________________
७४
સંબોધ પ્રકરણ मन्नइ जिणाण आणं, मिच्छं परिहरड़ धड़ सम्मत्तं । छव्विहआवस्सयंमी, उज्जुत्तो होइ पइदिवसं ॥१६॥ मन्यते जिनानामाज्ञां मिथ्यात्वं परिहरति-धरति सम्यक्त्वम् । षड्विधावश्यके उद्युक्तो भवति प्रतिदिवसम् ।। १६ ।। ......... ९८०
ગાથાર્થ– જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને છે, મિથ્યાત્વનો ત્યાગ કરે છે, સમ્યક્ત્વ ધારણ કરે છે, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિવસ उधमपंत थाय छे. (१६)
पव्वेसु पोसहवयं, दाणं सीलं तवो य भावो य। सज्झायनमुक्कारो, परोवयारो य जयणा य ॥१७॥ पर्वसु पौषधव्रतं दानं शीलं तपश्च भावश्च । स्वाध्याय-नमस्कारौ परोपकारश्च यतना च ॥ १७ ॥ ................. ९८१ ગાથાર્થ– પર્વ દિવસને વિષે પોસવ્રત કરવું, દાન, શિયળ, તપ અને ભાવના, સ્વાધ્યાય, નમસ્કાર અને પરોપકાર તથા જયણા રાખવી. (૧૭) जिणपूया जिणथुणणं, गुरुथुइ साहम्मियाण वच्छलं। .. ववहारस्स य सुद्धी, रहजत्ता तित्थजत्ता य ॥१८॥ जिनपूजा जिनस्तवनं गुरुस्तुतिः साधर्मिकाणां वात्सल्यम् । व्यवहारस्य च शुद्धिः रथयात्रा तीर्थयात्रा च ॥ १८ ॥............. ९८२ .
ગાથાર્થ– જિનેશ્વર ભગવાનની પૂજા, જિનેશ્વર ભગવાનની સ્તુતિ, ગુરુની સ્તુતિ અને સાધર્મિકને વિષે વાત્સલ્ય, વ્યવહારની શુદ્ધિ, रथयात्रा मने तीर्थयात्री. (१८) ।
उवसमविवेगसंवर-भासासमिइछज्जीवकरुणा य। धम्मियजणसंसग्गो, करणदमो चरणपरिणामो ॥१९॥ उपशम-विवेक-संवर-भाषासमिति-षड्जीवकरुणाश्च । धार्मिकजनसंसर्गः करणदमश्चरणपरिणामः ॥ १९ ॥. ..........९८३
ગાથાર્થ– ઉપશમ, વિવેક, સંવર, ભાષાસમિતિ અને ષકાય જીવની દયા, ધાર્મિક માણસનો સંસર્ગ, ઇન્દ્રિયોનું દમન અને ચારિત્રનો परिम. (१८)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org