________________
સંબોધ પ્રકરણ
ગાથાર્થ— જો દેવદ્રવ્ય આદિ દ્રવ્યની વૃદ્ધિ કરે તો તેનું રક્ષણ કરવા લેખક (=નામું લખનાર) અને નોકર આદિ કોઇને ય ન આપે, (=સાચવવા ન આપે અને વ્યાજથી પણ ન આપે) કિંતુ સંઘ સમક્ષ (=સંઘની સાક્ષીએ) પોતે રક્ષણ કરે. કદાચ જો તે દ્રવ્ય નાશ પામે તો મૂળધન (=મૂળ રકમ) પોતે આપે. (૩૧)
૭૮
एवं तित्थयरत्तं, पावइ तप्पुण्णओ महासड्डो । इइविहिविवरीओ जो, सो दुल्लहबोहिओ हवइ ॥ ३२ ॥
एवं तीर्थङ्करत्वं प्राप्नोति तत्पुण्यतो महाश्राद्धः । . इतिविधिविपरीतो यः स दुर्लभबोधिको भवति ॥ ३२ ॥ ..........? ગાથાર્થ આ પ્રમાણે દેવદ્રવ્ય આદિની રક્ષા કરનાર મહાશ્રાવક દેવદ્રવ્ય આદિ ધનનું રક્ષણ કરવાના પુણ્યથી તીર્થંકરપણાને પામે છે. જે આ પ્રમાણેની વિધિથી વિપરીત કરે છે તે દુર્લભબોધિ થાય છે. (૩૨)
तम्हा आगममग्गं, करेइ सव्वत्थ अग्गओ कुसलो । सो खलु दंसणसड्डो, वुड्डो सो संघमज्झमि ॥ ३३ ॥
तस्मादागममग्र्यं करोति सर्वत्राग्रगः कुशलः ।
स खलु दर्शनश्राद्धः वृद्धः स सङ्घमध्ये ॥ ३३ ॥ . ....................††૭ ગાથાર્થ— કુશળ અગ્રેસર (=આગેવાન) સર્વસ્થળે શાસ્ત્રને મુખ્ય કરે છે, અર્થાત શાસ્ત્ર પ્રમાણે વહીવટ કરે છે. (તેથી) તે દર્શનશ્રાદ્ધ કહેવાય અને તે જ સંઘમાં મોટો ગણાય. (૩૩)
विहिकरणं गुणिराओ, अविहिच्चाओ य पवयणुज्जोओ । અરિહંતનુપુરુસેવા, માફ સમ્પન્નતિકાફે ॥ રૂ૪ ॥
विधिकरणं गुणिरागोऽविधित्यागश्च प्रवचनोद्योतः । अर्हत्सुगुरुसेवेमानि सम्यक्त्वलिङ्गानि ॥ ३४ ॥
९९८
ગાથાર્થ— વિધિપૂર્વક કરવું, ગુણીજન પ્રત્યે અનુરાગ, અવિધિનો ત્યાગ, પ્રવચન પ્રભાવના અને અરિહંતદેવ-સુગુરુ સેવા આ સમ્યક્ત્વનાં લેંગો=ચિહ્નો છે. (૩૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org