________________
સમ્યકત્વ અધિકાર સમકિત પામે. પણ ઉપર જણાવ્યા તે પ્રમાણે ત્રણ પુંજ કરે નહિ. આથી તેને સમકિત મોહનીય-મિશ્ર મોહનીયના પંજો ન હોવાથી પથમિક સમક્તિ (અંતરકરણ)નો કાળ પૂર્ણ થતાં નિયમા મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય, અર્થાત્ મિથ્યાદષ્ટિ જ બને. (૧૧)
उवसमसम्मद्दिट्टी, अंतरकरणे ठिओ वि जइ को वि। देसविरई पि लहइ, केवि पमत्तापमत्तं पि ॥१२॥ उपशमसम्यग्दृष्टिरन्तरकरणे स्थितोऽपि यदि कोऽपि। રેવરતિમપિ તપતે ઉપ પ્રમત્ત પ્રમત્તાવ . ૧૨ ..................૮૭૪
ગાથાર્થ– ઉપશમ સમકિતવાળો કોઈ જીવ અંતરકરણમાં વર્તતો જ દેશવિરતિને, કોઈ જીવો પ્રમત્તને કે કોઈ અપ્રમત્ત ગુણસ્થાનને પણ પામે છે. (૧૨) भव्यो वाऽभव्वो वा, गंठिसमीवढिओ न भिंदंतो। संखिज्जमसंखिज्जं, कालं चिट्ठेइ जइ को वि ॥१३॥ भव्यो वाऽभव्यो वा ग्रन्थिसमीपस्थितो न भिन्दन् । સંધ્યેયમયે વાર્તા તિકૃતિ પર શેઈપ ! રૂ . .... ૮૭% ગાથાર્થ– ગ્રંથિની નજીકમાં (=ગ્રંથિસ્થાને) રહેલો ભવ્ય કે અભવ્ય જીવ જો ગ્રંથિનો ભેદ ન કરે તો ત્યાં જ સંખ્યાતકાળ કે અસંખ્યાતકાળ સુધી રહે છે. (૧૩)
दव्वसुयस्स य लाहो, हविज्ज पुव्वं विमुत्तदिक्खंमि । जिणरिद्धिदंसणाओ, उवरिमगेविज्जगसुहटुं॥१४॥ द्रव्यश्रुतस्य च लाभो भवेत् पूर्व विमुक्त (?जिनोक्त) दीक्षे । નિતિનાતુપરિમવૈવેયસુવાર્થમ્ | ૨૪ II..
ગાથાર્થ તીર્થકરની ઋદ્ધિ જોવાથી (બાર દેવલોકથી) ઉપરના રૈવેયક દેવલોકના સુખ માટે જેણે જિને કહેલી દીક્ષા લીધી છે તેવા જીવને (સાધિક નવ) પૂર્વ જેટલા દ્રવ્યતનો લાભ થાય. (૧૪)
८७६
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org