________________
૫૦ -
- સંબોધ પ્રકરણ
तिविहं कारगरोयगदीवगभेएहि साहुसेणिगाईणं। मिच्छादिट्ठीणं पुण, अभव्वाईणं पि तइयं तु ॥८२॥ त्रिविधं कारकरोचकदीपकभेदैः साधुश्रेणिकादीनाम् । મિથ્યાણીના પુનરખવ્યાવીના તૃતીયં તુ II ૮ર ... . ૧૪૪
ગાથાર્થ કારક, રોચક અને દીપક એ ત્રણ ભેદોથી સમ્યત્વે ત્રણ પ્રકારનું છે. તેમાં સાધુઓને કારક, શ્રેણિક વગેરેને રોચક અને અભવ્ય વગેરે મિથ્યાદષ્ટિ જીવોને દિપક સમ્યકત્વ હોય. (૮૨).
विहियाणुट्ठाणं पुण, कारगमिह रोअगं तु सद्दहणं । मिच्छट्टिी दीवइ, जं तत्ते दीवगं तं तु ॥८३ ॥ વિહિતાનુષ્ઠાને પુનઃ સારવામિદ રોવવંતુ શ્રદ્ધાનું કે મિથ્યાષ્ટિપતિ યત્ તત્ત્વનિ સીપ ત તુ II ૮ર. .. ૨૪પ :
ગાથાર્થ– આગમોક્ત ક્રિયા કરવી તે કારક સમ્યકત્વ છે. જિનોક્ત તત્ત્વોની માત્ર શ્રદ્ધા કરવી (ત્રક્રિયાનો અભાવ હોય) તે રોચક સમ્યક્ત્વ છે. મિથ્યાદૃષ્ટિજીવ બીજાઓને તત્ત્વો પ્રકાશિત કરે તે દીપકસમ્યક્ત્વ છે.
વિશેષાર્થ– જે સમ્યક્ત્વની વિદ્યમાનતામાં છે, જે પ્રમાણે કહ્યું હોય તે, તે પ્રમાણે કરે તે કારક સમ્યગ્દર્શન છે. જે માત્ર રૂચિને કરે તે સમ્યક્ત્વ રોચક જાણવું.
જે સમ્યકત્વની વિદ્યમાનતામાં સૂત્રમાં જે અનુષ્ઠાન જે પ્રમાણે કરવાનું કહ્યું હોય તે અનુષ્ઠાન તે પ્રમાણે કરે તે સમ્યક્ત્વ કારક છે. જે કરાવે તે કારક, કારક સમ્યક્ત્વ પરમ વિશુદ્ધિરૂપ છે. (આથી કારક સમ્યકત્વ સૂત્રમાં કહ્યા મુજબ અનુષ્ઠાન કરાવે છે.)
જે સમ્યક્ત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે (પણ અનુષ્ઠાન કરાવે નહિ) તે સમ્યકત્વ રોચક છે. જે રુચિ ઉત્પન્ન કરે તે રોચક. આ સમ્યકત્વમાં તેવા પ્રકારની વિશુદ્ધિ ન હોવાથી આ સમ્યકત્વ વિહિત અનુષ્ઠાનમાં માત્ર રુચિ ઉત્પન્ન કરે છે.
જે જીવ સ્વયં મિથ્યાષ્ટિ હોવા છતાં ધર્મકથા આદિથી બીજાને દીપાવે શ્રોતામાં સમ્યકત્વને ઉત્પન્ન કરે તેનું આ સમ્યકત્વ કારણકાર્યભાવથી દીપક જાણવું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org