उक्टिालोयणा वि लहु पयया। जा मिच्छत्तयमूला, लहु वि उक्किटुपयकलिया ॥८०॥ . यत्र च दर्शनमूला उत्कृष्टालोचनाऽपि लघुपदका। યા મિથ્યાત્વમૂના તથ્વી પ ડસ્કૃષ્ટપત્તિતા I ૮૦ | ૨૫૧૭ ગાથાર્થ– સમ્યગ્દષ્ટિ જીવની ઘણી પણ આલોચના થોડી છે (અથવા મોટા અપરાધવાળી પણ આલોચના અલ્પ છે.) મિથ્યાત્વીજીવની થોડી પણ આલોચના ઘણી છે. (અથવા નાના અપરાધવાળી પણ આલોચના ઘણી છે.) (૮૦) उक्किट्ठउक्टुिं उक्लिट्ठ मज्झिमं च उक्लिटुं। जहण्णं पुणमिक्किकं, तिविहं तं नवविहं हुंति ॥८१ ॥ उत्कृष्टमुत्कृष्टमुत्कृष्टं मध्यमं चोत्कृष्टम् । નયનં પુનર્વિવં ત્રિવિધું તત્ નવવિધું પતિ I & I... ... ૫૧૮ ગાથાર્થ– ઉત્કૃષ્ટ-ઉત્કૃષ્ટ, ઉત્કૃષ્ટ-મધ્યમ, ઉત્કૃષ્ટ-જઘન્ય, ફરી એક એક ત્રણ પ્રકારનું છે. એમ નવ પ્રકારનું પ્રાયશ્ચિત્ત થાય છે. (૮૧) दसणनाणचरित्ते, सइ सामत्थे तवे य वीरियए। सव्वं विगंचिऊणं, दायव्वं तं बहुसुएहिं ॥८२॥ તન-જ્ઞાન-વારિત્રે સતિ સામર્થ્ય તપસિવ વીર્ય, સર્વ વિવિખ્ય વાતચં તત્ વવૃતૈઃ II ૮ર ............... ૧૧૨ ગાથાર્થ (આલોચકમાં) સામર્થ્ય હોય તો દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યાચારમાં જે પ્રાયશ્ચિત્ત થયું હોય તે અલગ કરીને અર્થાત્ દરેક અપરાધના પ્રાયશ્ચિત્તની અલગ અલગ ગણતરી કરીને, બહુશ્રુતોએ પ્રાયશ્ચિત્ત આપવું. (૮૨) ૧. ૮૩ થી ૧૩૧ સુધીની ગાથાઓમાં દર્શાવેલ વિવરણ કેવળ સુયોગ્ય ગીતાર્થોને જ જાણવા યોગ્ય હોવાથી અહીંતે ગાથાઓનો અનુવાદ કર્યો નથી. છેલ્લી ૧૩૨ થી ૧૪૦ગાથાઓનો અર્થ લખ્યો છે. For Personal & Private Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૩ આલોચના અધિકાર नाम लिवी आवत्ती, दाणं विस्सोवगओ विन्नेयं । एए पंचट्ठाणा, नीवीपुरिमाएसु जोइज्जा ॥८३ ॥..... १५६० पणगं १ मासलहुं २ तह, मासगुरु ३ चउलहुं च ४ चङगुरुयं ५ । छपहुयं ६ छग्गुरुयं ७, कल्लं ८ पणकल्ल ९ मूलं १० च ॥८४ ॥१५६१ निविगयं १ पुरिमर्ल्ड २, इगभत्तं ३ च अंबिलि ४ चउत्थं ५ च । छटुं६ च अट्ठमं७चिय, दो ८ दस ९ उववास असीइसयं दसम १० ॥८५॥१५६२ पणगं च १ भिन्नमासो २, निव्वीए मुक्कलं च पोल्लस्यं । दुतिचउआहारेसु, सुहयं दुहयं निराहारं ॥.८६ ॥....... १५६३ निव्वी य पुरिमेगभत्तं अंबिलखवणं च छट्टअट्ठमयं । इइ य सत्ततवा जीयट्ठाणे ववहरंति ॥८७ ॥..... १५६४ भिन्नमास लहुमासो गुरुमासो चउलहुय चउगुरुया। छम्मासलहुय छम्मासे गरुयंनिव्वियाईणंसन्नाय॥४८॥१५६५ निव्वियं तह पणगं पुरिमड्ड कुंडलं च मासलहुं। एगासणं च सुण्णं मासगुरू हुंति एगट्ठा ॥८९ ॥.... १५६६ पण कुंडलसुण्णंबिल खमणाणं जह कमेण परिमाणं। .. पायजुएक्कादुअद्धं ॥पण५ दस १० वीसा २० तहविसोया॥९०॥१५६७ नि १ पु २ ए १ आं १ उ १ कल्लाणं पणकल्लाणं च हुंति तग्गुणणे। दो आयामा निव्वियाणि तिन्नि चउगुरु मासा ॥९१ ॥....१५६८ दोलहुया दोगुरुया, दोछग तिन्नेव दोवि गुरुलहुया। अद्धदुगाएगभत्ता, दसतिगअवड्डबारसगं ॥९२ ॥.... १५६९ चउवीसं पोरसीया नवकारसीयाण हुँति पणयालं। अट्ठ य मुक्कलनिव्विय, एगोवासेण नायव्वा ॥९३ ॥.१५७० सुन्नं तह पणवीसा, मुकल इगं १ लिपीतुं २ पण ५ तिगा य ३ । चउ ४ चउ ४ धी पण ५ छग ६ ही सग ७ कलं५ पंचकल्लणं २५ ॥९४ ॥१५७१ For Personal & Private Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ उ२४ . સંબોધ પ્રકરણ मज्झण्हं पुव्वण्हं, कालाइक्कमयं लहुं। विलंबो सड्डकालो य एगट्ठा पुरिमवड्डस्स ॥९५ ॥.... १५७२ पाओ मुणी सहावो, पाणाहारो सुभोयणं। . आरोग्गं खंतिउक्किठं एगट्ठा एगभत्तस्स ॥९६ ॥..... १५७३ अरसं विरसं लहं, तिप्पायं साहुकम्ममिटुंच। निम्मायं पोल्लरयं, एगट्ठा निविगइयस्स ॥९७ ॥...... १५७४ . . अंबिलनीरसजलं दुप्पायं धाउसोसणं। कामग्धं मंगलं सीयं एगट्ठां अंबिलस्सावि ॥९८ ॥... १५७५ मुत्तो समणो धम्मो, निप्पावो उत्तमो अणाहारो। चउप्पाओ भत्तट्ठो उववासो तस्स एगट्ठा ॥ ९९ ॥..... १५७६ पसमो पत्थो दंतो, चउम्मुहो हियकरो य उक्किहो। भदं पुणं सुहीयं, छट्ठभत्तस्स एगट्ठा ॥१०० ॥........ १५७७ धिइबलसुंदरदिव्वं, मीसं नामाणि अट्ठमस्सावि। विक्टुिं जूहकामं दसमभत्तस्स नामाइं ॥१०१ ॥..... १५७८ दुक्करकरणं मुक्को, दुवालसभत्तस्स हुंति नामाई। पूयं जूयं विमलं, चउद्दसभत्तस्स नामाइं ॥१०२ ॥... १५७९ जीवं जीवविसिटुं, सत्तं भत्तं च सत्तभत्तस्स। वुड्डी गुणवुड्डी वा, अट्ठमदिणभत्तनामाइं॥१०३ ॥... १५८० अणसणरम्मं तारं, भव्वं नव्वं चऊदसअभत्तटे। दिणवुड्डीए पुव्वं, तवोवमाइं पउंजिज्जा ॥१०४ ॥....१५८१ परमन्नं खीरं, दही विकिट्टपरमं विसिट्ठविमलं च। मंगलनिहिसंपुण्णं, घोसं अंगं तहा ठाणं ॥१०५ ॥.... १५८२ . वुच्छिन्नं सिद्धधवलं, भोयणसुद्धं तहा य संसुद्धं । दुगसंपुण्णं नंदा-वत्तं मुणिलं (पुलिणं) च णलिणं च ॥१०६ ॥१५८३ For Personal & Private Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ આલોચના અધિકાર सोगंधं आवत्तं, सिगं कूडंव सिहरसंदिन्नं । तिगसंपुण्णं भमगं, पत्तं छत्तं च पज्जत्तं ॥१०७ ॥...१५८४ सन्नाणं परिभासाचउत्थाइ चउतीसभत्तपज्जंता। सेहं च सिंहाभूयं, तियचउहाहारमणसणयं ॥१०८ ॥.१५८५ दसणनाणायाराणमइयारा मणसि चिंतिया हुज्जा। चारित्ताईयारे, एमाइतवो पयट्टिज्जा ॥१०९ ....... १५८६ तह नाणदसणाइण, नढे भग्गे गए अणाविक्खे। उवगरणाणं सोही, पुणो कए तओ विवेसेहिं ॥११० ॥१५८७ तह चेइयदव्वभक्खणउवक्खणमणुवरक्खणुवएसे। परिभोगपरिच्चाए, जहजोगं तमुवजोइज्जा ॥ १११ ॥ १५८८ दुगुणतिगुणाइसेसे, विसोववुड्डीहिं तत्थ दायव्वं । सत्तीए णो कुज्जा, तवो पवज्जाणसणतित्थे ॥११२ ॥१५८८ एवं नाणसावि, अप्पवरद्धं च तत्थ भइयव्वं । तम्हा दक्खे हिंसया, वायाए निरुवबंधिज्जा ॥११३ ॥१५९० चरित्तायाराणमईया-रविसुद्धिहेऊणमासज्ज। सब्भितरबाहिरयं, तवोवहाणं खु कारिज्जा ॥११४ ॥ १५९१ पडिकुट्ठस्स य करणे, किच्चाणमकरणए य वियहाए। .' पवयणपरूवणाए, पच्छित्तं दिज्जए जम्हा ॥११५ ॥ १५९२ दुविहंमि वि मिच्छत्ते, लोईयणो उत्तरेय मीसे य । इक्विक्के वि य तिविहे, देवयगुरुपव्वगयभेए ॥११६ ॥१५९३ तब्बुद्धीए करणं, उक्विटुजहण्णमझिमा भणिया। विवरीए विवरीया, मूलगहाणीहि नायव्वा ॥११७ ॥.१५९४ बालं पलंबतरुणं, दक्खं परिणयमइय वुड्डत्तं ।। जुण्णमबीयं सुण्णपज्जंतं वयस्स एगट्ठा ॥११८ ॥... १५९५ For Personal & Private Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ उ२६ । સંબોધ પ્રકરણ जहजोगं कायव्वा, भंगा दुतिचउपंचछगसत्ता। सट्टाणपरहाणे, सोहिं तेसिं पयट्टिज्जा ॥११९ ॥...... १५९६ दुतिचउपणगपमाणे, पच्छित्तं पणगपायमुक्टुिं । अण्णेहिंजहा सुद्धी, सत्तिगुणमुविक्ख दायव्वं ॥१२० ॥१५९७ दंसणनाणाईणं, नासे भंगे उविक्खभोगेसु।। पुण तक्करणे सुद्धी, चरणायारंमि होइ तवो ॥१२१ ॥ १५९८ अजिणेसु य जिणबुद्धी, असाहुवग्गे सुसाहुबुद्धी य । अचरणधम्मे चरणधम्मोत्ति परूवणा जा सा ॥१२२॥१५९९ ताणं चिय पडिवत्ती, करणे लोउत्तरं हवे मिच्छं। .. नाणाइतिगगहणे, तप्पुरओ होइ पच्छित्ते ॥१२३ ॥....१६०० : उक्किटुं चउसुहगं, मज्झिममारोग्गजहन्नयं पुरिमं । अहवा हुंति विसोया, सड्डाण दंसणजुयाणं ॥१२४ ॥१६०१ वयभंगे पुण एवं, कुतित्थिनमणप्पसंससंथवणे। इच्चाईण विभासा, णायव्वा सम्मंदिट्ठीहिं ॥१२५ ॥.१६०२ सड्डाणं मुणिभवणे, उक्किदा मज्झिमा दविणचाए। बंभव्वयधरणे पुण, जहन्नया सव्वपच्छित्ते ॥१२६ ॥.१६०३ साहूण भत्तपच्च-क्खाणे करणे विगिट्ठतवकरणे। विगईण परिच्चाए, नायव्वा ओमजहण्णा य ॥१२७ ॥ १६०४ अइयारेसु अइक्कमवइक्मे तह पुणो अणायारे। मालातुलापलंबापभिइभेएण दायव्वा ॥१२८ ॥..... १६०५ इगकन्ना दुगकन्ना, तिगकन्ना चउ य पंचकना य । छगकन्नाइकमेणं, मणवयणाइक्कमाईसु ॥१२९ ॥.... १६०६ नमुपोरिसिपुरिमावड्डइगदुतिअंखु पोल्लरं पुण्णं। इच्चाइ चउत्थाइ, दायव्वं तणूण अइकमणे ॥१३० ॥१६०७ For Personal & Private Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ सांप्रतं जीतव्यवहारे सप्तानां तपसां बहुशः प्रायः प्रदानं संभवति तद्यन्त्रम् प्रमादसहितस्येदं व्यवहारचूर्ण्यभिप्रायेण दानयन्त्रकम् एकेन्द्रिय | द्वीन्द्रिय | श्रीन्द्रिय | चतुरिन्द्रिय | पञ्चेन्द्रिय संघट्ट આલોચના અધિકાર नामानि | आपत्तयः | संज्ञालिपयः | लिपिन्यासा | विश्वोपका परिताप उ४ उपद्रव उ४ नीवीमुक्कलयं २५ । भिन्नमास १। पुरिमार्द्ध २७ लघुमास २॥ एतद्दानयन्त्रकं जीतकल्पोक्तं प्रमादसहितस्य एकेन्द्रिय | द्वीन्द्रिय | त्रीन्द्रिय | चतुरिन्द्रिय पञ्चेन्द्रिय एकासणं _३० गुरुमास For Personal & Private Use Only संघट्ट परिताप आयाम १०५ चतुर्लघु :: धि ::धी उपद्रव | एक १ क२ क३ क४ । क५ उपवासं | १२० चतुर्गुरु थावराणां छट्ठ १६५ षट्लघु ४० सा.वन.विकल पंचेंद्रिय | ज्ञातअज्ञाते २५ पणगं | संघट्टे आगाढपरि० अट्ठम | १८० षद्गुरु . गाढपरिता० धी धी पु० ए० । नी०५ आं ४ |उ०१ कल्या| छट्ठदअट्ठम६ | उपद्रव ही४ एककल्या एककल्या ૩૨૭ Page #343 -------------------------------------------------------------------------- ________________ देशे स्वस्थानं सम्यक्त्वस्य देशे. परस्थानं सम्यक्त्वस्य सर्वे | स्वस्थानं चारित्रिणां परस्थानं लिगिना ૩૨૮ प्रा० आ. प्र. द. प्रा० आ. प्र. द. प्रा० आ. प्र. द. प्रा० आ. प्र. द. मृ० आ. प्र. द. मृ० आ. प्र. द. मृ० मृ० आ. प्र. द. अद० आ.प्र. द. अद० आ. प्र. द. अद० अद०. आ. प्र. द. आ. प्र. द. आ. प्र. द. आ. प्र. द. आ. प्र. द. मै० आ. प्र. द. मै० आ. प्र. द. मै० मै० आ. प्र. द. प० आ. प्र. द. प० आ. प्र. द. प० प० आ. प्र. द. दि० आ. प्र. द. आ. प्र. द. रा० आ. प्र. द. रा० आ. प्र. द. दि० भो० भो० आ. प्र. द. आ. प्र. द. ज्ञा० आ. प्र. द. ज्ञा० आ. प्र. द. For Personal & Private Use Only अन० आ. प्र. द. अन० आ. प्र. द. द० आ. प्र.द. आ. प्र. द. सा० आ. प्र. द. सा० आ. प्र. द. चा० आ. प्र. द. चा० आ. प्र. द. दे० आ. प्र. द. आ. प्र.द. त० आ. प्र. द. .. तप० आ. प्र. द. पो० आ. प्र. द. पो० आ. प्र. द. वी० आ. प्र. द.. वी० आ. प्र. द. अति० आ. प्र. द. अति० मूलतः त्रिगुणं नवगुणं वा आ. प्र. द. . मूलतः अपावृत्ती त्रिगुणं नवगुणं वा आ. प्र. द. मूलतो मूलं त्रिगुणं वा | मूलाभावात् त्रिगुणं .. नवगुणं वा. સંબોધ પ્રકરણ | . Page #344 -------------------------------------------------------------------------- ________________ निरपेक्षा- | आचार्य- | आचार्य- | उपाध्याय | उपाध्याय | गीतार्थ गीतार्थ । गीतार्थ अगीतार्थ | अगीतार्थ निरपेक्षा | कृतद | कृतकरण | कृतकरण | ऽकृतकरण | कृतकरण | अकृतकरण| स्थित | स्थित- | ऽस्थित આલોચના અધિકાર अकृतकरण | अकृतकरण| कृतकरण पारांच उनवस्थाप्य | नवस्थाप्य मूल ___मूल वी अनवस्थाप्य __ मूल For Personal & Private Use Only मूल __छेद ૩૨૯ Page #345 -------------------------------------------------------------------------- ________________ अगीतार्थ । अगीतार्थ अगीतार्थ | निरपेक्षी | आचार्य- | आचार्य- | उपाध्याय | उपाध्याय गीतार्थ 330 ऽस्थित स्थित- | अस्थित निरपेक्षा | कृतकरण | अकृतकरण कृतकरण | अकृतकरण | कृतकरण कृतकरण कृतकरण | कृतकरण समवस्त्र दी दी पारांचिक | अनवस्थाप्य | अनवस्थाप्य मूल अनवस्थाप्य | मूल .ला । मूल | छेद । For Personal & Private Use Only देघुतरंमपउ ।६ लघुतममउ ४। उत्कृष्टापत्तौ लघुउउ१५ उत्कृष्टापत्तौ लघुक गुरुतरं ममउ० उपदार यंत्र ।४।६५ उत्कृष्टापत्तौ गुरुउमंउठउ ।१२।२७। मूल मूल । छेद | छेद । ही । दी। दी ही डी સંબોધ પ્રકરણ २० । Page #346 -------------------------------------------------------------------------- ________________ मिथ्यात्वमुख्येषु भव्याभव्यमार्गानुसारिपडिवज्जया. मिथ्यात्वभव्य प्रायश्चित्तविशोधि | ३७४ ३७४ मार्गानुसारिप्रायश्चित्तविशोधि ३७४ ३७४ | प्रपतितसम्यक्त्ववतां सम्यक्त्ववतां च ॥ ३७४ ३७४ આલોચના અધિકાર Sx ३७४/ ३७४ ३४|'मन्द १६] ३४ १६० ३७४ स्थित्या| मन्दस्थि त्यात्मनां ३३४] ३७४ १६] १६ उत्कृष्टस्थितिऽपाद्वंपुडलपरिवर्तनामन मुहूर्त्तवा ७० उत्कृष्टसंज्ञा • उत्कृष्टसंज्ञा १३३ ३३] १३३ १३३| १३३ १३३|| For Personal & Private Use Only देशविरतिप्रायोग्यप्रायश्चित्तविशोधि. सर्वविरतिप्रायोग्यप्रायश्चित्तविशोधि. देवतान्यगतोपशमश्रेणीषु ॥ क्षपकणिगतानां लोकाग्रस्थसिद्धस्थानस्थापना ॥ ३७४ ३४६ १२८ ३७४ १२७८ ३३४ १२७८ १२७८ 3. १२७८ १२७८] १२७८ ३७४ | १२७८ । तौ १२७८ एकादिवतानां द्वादशानां वा विशोधिस्थापना १३३ - ૩૩૧ ३२] ३७४ Page #347 -------------------------------------------------------------------------- ________________ सावद्य । असावद्य असावद्य | मन ३ | ३ करण | अतीत ३ | स्वार्थ | सावद्या | असावद्या | मनद्र । करण ३ | ૩૩૨ सारंभ | निरारंभ सारंभ वचन ३ ३कारा | अनागत ३ | परार्थ | निराशंसा निराशंसा | वचन ३ कारावण३ सानुबंध | सानुबंध सानुबंध अत्र यथायोग्य एकविध द्विवि धत्रिविधादयो - भंगकानां योज्यं गुरुतम उप १०३लघु मिथ्यात्व बालतपः सम्यक्त्व स्थानक | प्रभृतीनां काया ३ | अनुमो ३ | वर्तमान ३ | उभयार्थ | निरनुबंध | निरनुबंध | काया ३ | अनुमोदिनी योगवतां | करणवतां एतत्प्रसङ्गतो लिखितं तपःप्रदानं बुद्ध्या परगुणस्थानवर्तिनां . तु यथा २ करणव्यापारेष्वाशयभेदानेदस्स तु आगमश्रुतव्यवहारिणो गुरुलघुप्रायश्चित्तप्रदानादिविधानं सांप्रतन्तु व्रतातिचारिणामेव क्षयिव प्रायश्चित्तादिदानं जीतव्यवहारतो यन्त्रकम् वताम वर्तिनां मार्गानु विरतानां उप८लका सारिणां मदा. For Personal & Private Use Only निरा. आ० उ५] उ० काका कारण जर गी७०| गी२० गी२० गी२० गी२० १५ | .ल .ल २५ - २५ निर | आ० श्रा० ४० २५ । २५ । २० । २० ०गु ०गु| २५ २० २५ । २० । २० १५ | १० । १० २५ । २५ । २० २०] १५ १५ । १५ १०। २० २० २०। १५ | १५ | १० २० | १० | १५ | १० १०| १० | ० निरपेक्षनिरापेक्षा आचार्योपाध्यायगीतार्था १० ० ० સંબોધ પ્રકરણ गीतार्थकतकरण उझिज्ताद्यष्टानां यंत्रकस्थापना. | Page #348 -------------------------------------------------------------------------- ________________ ॥शिशिरदानयन्त्रकम् ॥ गुरुतमतजद | लघुउत्कृष्ट | ४ लघुउज आंबिल ४ ४॥३ गुरुतरमम६ |२१ जघन्या- | गुरुकंजघन्य गुरुकजज मध्यमापनो लघुतरं मम | पन्नोगुरुकं | ४ लघु० ज० आंबिलयुजज गुरुतमः आंबिल जउदा २० म० आंबिल- | एका० लघुकमध्यमउ ६२५ । लघुतरं जघन्यापनो लघुजघन्य |जज पुरिमट्ट मध्यमापनो मजएकासणा. लतमज म० एकासणो | हेमंतदाने यंत्रं लघुतरमाउद उ४५ मध्यमापत्तो जघन्या लघु० लघुकतरं आंबिल. मउ४॥ આલોચના અધિકાર For Personal & Private Use Only गुरुतमउ८ |४३ | |६५। उत्कृष्टा- | गुरुतम उम न्य लघुजघन्यउ६ मध्यमापन्नो पन्नोगुरुतरं . |८ लघुउमद लघुकजघन्य गुरुतरं मध्यमत गुरुतर मध्यमउ | मध्य०२७ . लघुकम ४ उ४४ १०२५ उत्कृष्टापत्तो ॥४ मध्यमापनो लघुतरं ८।१० लघुउउ० १५ गुरुतवमम उत्कृष्ट पत्तो मध्यमांपत्तो रतपु ८ लघुतरंमम न २६२१ लघुकड ६ गुरुतरंलघु जघन्यापनोगुरुकं गुसतमत्रद मम ४॥ जयन्यापत्तो लघुत्तमजउ ४ लघुतम २६५ लघुकतम० जघन्यलघुतमजउ आचाम्ल ॥ ०४॥ २१ जघन्या- | गुरुकंजघन्य | गुरुकंजजए- | गुरुकंजज पन्नो गुरुकंज | मध्यम आंबिल का० लघुतमं | उप ४ लघुउ४॥२० जय पुस्मिलफकंजज पुरिमट्ठ त्तमजजन्यापन्नो लघु निवीग्रीष्म. लघुकं तांबिलं जउआ ।५ जजनीवी. एका० जघन्यापनो ग्रीष्मदाने यंत्रं | . वर्षादान लघुक ग्रीष्मदाने यंत्रं यंत्रं. जउ० एका० गुरुतरमज । गुरुतम मदलघुओ म४लघुक |आंबिल. गुरुतम आंबिल लघुकज एकासj. ६५। उत्कृ ष्टापन्नोगुरु ०३०८।२ ७। उत्कृष्टापन्नो ल०६ १५ उत्कृष्टा ०४, ग्रीष्म|दानयंत्रं ४॥३मध्यमापन्नो मउ ५६२५ मध्यमापन्नो १० मध्यमापन्नो मआंबिल. लघुतरमज. एकासणा लघुतरम० ज० पुरिमन | गुरुजमम ४ लघुतम आं० लघुतम मआं० लघुतमम एकासणो. ૩૩૩ Page #349 -------------------------------------------------------------------------- ________________ 33४ . સંબોધ પ્રકરણ नियपरतित्थियसवासद्धसहासहनायमनाए । जोग्गमजोग्गमहा जं, पउंजियव्वं विसोहिपयं ॥१३१ ॥१६०८ अरिहंतसिद्धपवयण-आयरिया थेरसाहुवज्झाया। चेइयपडिमाईण-मवन्नवाई मइकुडिला ॥१३२॥ अर्हत्सिद्ध-प्रवचना-ऽऽचार्याः स्थविर-साधूपाध्यायाः । चैत्य-प्रतिमादीनामवर्णवादिनो मतिकुटिलाः ॥ १३२ ॥.......... १६०९ . . तेसिमासायणा आणा-भंगाइअणेगदोससंकिट्ठा । जे तेसि पवयणस्स य, बाहिरा एव पच्छितं ॥१३३ ॥ तेषामाशासना-ऽऽज्ञाभङ्गाद्यनेकदोषसंक्लिष्टाः । ये तेषां प्रवचनस्य च बाह्या एव प्रायश्चित्तम् ॥ १३३ ॥........... १६१० थार्थ- पो भरित, सिद्ध, अवयन, स्थविर, साधु, उपाध्याय, निमंदिर भने निप्रतिमानो माह (=निं:.) ४२।२१, વક્ર મતિવાળા, અરિહંતાદિની આશાતના અને આજ્ઞાભંગ વગેરે અનેક દોષોથી સંક્લેશવાળા છે તેમને સંઘની બહાર કરવા એ જ પ્રાયશ્ચિત્ત छ. (१३२-१33) इच्चाइभावसलं, उद्धरणं जेहिं भावओ न कयं । तेसिमणुट्ठाणं पुण, दव्वाइदोसपरिकलियं ॥१३४॥ इत्यादिभावशल्योद्धरणं यैर्भावतो न कृतम्। तेषामनुष्ठानं पुनर्द्रव्यादिदोषपरिकलितम् ॥ १३४ ।। .......... १६११ ગાથાર્થ– ઈત્યાદિ ભાવશલ્યનો ઉદ્ધાર જેમણે ભાવથી કર્યો નથી તેમનું અનુષ્ઠાન દ્રવ્ય આદિ દોષથી યુક્ત જાણવું. વિશેષાર્થ– તેમનું અનુષ્ઠાન ભાવ અનુષ્ઠાન થતું નથી, કિંતુ દ્રવ્ય અનુષ્ઠાન થાય છે. આદિ શબ્દથી બોધિ દુર્લભતા વગેરે દોષો સમજવા. (१३४) जे एवं निस्सल्लत्तं सम्मं काऊण सुगुरुपयमूले। सत्तीए भत्तीए, बहुमाणं जे पउंजंति ॥१३५ ॥ For Personal & Private Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ આલોચના અધિકાર ये एतद् निःशल्यत्वं सम्यक् कृत्वा सुगुरुपदमूले। शक्त्या भक्त्या बहुमानं ये प्रयुञ्जन्ति ॥ १३५ ॥ ....... तेसिं निराणुबंधी, रागद्दोसा हविज्ज निरवज्जा। सुहकयतुट्टी पुट्ठी, पुण्णस्सियरस्स संसुद्धी ॥१३६ ॥ तेषां निरनुबन्धिनौ राग-द्वेषौ भवेतां निरवद्यौ। शुभकृततुष्टिः पुष्टिः पुण्यस्येतरस्य संशुद्धिः ॥ १३६ ॥........... १६१३ ગાથાર્થ– જે જીવો સુગુરુની પાસે અનુષ્ઠાનને સારી રીતે શલ્યરહિત કરીને શક્તિ પ્રમાણે ભક્તિપૂર્વક ગુરુનું બહુમાન કરે છે તેમના રાગદ્વેષ અનુબંધરહિત અને વિશુદ્ધ (=અલ્પ પ્રમાણવાળા) બને છે, તથા તેમના શુભ અનુષ્ઠાનની વૃદ્ધિ થાય છે, પુણ્યની પુષ્ટિ થાય છે, અને પાપની સારી રીતે શુદ્ધિ થાય છે=બંધાયેલાં પાપોમાં રસહાનિ વગેરે થાય छ. (१3५-१३६) जुग्गाणं भव्वाणं, संविग्गाणं विसुद्धसम्माणं। . संविग्गपक्खियाणं, दायव्वं सव्वहा तेसि ॥१३७॥ . योग्यानां भव्यानां संविग्नानां विशुद्धसम्यक्त्वानाम् । संविग्नपाक्षिकाणां दातव्यं सर्वथा तेषाम् ।। १३७ ॥........... १६१४ ગાથાર્થ– જે જીવો યોગ્ય, ભવ્ય, સંવિગ્ન, વિશુદ્ધ સમ્યક્ત્વવાળા અને સંવિગ્નપાક્ષિક છે તેમને આ પ્રકરણ બધી રીતે (=સૂત્રથી, અર્થથી भने तमयथी) मा५g. (१३७) - तग्गुणविपक्खियाणं, तप्पुरओ भासमाणमिणमं खु। पव्वयणगुणनीसंदं हुज्जा पच्छित्तमिच्छत्तं ॥१३८ ॥ तद्गुणविपक्षानां तत्पुरतो भाषमाणमिदं खलु। प्रवचनगुणनिःस्यन्दं भवेत् प्रायश्चित्तं मिथ्यात्वम् ॥ १३८ ॥...... १६१५ ગાથાર્થ– પ્રવચનગુણોના ઝરણારૂપ (=સારભૂત) આ પ્રકરણને ઉક્ત ગુણોથી વિરુદ્ધ જીવોની આગળ કહેવામાં આવે તો પ્રાયશ્ચિત્ત અને मिथ्यात्१३५ होप थाय. (१3८) For Personal & Private Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ સંબોધ પ્રકરણ णिच्चं पसंतचित्ता, पसंतवाहियगुणेहि मज्झत्था। नियकुग्गहपडिकूला, पवयणमग्गंमि अणुकूला ॥१३९॥ नित्यं प्रशान्तचित्ताः प्रशान्तवाहिकगुणैर्मध्यस्थाः । . નિનગ્રહપ્રતિકૂતા: પ્રવનમાં અનુકૂતા: // ૩૧ I .... ૨૬૩૬ इच्चाइगुणसमेया, भवविरहं पाविऊण परमपयं । पत्ता अणंतजीवा, तेसिमणुमोयणा मज्झ ॥१४० ॥ इत्यादिगुणसमेता भवविरहं प्राप्य परमपदम् । પ્રાપ્ત મનન્તનીવાતેષામનુમોદના મમ II ૨૪૦ . ... ... ૨૬૭ ગાથાર્થ–પ્રશાંતરસને વહેવડાવનારા, ગુણોથી સદાપ્રશાંતચિત્તવાળા, મધ્યસ્થ, પોતાના કદાગ્રહથી વિરુદ્ધ, અર્થાત્ પોતાના કદાગ્રહથી રહિત, પ્રવચનમાર્ગમાં(Gજૈનસંઘથી કરાતી મોક્ષમાર્ગની આરાધનામાં) અનુકૂળ, ઇત્યાદિ ગુણોથી યુક્ત અનંત જીવો ભવવિરહને પામીને મોક્ષપદને પામ્યા છે તેમની મારી અનુમોદના છે. (૧૩૯-૧૪૦) ॥इति श्री संबोधप्रकरणं तत्त्वप्रकाशनाम कृतं श्वेताम्बराचार्यश्रीहरिभद्रसूरिभिः याकिनीमहत्तराशिष्यणीमनोहरीयाप्रबोधनार्थमिति श्रेयः ॥ આ પ્રમાણે તત્ત્વપ્રકાશક નામનું શ્રી સંબોધ પ્રકરણ શ્વેતાંબર આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે યાકિની નામના મહત્તરા (=પ્રવર્તિની) સાધ્વીના શિષ્યા સાધ્વી શ્રી મનોહરાના પ્રબોધ માટે કર્યું છે. * કલ્યાણ થાઓ. ભાવાનુવાદકારની પ્રશસ્તિ સુગૃહીત નામધેય પરમપૂજય આચાર્યદેવ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ વિરચિત શ્રી સંબોધ પ્રકરણ ગ્રંથનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હરસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાન તપોનિધિ પરમપૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પંચસૂત્ર, ધર્મબિંદુ, યોગબિંદુ, શ્રાદ્ધદિનકૃત્ય, વીતરાગસ્તોત્ર, અષ્ટક પ્રકરણ, યોગદષ્ટિ For Personal & Private Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ આલોચના અધિકાર ૩૩૭ સમુચ્ચય, પંચવસ્તુક, પંચાશક, પ્રશમરતિ, ગુરુતત્ત્વવિનિશ્ચય, શ્રાવકધર્મવિધિ પ્રકરણ, ઉપદેશમાલા (પુષ્પમાલા), ઉપદેશપદ, શ્રાવક પ્રજ્ઞપ્તિનવપદ પ્રકરણ, ચૈત્યવંદન મહાભાષ્ય, યતિલક્ષણ સમુચ્ચય , શીલોપદેશમાલા આદિ અનેક ગ્રંથોના ભાવાનુવાદકાર આચાર્ય શ્રી રાજશેખરસૂરિએ કરેલો ભાવાનુવાદ પૂર્ણ થયો. પ્રારંભ સમય વિ.સં. ૨૦૬૩, મા.વ.૫ પ્રારંભ સ્થળ વિજયરામચન્દ્રસૂરિ જૈન આરાધના ભવન, શ્રાવક બંગલો, સુભાનપુરા, વડોદરા. સમાપ્તિ સમય વિ.સં. ૨૦૬૩, ફા.વ.૭ સમાપ્તિ સ્થળ જૈન ઉપાશ્રય, મકરપુરા, વડોદરા. For Personal & Private Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ . સંબોધ પ્રકરણ સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ( ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો ભાવાનુવાદવાળા પુસ્તકો | - પ્રભુભક્તિ - પંચસૂત્ર - શ્રાવકના બાર વ્રતો - ધર્મબિંદુ . જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ - યોગબિંદુ - પ્રતિમાશતક - શત્રુંજય તીર્થ સોહામણું - આત્મપ્રબોધ - પરોપકાર કરે ભવપાર - પાંડવ ચરિત્ર - આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - ૪૫ આગમ આરાધના વિધિ - આચારપ્રદીપ - સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા - શ્રાવક પ્રજ્ઞપ્તિ - અષ્ટક પ્રકરણ - ચિત્ત પ્રસન્નતાની જડીબુટ્ટીઓ - વીતરાગ સ્તોત્ર - આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં - પ્રશમરતિ પ્રકરણ - ભાવના ભવ નાશિની (બાર ભાવના) - શ્રાદ્ધવિધિ પ્રકરણ - કષાયોના કટુ વિષાકો ભાગ-૧-૨-૩ - રૂપસેન ચરિત્ર - એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ - યોગદૃષ્ટિ સમુચ્ચય • તપ કરીએ ભવજલ તરીએ - પંચવસ્તુક ભાગ-૧-૨ - ઉપદેશપદ ભાગ-૧-૨ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવેચન) - ભવભાવના ભાગ-૧-૨ - શ્રાવક ધર્મવિધિ પ્રકરણ અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો - ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ-૧-૨ - તત્ત્વાર્થાધિગમ સૂત્ર (વિવેચન) - ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ-૧-૨ (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો) - તત્ત્વાધિગમ સૂત્ર (પોકેટ બુક) સંબોધ પ્રકરણ ભાગ-૧-૨-૩ - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) - ચૈત્યવંદન મહાભાષ્ય - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થભાવાથી - યતિલક્ષણ સમુચ્ચય - જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) - હીર પ્રશ્ન - અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ ભાવાથી | સંસ્કૃત પ્રાકૃત પ્રત | |- પ્રશમરતિ (અન્વય સહિત શબ્દાર્થ ભાવાથી - संबोध प्रकरण छाया सहित -સંસ્કૃત શબ્દ રૂપાવલી - सिरिसिरिवालकहा - श्राद्धदिनकृत्य શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટનું આગામી પ્રકાશન | - आत्मप्रबोध પંચાશક પ્રકરણ ભાવાનુવાદ ભાગ-૧-૨ • પ્રાપ્તિસ્થાન–શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ - C/o. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ : ૪૮૧, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી-૪૨૧ ૩૦૫. ફોનઃ (૦૨૫૨૨) ૨૩૨૨૬૬, ૨૩૩૮૧૪ For Personal & Private Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંત મર્મજ્ઞ પૂજ્યપાદ આયાદિવ શ્રીમદ્ વિજય રાજશેખરસૂરીશ્વરજી મહારાજ આદિ દ્વારા લેખિત-સંપાદિત-અનુવાદિત પ્રાપ્ય પુસ્તકો સંપૂર્ણ ટીકાના ગુજરાતી વિવેચનવાળા પુસ્તકો ભાવાનુવાદવાળા પુસ્તકો - પ્રભુભક્તિ - પંચસૂત્ર - શ્રાવકના બાર તો - ધર્મબિંદુ - જેવી દૃષ્ટિ તેવી સૃષ્ટિ - યોગબિંદુ - પ્રતિમાશતક - શત્રુંજય તીર્થ સોહામણું - આત્મપ્રબોધ - પરોપકાર કરે ભવપારા - પાંડવ ચરિત્ર - આહારશુદ્ધિથી આત્મશુદ્ધિ - શ્રાદ્ધદિનકૃત્ય - 45 આગમ આરાધના વિધિ - આચારપ્રદીપ - સ્વાધીન રક્ષા-પરાધીન ઉપેક્ષા - શ્રાવક પ્રજ્ઞપ્તિ ચિત્ત પ્રસન્નરાની જડીબુટ્ટીઓ - અષ્ટક પ્રકરણ - રૂપસેન ચરિત્ર - આધ્યાત્મિક પ્રગતિનાં પાંચ પગથિયાં - વીતરાગ સ્તોત્ર - ભાવના ભવ નાશિની (બાર ભાવના) - વાસુપૂજ્ય ચરિત્ર - કષાયોના કટુ વિષાકો ભાગ-૧-૨-૩ - પ્રશમરતિ પ્રકરણ એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ - શ્રાદ્ધવિધિ પ્રકરણ - તપ કરીએ ભવજલ તરીએ - યોગદષ્ટિ સમુચ્ચય - પંચવસ્તુક ભાગ-૧-૨ (બાર પ્રકારના તપ ઉપર વિસ્તારથી વિવચન) - ઉપદેશપદ ભાગ-૧-૨ અભ્યાસી વર્ગને ઉપયોગી પુસ્તકો - ભવભાવના ભાગ-૧-૨ - શ્રાવક ધર્મવિધિ પ્રકરણ - તત્ત્વાર્થાધિગમસૂત્ર (વિવચન) - ગુરુતત્ત્વવિનિશ્ચય ભાગ-૧-૨ (મહેસાણા પાઠશાળા દ્વારા પ્રકાશિત) - ઉપદેશમાલા (પુષ્પમાલા) ભાગ-૧-૨ - તત્ત્વાર્થાધિગમસૂત્ર (પોકેટ બુક) સૂત્રોના અનુવાદવાળા પુસ્તકો - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ટીકાથ) - સંબોધ પ્રકરણ ભાગ-૧-૨-૩ - વીતરાગ સ્તોત્ર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) ચૈત્યવંદન મહાભાષ્ય - જ્ઞાનસાર (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ). - યતિલક્ષણ સમુચ્ચય - અષ્ટક પ્રકરણ (અન્વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) હીર પ્રશ્ન i વય સહિત શબ્દાર્થ-ભાવાર્થ) | સંસ્કૃત પ્રાકૃત 5 St: *g lius; as an [ 4 પાવલી - संबोध प्रकरण छाया र्सा - सिरिसिरिवालकहा હતી પરાધક ટ્રસ્ટનું આગામી પ્રકાશન 44038. - श्राद्धदिनकृत्य - आत्मप्रबोध પંચાશક પ્રકરણ સંસ્કૃત પ્રત * પ્રાપ્તિસ્થાન - શ્રી અરિહંત આરાધક ટ્રસ્ટ - Clo. હિન્દુસ્તાન મીલ સ્ટોર્સ : 481, ગની એપાર્ટમેન્ટ, રતન ટોકીઝ સામે, મરે મુંબઈ-આગ્રા રોડ, ભિવંડી - 421 305. ફોન : (0252 2) 232 266, 233814 andingkabatirth.org M. 98253 47620 Tejas Printers AHMEDABAD For Personal & Private Use Only