________________
૨૭૭.
મિથ્યાત્વ અધિકાર
ગાથાર્થ– જિનધર્મ પ્રાપ્ત થયે છતે અહિંસા, દાક્ષિણ્ય અને કરુણા વગેરે ગુણોથી યુક્ત અને અધિક મંદકષાયવાળાતે ભવ્ય મિથ્યાષ્ટિઓથી આઠમું મિથ્યાત્વ ધારણ કરાયું નથી, અર્થાત સમ્યકત્વ પ્રાપ્ત થયે છતે આ મિથ્યાત્વ ન હોય. (૩૪).
आभिणिवेसियमिच्छं, सम्मं जाणिज्ज जो कयग्गेण । तं पुण अभव्वजीवेहि नो पत्तं भवसमुहम्मी ॥३५॥ आभिनिवेशिकमिथ्यात्वं सम्यक् जानीहि यो कृताग्रस्तम् । તત્ પુનરમ નીવર્ગ પ્રાપ્ત અવસમુદ્ર . રૂ .................... ૪૬૨ ગાથાર્થ– જેણે સંસારનું પરિમાણ કર્યું છે સંસારનો કાળ પરિમિત કર્યો છે તેને આભિનિવેશિક મિથ્યાત્વ તું જાણ, અર્થાત્ તેને આભિનિવેશિક મિથ્યાત્વ હોય એમ તું જાણ. અહીં તાત્પર્યાર્થ એ છે કે જેણે એકવાર પણ સમ્યકત્વ પ્રાપ્ત કર્યું હોય તેને જ આભિનિવેશિક મિથ્યાત્વ હોય, અભવ્યજીવોએ તે મિથ્યાત્વ સંસારસમુદ્રમાં પ્રાપ્ત કર્યું નથી. (૩૫)
अट्ठममिच्छत्तंमि रुइं धम्माइरुईण हुज्ज वित्थारो। जइ कहवि पयट्टिज्जइ, तहा वि तस्संसणा हुज्जा ॥३६॥ अष्टममिथ्यात्वे रुचिर्धर्मादिरुचीनां भवति विस्तारः । ઃિ કથા પ્રવૃત્ય તથાપિ તયાંશના ભવેત્ ા રૂદ્ II ....... ૨૪૬૨ ગાથાર્થ– આઠમા મિથ્યાત્વમાં (યોગકથારુચિ અને ગુણીજનસંગરુચિ આદિ) જે રુચિ છે તે ધર્મચિ વગેરે (દશ પ્રકારના) સમ્યકત્વનો વિસ્તાર છે. જો કોઈ પણ રીતે સમ્યક્ત્વ ચાલ્યું જાય તો પણ તેની સત્તા રહે છે. ' વિશેષાર્થ- પન્નવણા ઉપાંગ વગેરેમાં ધર્મચિ વગેરે દશ પ્રકારનું સમ્યકત્વ જણાવ્યું છે. તેમાં ધર્મસચિવાળો જીવ સમ્યકત્વ પામેલો જ હોય એવો નિયમ નથી. પણ તે સમ્યકત્વ પામવાને લાયક અવશ્ય હોય આથી ધર્મરુચિવાળા જીવમાં દ્રવ્યથી ધર્મચિ સમત્વ હોય. તેવી રીતે આઠમા - મિથ્યાત્વમાં યોગચિ, યોગકથાસચિવગેરે પણ ધર્મરુચિ છે, અને તે જીવમાં ૧. અહીં મુદ્રિત પ્રતમાં અને બે હસ્તલિખિત પ્રતોમાંનો યોજએવો પાઠ છે. આ પાઠના આધારે " અર્થ બંધબેસતો નથી. એક હસ્તલિખિત પ્રતમાં ગોવાળ એવો પાઠ છે. એના આધારે છે અર્થ બંધબેસતો થાય છે. ના સ્થળે લેખકની ભૂલ સમજીને (R) એવો પાઠ લીધો છે.
*
સી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org