SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ અવિરત સમ્યગ્દષ્ટિ શ્રાવક ધર્મ અધિકાર અને પાત્ર વગેરે આપે=વહોરાવે. જો શ્રાવક પૂર્ણ ધનવાળો ન હોય તો પણ થોડામાંથી થોડું પણ આપે. (ઉપ.મા., ગા.૨૪૦) (૧૨) साहूण चेइयाण य, पडिणीयं तह अवण्णवाइंच। जिणपवयणस्स अहियं, सव्वत्थामेण वारे ॥१३॥ साधूनां चैत्यानां च प्रत्यनीकं तथाऽवर्णवादिनं च। fનનકવનચહિત સર્વથાના વાસ્થતિ | શરૂ .. . • ૨૭૭ ગાથાર્થ સાધુઓના, જિનમંદિરોના અને જૈનશાસનના વિરોધીને, નિંદા કરનારાને અને અહિત કરનારને પોતાની સર્વશક્તિનો ઉપયોગ કરીને રોકે. (ઉપ.મા. ૨૪૨) વિશેષાર્થ– આ વિષે અભયકુમાર અને વસ્તુપાળ આદિ શ્રાવકોનાં અને વિષ્ણુકુમાર આદિ સાધુઓનાં દૃષ્ટાંતો સુપ્રસિદ્ધ છે. (૧૩) पढ जईण दाऊण, अप्पणा पणमिऊण पारे। . असइ सुविहियजणंमि, भुंजेइ कयदिसालोओ ॥१४॥ प्रथमं यतिभ्यो दत्त्वाऽऽत्मना प्रणम्य पारयति । અતિ સુવિહિતનને તિદિશાસ્તો: II ૨૪ . .... ૧૭૮ ગાથાર્થ– શ્રાવક પહેલાં પ્રણામ કરવાપૂર્વક મહાત્માને દાન કરીને પછી પોતે જમે. કદાચ સુવિહિત મહાત્માન મળે તો મહાત્મા મળી જાય એવા ભાવપૂર્વક) ચારે દિશામાં નજર કરી મહાત્માની વાટ જોઇ, કોઈ મહાત્મા પધારી જાય તો સારું, મને લાભ મળે આમ વિચારીને પછી જમે. (૧૪) (ઉપ.મા. ગા-૩૮) संजईण दव्वलिंगीण-मंतर मेरुसरिसवसरिच्छं। नाऊण पत्तदाणे, जयइ सो गुणजुओ सड्डो ॥१५॥ संयतीनां द्रव्यलिङ्गिनामन्तरं मेरु-सर्षपसदृशम् । સાવી પાત્રતાને યો યો ગુયુત: શ્રાદ્ધ ll ૨૧ / ૬૭૨ ગાથાર્થ–સુસાધુઓનું અને દ્રવ્યસાધુઓનું અંતર મેરુ-સરસવ સમાન જાણીને ગુણયુક્ત તે શ્રાવક સુપાત્ર દાનમાં યત્ન કરે છે. (૧૫) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy