SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૭ આલોચના અધિકાર तीर्थङ्करादिपदानामनाशातनपरस्य सर्वाग्रम् । પ્રાયશ્ચિત્ત ધાન્ ભવેત્ રિ સંયમોઘુp: I ધરૂ II . ૨૫૪૦ ગાથાર્થ– તીર્થકર વગેરે (પૂજય) પદોની આશાતના કરનાર ન હોય અને જો સંયમમાં ઉદ્યમી હોય તો તેને (સવઘeસંપૂર્ણથી આગળનું પ્રાયશ્ચિત્ત આપે, અર્થાત્ તેના અપરાધ પ્રમાણે પ્રાયશ્ચિત્તનું જે સ્થાન હોય તે સ્થાનથી આગળનું સ્થાન આપે. જેમ કે આયંબિલ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો નિવિ આપે. અથવા છેદ પ્રાયશ્ચિત્ત આવતું હોય તો તેની આગળનું તપ પ્રાયશ્ચિત્ત આપે. (૩) आयरियं साइसयं, तित्थयरंगणहरं महड्डियं । आसायंतो बहुसो, अणंतसंसारिओ भणिओ॥६४॥ आचार्य सातिशयं तीर्थङ्करं गणधरं महधिकम्। બારાતયમ્ વહુડના સંપારિવો પતિ: I ૬૪ . .... ૧૪૨ ગાથાર્થ– અતિશયોથી યુક્ત આચાર્ય, તીર્થકર, ગણધર અને મહર્ધિકની (=વૈક્રિયલબ્ધિ-વાદલબ્ધિ વગેરે લબ્ધિને પામેલા સાધુની) અનેકવાર આશાતના કરનારને અનંત સંસારી કહ્યો છે. (તીર્થકરાદિની આશાતના કરનાર સમ્યકત્વાદિ ગુણોનો ઘાતી બને છે. મિથ્યાત્વાદિ કર્મનું ઉપાર્જન કરે છે. આના કારણે સન્માર્ગથી પરાંમુખ બનેલા તેને ઘણા કાળ સુધી સન્માર્ગની પ્રાપ્તિ થતી નથી. (૬૪) सइ सामत्थे पवयणकज्जे उज्जुत्ते उन तस्सावि । પાછાં નાથ, મારે વાંવિમવિ ફૂલ | सति सामर्थ्य प्रवचनकार्ये उद्युक्ते तु न तस्याऽपि । પ્રાયશ્ચિત્ત નાયડનાળ વાર્થ વિમવિ. દૂધ ................... ૨૧૪૨ ગાથાર્થ– સામર્થ્ય હોય અને પ્રવચનના કાર્યમાં પ્રયત્નશીલને પણ થયેલા અપરાધથી કોઈ પણ રીતે કંઈ પણ પ્રાયશ્ચિત્ત થતું નથી. (૬૫) आगमसुय आणा धारणा य जीए च पंच ववहारा । केवलमणोहिचउदसदसनवपुव्वाइ पढमोऽत्थ ॥६६॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy