SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ સંબોધ પ્રકરણ સુવર્ણની ભૂમિ (તળ)વાળું જિનગૃહ (જિનમંદિર) જે કોઈ પુરુષ કરાવે, તેના કરતાં પણ એટલે કે તેવું જિનમંદિર કરાવવા કરતાં પણ તપ સહિત સંયમનું પાલન કરવું એ) અધિક છે, અર્થાત ભાવપૂજા અધિક છે. (૧૩૦) पोसेइ सुहे भावे, असुहाई खवेइ नत्थि संदेहो। छिदइ नरयतिरिगई, पोसहविहिअप्पमत्तो य ॥१३१॥ पुष्णाति शुभान् भावान् अशुभानि क्षपयति नास्ति सन्देहः। -- fછત્તિ નર-તિર્યાતી પૌષધવિધ્યપ્રમ78 II ૨૩૨ / ૨૧૨ ગાથાર્થ–પૌષધવિધિમાં અપ્રમત્ત શ્રાવક શુભ ભાવોની પુષ્ટિ કરે છે, અશુભ કર્મોને ખપાવે છે અને નરક-તિર્યંચ ગતિને છેદે છે એમાં કોઈ સંદેહ નથી. (૧૩૧) सामाइअसामग्गि, अमरा चितंति हिययमझमि। जइ हुज्ज पहरमिक्कं, ता अम्ह देवत्तणं सहलं ॥१३२॥ सामायिकसामग्रीममराश्चिन्तयन्ति हृदयमध्ये । ઃિ મવેત્ પ્રણામે તાડમ ટેવ નમ્ II Bરૂર II હરપર ગાથાર્થ– જો એક પ્રહર સામાયિક થાય તો અમારો દેવ જન્મ સફળ બને એમ દેવો હૃદયમાં સામાયિકની સામગ્રીને વિચારે છે, અર્થાત્ સામાયિક કરવાનું ઝંખે છે. (૧૩૨). पोसहमसुहनिरंभण-मपमाओ अत्थजोगसंजुत्तो। दव्वगुणट्ठाणगओ, एगट्ठा पोसहवयस्स ॥१३३ ॥ पौषधाऽशुभनिरोधनमप्रमादोऽर्थयोगसंयुक्तः । વ્યપુસ્થાન-તિ પાથ: પૌષધવ્રતા ફરૂર I .................. હરપર ગાથાર્થ પૌષધ, અશુભ નિરંભણ, અપ્રમાદ, અર્થયોગસંયુક્ત અને દ્રવ્યગુણસ્થાનગત એ શબ્દો પૌષધવ્રતના એકીર્થક છે=પર્યાયવાચી શબ્દો છે. | વિશેષાર્થ– ધર્મની પુષ્ટિ કરે છે માટે પૌષધ કહેવાય છે. અશુભ ભાવોને અને અશુભ કર્મોને રોકે છે માટે અશુભનિભણ કહેવાય છે. પ્રમાદનો અભાવ થાય છે માટે અપ્રમાદ છે, પૌષધમાં રહેલ જીવ સાર્થક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy