________________
૨૨૦
- સંબોધ પ્રકરણ
૮. વેશ્યા અધિકાર सन्नाणं लेसाणं, भेओ वा अत्तवेयणा सण्णा। सा दुविहा जीवाणं, सुद्धासुद्धा य वीरियभवा ॥१॥ . संज्ञानां लेश्यानां भेदो वाऽऽत्मवेदना सञ्जा। સા વિધા નીવાનાં શુદ્ધાશુદ્ધા ૨ વીર્યપવા II 3 II ૨૨૮
ગાથાર્થ– સંજ્ઞાઓમાં અને વેશ્યાઓમાં ભેદ છે. સંજ્ઞા આત્મવેદના રૂપ છે. આત્મવીર્યથી થનારી લેણ્યા શુદ્ધ અને અશુદ્ધ એમ બે પ્રકારે છે.
વિશેષાર્થ–સંજ્ઞા આત્મવેદના રૂપ છે. અર્થાત્ દુઃખરૂપ જ છે. જયારે લેશ્યા સુખ-દુઃખ ઉભયરૂપ છે. સંજ્ઞાઓ બધી અશુભ હોવાથી દુઃખ રૂપ જ છે. જયારે લેશ્યાઓ શુભ અને અશુભ એમ બે પ્રકારની હોવાથી સુખદુઃખ ઉભય સ્વરૂપ છે. આમ સંજ્ઞાઓમાં અને વેશ્યાઓમાં ભેદ છે. (૧)
तत्थ परिणामजणिया, सिलेसदव्वप्पकम्मगर्यभावा। कण्हाइ दव्वसइ वा, फलिहस्सिव दव्वओ अप्पा ॥२॥ तत्र परिणामजनिताः श्लेशद्रव्यात्मकर्मगतभावाः । વૃદિચ્ચે સતિ વા ટચેવ દ્રવ્યત માત્મા II ર II ૨૨૮૬
ગાથાર્થ તેમાં લેગ્યા આત્મપરિમાણથી ઉત્પન્ન કરાયેલા કર્મવર્ગણાન્તર્ગત ચીકણા દ્રવ્ય સ્વરૂપ છે, અને તે દ્રવ્યલેશ્યા છે અથવા કૃષ્ણાદિ દ્રવ્યની વિદ્યમાનતામાં (=સહયોગમાં) સ્ફટિકની જેમ કૃષ્ણાદિ દ્રવ્યોને આશ્રયીને થતું આત્મસ્વરૂપ ભાવલેશ્યા છે, અર્થાત્ જેમ નિર્મળ
સ્ફટિકનો તેવા કાળા વગેરે વર્ણવાળા દ્રવ્યના સહયોગથી (=સંન્નિધાનથી) તેવો તેવો વર્ણ દેખાય છે, તેમ નિર્મળ આત્માનો પણ કૃષ્ણ-નીલ વગેરે દ્રવ્યોના સંબંધથી તેવો તેવો પરિણામ થાય તે ભાવલેશ્યા છે.
વિશેષાર્થ– અહીં દ્રવ્યલેશ્યાનું અને ભાવલેશ્યાનું સ્વરૂપ જણાવ્યું છે, તેમાં ગાથાના પૂર્વાધથી દ્રવ્યલેશ્યાનું અને ઉત્તરાર્ધથી ભાવલેશ્યાનું સ્વરૂપ જણાવ્યું છે. જેવી રીતે આત્માના ભાવોથી કર્મબંધ થાય છે, અને કર્મોદયથી આત્માના ભાવો થાય છે. આમ દ્રવ્યકર્મો અને આત્મભાવો
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org