________________
સમ્યકત્વ અધિકાર
૨૯ દર્શનમાં દેવોનું સાંનિધ્ય નથી ( દેવો મદદ કરતા નથી) એ પ્રમાણે શ્રાવકોનો ઉપહાસ કરવા લાગ્યા. શ્રાવકોએ યુગપ્રધાન આચાર્યને આ વાત જણાવી. તેથી તેમણે જ્ઞાનથી જોઈને કહ્યું કે, આ પૂર્વજન્મમાં જૈન ધર્મનો જાણકાર શ્રાવક હતો. ત્યાંથી દેવ થયો. હમણાં બૌદ્ધ સાધુઓના સંસર્ગરૂપ દોષથી મિથ્યાત્વને પામ્યો છે. તેથી એની પાસે જઈને નમસ્કાર કરીને એને કહો કે– યક્ષ બોધ પામ, બોધ પામ, મોહને ન પામ. આચાર્યની આજ્ઞાથી શ્રાવકોએ તે પ્રમાણે કર્યું એટલે તે ત્યારથી મોહને છોડીને સમ્યકત્વથી ભાવિત થયો. સંસર્ગ દોષથી પણ આ પ્રમાણે મિથ્યાત્વ થાય છે. માટે સારી બુદ્ધિવાળાઓએ મિથ્યાદર્શનવાળાઓની સાથે સંગ ન કરવો જોઈએ. (૫૧)
एगिदियविगलिंदियमुच्छिमपमुहाण वा अणाभोगं । अन्नाणुवओगो य, तेसि सव्वत्थ विप्फुड ॥५२॥ एकेन्द्रिय-विकलेन्द्रिय-मूर्छिमप्रमुखाणां वाऽनाभोगम् । અજ્ઞાનોપોનશ તેવાં સર્વત્ર વિમુરતિ પર I ... .९१४ ગાથાર્થ– એકેંદ્રિય, વિકલૈંદ્રિય અને સંમૂર્ણિમ (પંચેદ્રિય) વગેરેને અનાભોગ મિથ્યાત્વ હોય. (કારણ કે, તેમને સર્વસ્થળે અજ્ઞાન રૂપ ઉપયોગ હોય છે. (૫૨)
एयं पंचवियप्पं, मिच्छत्तमणाइणंतयं णेयं । तच्चाए सम्मत्तं, पय भव्वाण जीवाणं ॥५३॥ एतत् पञ्चविकल्पं मिथ्यात्वमनाद्यनन्तकं ज्ञेयम् ।। તૈત્યને સર્વ પ્રતિ ભવ્યાનાં નીવાનામ્ II પર ૧૨૫
ગાથાર્થ– આ પાંચ પ્રકારનું મિથ્યાત્વ સંસારમાં અનાદિ-અનંત જાણવું, અર્થાત્ સંસારમાં અનાદિથી છે અને અનંતકાળ સુધી રહેશે તેનો ક્યારેય અંત નહિ આવે. તેનો ત્યાગ થતાં ભવ્ય જીવોમાં સમ્યકત્વ પ્રગટે છે. (૫૩).
न वितं करे अग्गी, नेव विसं नेव किण्हसप्यो वा। जं कुणइ महादोसं, तिव्वं जीवस्स मिच्छत्तं ॥५४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org