________________
સમ્યકત્વ અધિકાર
૫૫
सम्मत्तदायगाणं, दुष्पडियारं भवेसु बहुएसु। सव्वगुणमेलियाहि वि, उवयारसहस्सकोडीहिं॥९३ ॥ सम्यक्त्वदायकानां दुष्प्रतिकारं भवेषु बहुकेषु। સર્વગુણનીત્તિતાપિfપ પારસહસ્રોપિક / રૂ . . .... ૧૧૯ ગાથાર્થ ઘણા ભવોમાં પણ સર્વગુણમિલિત એટલે (ગુરુએ કરેલા ઉપકારથી) બે ગણા, ત્રણ ગણા, ચાર ગણા એમ કરતાં કરતાં સર્વ ગણા (અનંતગુણ) એવા પણ હજારો, કરોડો ઉપકારોએ કરીને પણ સમકિત આપનાર ગુરુનો પ્રતિકાર (પ્રત્યુપકાર) કરવો અશક્ય છે, અર્થાત્ જે ગુરુએ સમકિત આપીને ઉપકાર કર્યો છે તેનાથી અનંતગણા કરોડો ઉપકારો વડે પણ તેનો પ્રત્યુપકાર કરી શકાતો નથી થઈ શકતો નથી) માટે સમકિતદાતા ગુરુની મોટી ભક્તિ કરવી. (૩) (ઉપ.મા. ગા-૨૬૯)
सम्मत्तंमि उलद्धे, ठड्याइं नरयतिरियदाराई। दिव्वाणि माणुसाणि य, मुक्खसुहाई सहीणाइं ॥९४ ॥ सम्यक्त्वे तु लब्धे स्थगितानि नरकतिर्यग्द्वाराणि । રિવ્યાળિ માનુષણ ૨ મોક્ષસુવાનિ સ્વાધીનારિ II ૨૪ ૨૧દ્દ
ગાથાર્થ–પુનઃ વળી) સમકિત પામે છતે જ્યારે સમકિત પ્રાપ્ત થાય છે ત્યારે) નરકગતિ અને તિર્યંચગતિનાં દ્વારા બંધ થઈ જાય છે તે ગતિઓમાં જન્મ થતો નથી). કેમ કે સમકિત પામેલા મનુષ્યો દેવાયુ જ બાંધે છે અને સમકિત પામેલા દેવો મનુષ્યા જ બાંધે છે, તેથી તે દ્વારા બંધ થાય છે એ અહીં તાત્પર્ય છે. તથા દેવ સંબંધી, મનુષ્ય સંબંધી અને મોક્ષ સંબંધી સુખો પોતાને સ્વાધીન થાય છે. (૯૪) (ઉપ.મા. ગા-૨૭૦) . सम्मत्तं सम्मत्तं, सव्वेवि वयंति अप्पधम्मदिढे।
जइ एवं तो मिच्छत्तवित्थारं कत्थइ न भवे ॥१५॥ सम्यक्त्वं सम्यक्त्वं सर्वेऽपि वदन्त्यात्मधर्मदृढाः।।
વં તદા મિથ્યાત્વવિસ્તાર પુત્રવિદ્ર મા 99 II ... ૧૫૭ ગાથાર્થ પોતાના (=પોતે માનેલા) ધર્મમાં દઢ બધાય સમ્યક્ત્વ સમ્યક્ત્વ એમ બોલે છે. (પણ બધાયમાં સમ્યકત્વ હોતું નથી.) જો એમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org