________________
૮૦ :
સંબોધ પ્રકરણ ગાથાર્થ– પોતાના ધનનો નિષેધ કરવો, અર્થાત્ પોતે સાધર્મિકને વ્યાજથી કે વ્યાજ વિના ધન આપ્યું હોય, સાધર્મિક હવે ધન પાછું આપી શકે તેવી સ્થિતિમાં ન રહ્યો હોય વગેરે કારણથી તે ધન માફ કરી દેવું, ઇત્યાદિ સર્વલોકમાં જે રીતે નિંદનીય ન બને તે રીતે વાત્સલ્ય અને પ્રભાવના વગેરે કરે. (૩૭)
पवयणलिंगेहिं दुहा, चउहा ते दव्वभावभेएहिं।.. . साहम्मिया विसेसा, भावजुया तम्मि विण्णेया ॥३८॥ प्रवचन-लिङ्गाभ्यां द्विधा चतुर्धा ते द्रव्यभावभेदाभ्याम् । સધર્મા વિશેષ માવયુતામિ વિજોયા: રૂ૮ . .... ૨૦૦૨ ગાથાર્થ પ્રવચન અને લિંગ એમ બે ભેદથી અથવા દ્રવ્યથી અને ભાવથી એમ બે ભેદથી ચાર પ્રકારે સાધર્મિકો જાણવા. તેમાં ભાવથી યુક્ત સાધર્મિકોને વિશેષ(=ઉત્તમ) જાણવા.
વિશેષાર્થ– ચાર ભાંગા આ પ્રમાણે છે– ૧. પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી સાધર્મિક ન હોય જૈનેતર બધા જીવો. ૨. પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી પણ સાધર્મિક હોય ધર્મક્રિયાયુક્ત સમ્યગ્દષ્ટિ શ્રાવક. ૩. પ્રવચનથી સાધર્મિક ન હોય અને લિંગથી સાધર્મિક હોય જૈન ધર્મને પાળનાર મિથ્યાષ્ટિ. ૪. પ્રવચનથી સાધર્મિક હોય અને લિંગથી સાધર્મિક ન હોય ધર્મક્રિયાથી રહિત સમ્યગ્દષ્ટિ. એ જ પ્રમાણે દ્રવ્યથી અને ભાવથી ચતુર્ભગી સમજવી. (૩૮)
इच्चाइ धम्मकिच्चं, कुव्वइ सव्वत्थ उचियभत्तीए। जिणसासणप्पसंसा, विसेसओ जायए एवं ॥३९॥ इत्यादि धर्मकृत्यं करोति सर्वत्रोचितभक्त्या। જિનશાસનપ્રશંસા વિશેષતો નાતે વિI રૂ . ... ....... ૨૦૦૩
ગાથાર્થ– શ્રાવક ઈત્યાદિ ધર્મકાર્યો સર્વસ્થળે ઉચિત ભક્તિથી કરે, એમ કરવાથી વિશેષથી શાસનપ્રભાવના થાય. (૩૯)
कल्लाणगतिहीसु पव्वेसु तह य पव्वतिहीसु। जिणपडिवत्ती सम्म, किज्जइ तह धम्मजागरिया ॥४०॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org