SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૧ મિથ્યાત્વ અધિકાર જીવો ઔપથમિક, ક્ષાયિક અને ક્ષાયોપથમિક એ ત્રણ પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. શેષ સર્વ જીવો ક્ષાયોપથમિક અને ઔપથમિક એ બે પ્રકારના સમ્યક્ત્વવાળા હોય છે. (૪૨) अबद्धआऊयाणं, मणुयाणं खाइयं खु सेणिगयं । तब्भवियं परभवियं, पुव्वनिबद्धाउयाणं च ॥४३॥ अबद्धायुष्काणां मनुजानां क्षायिकं खलु श्रेणिगतम् । તવ પરમવિ પૂર્વનિવાયુષ્કાળ | જરૂ II ... ૨૪૬૪ ગાથાર્થ જેમણે આયુષ્ય બાંધ્યું નથી તેવા મનુષ્યોને ક્ષાયિક સમ્યકત્વ ક્ષપકશ્રેણિમાં જ હોય. જેમણે ક્ષાયિક સમ્યકત્વ પામ્યા પૂર્વે આયુષ્ય બાંધી દીધું છે તેવા મનુષ્યોને તદ્ભવિક તે જ ભવમાં પ્રાપ્ત થયેલું કે પરભવિક–પરભવમાં પ્રાપ્ત થયેલું ભાયિક સમ્યકત્વ હોય. ' વિશેષાર્થ– મનુષ્યોને જ તદ્ભવિક ક્ષાયિક સમ્યકત્વ હોય. અન્ય ત્રણ ગતિમાં પરભવિક જ ક્ષાયિક સમ્યક્ત્વ હોય. કારણ કે મનુષ્યો સિવાય કોઈ જીવો નવું ક્ષાયિક સમ્યક્ત્વ પામતા નથી. (૪૩) भवणवणजोइसंखाउयसन्त्रिपणिदितिरियजीवाणं । : पंकाइनारयाणं, परतब्भवखाइयं णत्थि ॥४४॥ • भवनपति-व्यन्तर-ज्योतिष्क-संख्यातायुष्कसंज्ञिपञ्चेन्द्रियतिर्यग्जीवानाम् । પહૂતિનારા પરમવક્ષય નાસ્તિ ૪૪ .................. ૪૭૦ ગાથાર્થભવનપતિ, વ્યંતર અને જ્યોતિષ્ક દેવોને, અસંખ્યાતવર્ષના આયુષ્યવાળા સંક્ષીપંચેન્દ્રિય તિર્યંચોને તથા ચોથીથી સાતમી નરક સુધીના નારકોને પરભવિક કે તદ્ભવિક ક્ષાયિક સમ્યકત્વ ન હોય. (૪૪) इगबितिचउरअसण्णि-पणिदिजीवाणमेगमवि सम्मं । तब्भवियं न हविज्जइ, परभवियं पुव्वभणियाणं ॥ ४५ ॥ ; एक-द्वि-त्रि-चतुरसंज्ञिपञ्चेन्द्रियजीवानामेकमपि सम्यक्त्वम् । વિવં ન પતિ પરમવિવં પૂર્વોત્તાનામ્ II 8, I .... ૨૪૭૨ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy