SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ : સંબોધ પ્રકરણ कायमणोवयणाणं, दुष्पणिहाणं सइअकरणं च । अणवट्ठियकरणं चिय, सामाए पंच अइयारा ॥११८ ॥ काय-मनो-वचनानां दुष्प्रणिधानं स्मृत्यकरणं च।। અનવસ્થિતવરણમેવ સામયિકે પતિવા II ૨૨૮ ૨૨૨૮ ગાથાર્થ– શ્રાવક સામાયિકમાં મન, વચન અને કાયાનું દુષ્પણિધાન, સ્મૃતિભ્રંશ અને અનવસ્થિતકરણ (=અનાદર) એ પાંચ અતિચારોનો કાળજીપૂર્વક ત્યાગ કરે છે. (૧) મનોદુષ્મણિધાન- સામાયિકમાં પાપનાં વિચારો કરવા. (૨) વચનદુષ્પણિધાન- સામાયિકમાં પાપનાં વચનો બોલવા. (૩) કાયદુષ્પણિધાન– સામાયિકમાં પાપનાં કાર્યો કરવા. (૪) સ્મૃતિભ્રંશ-પ્રમાદના કારણે અત્યારે મારે સામાયિક કરવાનું છે, મેં સામાયિક કર્યું છે કે નહિ વગેરે ભૂલી જવું. સ્મૃતિ મોક્ષના દરેક અનુષ્ઠાનનું મૂળ છે. (જે અનુષ્ઠાન યાદ ન હોય તેનું આચરણ શી રીતે થાય?). (૫) અનવસ્થિતકરણ– પ્રમાદથી સામાયિક લીધા પછી તુરત પારે. (સમય થયા પહેલાં પારે) અથવા ગમે તેમ ( ચિત્તની સ્થિરતા વિના) સામાયિક કરે. (૧૧૮) (પંચાશક-૧-૨૬) पुचि दिसिवयमाणं, जं विहियं जम्मपभिइ देसिक्कं । तंचेव मुत्तमित्तं, जहन्नओ सव्ववयमाणं ॥ ११९ ॥ पूर्वं दिग्वतमानं यद् विहितं जन्मप्रभृति देशैकम्। તવૈવ મુહૂર્તમાત્ર ધન્યત: સર્વવ્રતમાનમ્ | ૨૨૨ II . ... ૨૨૩૨ ગાથાર્થ– પૂર્વે જીવનપર્યત દિવ્રતમાં દિશાનું જે પ્રમાણ રાખ્યું હતું. (તેમાંથી ઘટાડીને) તેનો એક દેશ કરવો તેના એક દેશમાં અવકાશ કરવો =જવું-આવવું વગેરે રાખવું) તે દેશાવનાશિક છે. તેનો કાળ જઘન્યથી એક મુહૂર્ત પ્રમાણ છે. સર્વ વ્રતોનો જઘન્યથી કાળ એક મુહૂર્ત પ્રમાણ છે. (૧૧૯) एगमुहत्तं दिवसं, राइं पंचाहमेव पक्खं वा। वयमिह धारेह दढं, जावइयं उव्वहे कालं ॥१२० ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy