________________
સંબોધ પ્રકરણ મિથ્યાત્વની પ્રાપ્તિ થતી હોવાથી અંતર્મુહૂર્ત સુધી જ ઔપથમિક સમ્યકત્વ રહે છે. (૯) .
जा गंठी ता पढमं, गंठिं समइच्छओ भवे बीयं । अनियट्टीकरणं पुण, सम्मत्तपुरक्खडे जीवे ॥१०॥ यावद् ग्रन्थिस्तावत् प्रथमं ग्रन्थि समतिक्रामतो भवेद् द्वितीयम् ।
નિવૃત્તિનાં પુન: સગવત્વપુરસ્કૃતે નીવે II ૨૦ | ......... ...૮૭ર ગાથાર્થ– ગ્રંથિ (ઋગ્રંથિસ્થાન) સુધી પહેલું યથાપ્રવૃત્તિકરણ, ગ્રંથિને ઓળંગતા જીવને બીજું અપૂર્વકરણ અને જીવ સમ્યક્ત્વાભિમુખ બને ત્યારે ( ગ્રંથિભેદ થયા પછી સમ્યકત્વની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી) ત્રીજું અનિવૃત્તિકરણ હોય છે. (૧૦)
आलंबणमलहंती, जह सट्टाणं न मुंचए इलिया। एवं अकयतिपुंजी, मिच्छत्तं उवसमी एइ ॥११॥ आलम्बनमलभमाना यथा स्वस्थानं न मुञ्चतीलिका। વિમવૃત્રિપુો મિથ્યાત્વમુશમી તિ II ૨૨ II...................... ૮૭ર
ગાથાર્થ– જેમ ઇયળ પહેલાં શરીરને લંબાવી આગળના સ્થાને સ્થિર થયા પછી પાછળના સ્થાનને છોડે છે, આગળના સ્થાનને પકડી ન શકે તો મૂળસ્થાનને છોડતી નથી=પાછી વળે છે, તેમ ત્રણ પુંજ વિનાનો ઉપશમ સમકિતી જીવ પણ આગળ શુદ્ધ કે અર્ધશુદ્ધ પુજના અભાવે તેના ઉદયરૂપ આલંબન ન મળવાથી મિથ્યાત્વે જ પાછો ફરે છે, એટલે કે મિથ્યાત્વના ઉદયાભાવનો કાળ પૂર્ણ થયે પુનઃ તેને મિથ્યાત્વનો જ ઉદય થાય છે.
વિશેષાર્થ– સિદ્ધાંતના મતે તો કોઈ અનાદિ મિથ્યાત્વી જીવ તથાપ્રકારની વિશિષ્ટ અધ્યવસાયાદિક સામગ્રી પ્રાપ્ત થતાં, પૂર્વે કહી ગયા તે અપૂર્વકરણ દ્વારા જ ત્રણ પુંજ કરે અને તેમાંના સર્વથા શુદ્ધ (સમકિત મોહનીય) પુંજને ભોગવતો-અનુભવતો (ઔપથમિક સમકિત પામ્યા વિના જ) પ્રથમ ક્ષાયોપથમિક સમ્યકત્વ પામે, અથવા કોઈ અન્ય જીવ કર્મચંશા માં જસાવ્યું છે તેમને યાત્રવૃત્તિકર, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના કમે અંતરકરણના પ્રથમ સમયે જ ઔપશમિક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org