SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯ સમ્યકત્વ અધિકાર જિનવચનાનુસારી વચનને તત્ત્વરૂપ માને છે તે શુદ્ધ સમ્યગ્દર્શનને ધારણ કરે છે, અને તેણે સઘળા પૃથ્વીતળને વિભૂષિત કર્યું છે. એ સિવાયનો બીજો જીવ મમત્વ અને મિથ્યાત્વથી વાસિત છે અને શિથિલાચારી જેવો છે. પાર્જિશિથિલાચારી.(૯૯) कुसमयसुईण महणं, सम्मत्तं जस्स सुद्वियं हियए। तस्स जगुज्जोयकर, नाणं चरणं च भवमहणं ॥१०॥ कुसमयश्रुतीनां मथनं सम्यक्त्वं यस्य सुस्थितं हृदये। તસ્ય નાદ્યોતર જ્ઞાન વર વ મવમથનમ્ II ૨૦૦ ||. ૨૬ર ગાથાર્થ કુશાસ્ત્રોના શ્રવણને બંધ કરનારું સમ્યકત્વ જેના હૃદયમાં સારી રીતે સ્થિર થયેલું છે તેનું જ્ઞાન જગતને પ્રકાશિત કરનારું છે અને તેનું ચારિત્ર ભવનો નાશ કરનારું છે. વિશેષાર્થ– આજે જૈન કહેવાતા જે લોકો ગમે તેનું વ્યાખ્યાન-ભાષણ સાંભળવા જાય છે અને ગમે તેનાં પુસ્તકો વાંચે છે તેમની સામે “કુશાસ્ત્રોના શ્રવણને બંધ કરનારું” એવું સમ્યકત્વનું વિશેષણ લાલબત્તી ધરે છે. (૧૦૦) लब्भइ सुरसामित्तं, लब्भइ पहुयत्तणं न संदेहो। एगंनवरिन लब्भइ, दुल्लहरयणं च सम्मत्तं ॥१०१॥ लभ्यते सुरस्वामित्वं लभ्यते प्रभुकत्वं न संदेहः । નિવરિન તથ્થતે દુર્તમાd સચવત્વમ્ II ૨૦૨ II ૨૬૩ ગાથાર્થ– દેવોનું સ્વામીપણું મેળવી શકાય છે, ધન આદિનું સ્વામીપણું મેળવી શકાય છે, પણ એક દુર્લભ એવું સમ્યત્વરૂપી રત્ન મેળવી શકાતું નથી, અર્થાત્ જગતમાં બધું જ મેળવવું સહેલું છે, પણ સમ્યકત્વ મેળવવું કઠીન છે. (૧૦૧) गुरुणो गुरुगुणजुत्ता, समयपमाणेण ताण नाऊण । वयणायरणा संविग्ग-पक्खाइगुणेहिं भइयव्वा ॥१०२॥ गुरवो गुरुगुणयुक्ताः समयप्रमाणेन तान् ज्ञात्वा । વનાવાળખ્યાં સંવિનપતિપુર્વજીવ્યા / ૧૦૨ ૨૬૪ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy