________________
૯૬
સંબોધ પ્રકરણ यैः कर्मादानप्रमुखा जननिन्दनीयव्यवहाराः । प्रत्याख्याता निजगृहव्यापारा वर्जिताः सततम् ॥ ४४ ॥ .. ........૨૦૪૬ . ते हि जइ सुद्धकट्ठाइदलेहिं पयदसगभत्तिमिच्छिज्जा। નહ નોરિવલી, વિન્ન સી"Iો ભય પ . . ते हि यदि शुद्धकाष्ठादिदलैः पददशकभक्तिमिच्छेयुः । થાત્ તોfહસી પવેત્ સરિતો મનના II , I........૨૦૧૦ ગાથાર્થ– જેમણે કમદાન વગેરે (શિષ્ટ)જનનિંદનીય ધંધાનો ત્યાગ કર્યો છે અને પોતાના ઘરની પ્રવૃત્તિઓ સદા માટે છોડી દીધી છે તેવા શ્રાવકો જો "શુદ્ધ કાષ્ઠના ટુકડાઓ વગેરેથી દશ પદોની ભક્તિને ઇચ્છે તો આગારથી ભક્તિ કરે. કારણ કે આમાં લોકનિંદા ન થાય. (૪૪-૪૫)
थूलतसपाणरक्खण-अहिगारी नो परंस सुहमेसु । गिहिवावारे जइ वि हु, किं पुण अरिहाइभत्तीसु ॥ ४६॥ स्थूलत्रसप्राणरक्षणाधिकारी न परं स सूक्ष्मेषु । દિવ્યાપાર યદ્યપિ હg fપુનરહંતારિપવિત| II ૬ I ~ ૨૦૧૭
ગાથાર્થ– શ્રાવક જો ગૃહસ્થની પ્રવૃત્તિમાં પણ સ્થૂલ ત્રસ જીવોની રક્ષાનો અધિકારી છે, પણ સૂક્ષ્મ જીવોની રક્ષાનો અધિકારી નથી, તો પછી અરિહંત આદિની ભક્તિમાં સૂક્ષ્મ જીવોની રક્ષાનો અધિકારી ન હોય તેમાં શું કહેવું? અર્થાત્ સૂક્ષ્મજીવોની હિંસા થતી હોય તો પણ જિનપૂજા વગેરે કરે. (૪૬) तिकरणतिजोगजुत्तं, पच्चक्खाणं सया मुणीणं च । सड्डाणं संथारे, अहवा वत्थु समणुपप्प ॥४७॥ त्रिकरण-त्रियोगयुक्तं प्रत्याख्यानं सदा मुनीनां च । શ્રદ્ધાનાં સંતાડથવી વસ્તુ સમનુપ્રાણ II ૪૭ II.......... ૨૦૧૨
ગાથાર્થ– ત્રણ કરણ અને ત્રણ યોગથી યુક્ત પ્રત્યાખ્યાન મુનિઓને સદા હોય. શ્રાવકોને તો અંત સમયે સંથારામાં (=અનશનમાં) અથવા વિશિષ્ટ વસ્તુને પામીને હોય. ૧. શુદ્ધ કાષ્ઠના ટુકડા વેચીને પ્રાપ્ત થતા ધનથી અરિહંત પૂજા વગેરે કરે એવો ભાવ જણાય
છે. અથવા બીજો કોઈ ગૂઢ અર્થ હોય તો ગીતાર્થોએ વિચારવો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org