________________
૬
સંબોધ પ્રકરણ विधिवादं नयवादमागमवादं खलु चरितानुवादम्। । જ્ઞાત્વા સુશાનાં : સતિ સાવિ : શ્રદ્ધા છે ? ........... ૨૭રૂ ગાથાર્થ- વિધિવચનને, નયવચનને, આગમવચનને અને મહાપુરુષોએ કહેલા સદાચારીઓના જીવનચરિત્રોને જાણીને જે સદાય કરે=આચરણ કરે તે શ્રાવક છે. (૯) चिइवंदण गुरुवंदण, पइदिणमावस्सयाइकरणं च । गोसे पच्चक्खाणं, चउदसनियमाण संगहणं ॥१०॥ चैत्यवन्दनं गुरुवन्दनं प्रतिदिनमावश्यकादिकरणं च.। પ્રત્યુષસિ પ્રત્યાહ્યા વતુર્વનિયમાન સંગ્રહણમ્ II ૨૦ | ....... ૭૪
ગાથાર્થ દરરોજ સવારે ચૈત્યવંદન, ગુરુવંદન, આવશ્યક (=પ્રતિક્રમણ) વગેરે અને પચ્ચખાણ કરવું અને ચૌદ નિયમો સારી રીતે ગ્રહણ કરવા. (૧૦)
सच्चित्तदव्वविगई-वाणहतंबोलवत्थकुसुमेसु । वाहणसयणविलेवण-बंभदिसन्हाणभत्तेसु ॥११॥
વત્ત-ક-વિત્યુપાન––તત્ત્વોત્ત-વસ્ત્ર-કુસુમપુ ! વાહન-શયન-વિન્સેપન-બ્રહ્મ-દિશા-સ્નાન-પy I ?? I . ... ૨૭%
ગાથાર્થ આ ગાથામાં બતાવેલા ચૌદ નિયમો ધારવાની સમજ નીચે પ્રમાણે છે
૧. સચિત્તનો ત્યાગ– ઉત્સર્ગ માર્ગે શ્રાવકે સર્વ સચિત્તનો ત્યાગ કરવો જોઈએ, જો તેવી શક્યતા ન હોય તો નામ-નિર્ણયપૂર્વક અમુક અમુક સચિત્ત વસ્તુઓ સિવાયની બીજી સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ, નામનો નિર્ણય પણ કરી ન શકાય, તો એક, બે કે અમુક સંખ્યાથી વધુ સચિત્ત વસ્તુઓનો ત્યાગ કરવો જોઈએ; કારણ કે– નિરવક્તાહા ઇત્યાદિ ગાથામાં જણાવ્યા પ્રમાણે શક્ય હોય તેટલો નિરવદ્ય આહારથી જ નિભાવ કરવો તે ઉત્તમ શ્રાવકનું કર્તવ્ય છે, દરરોજ એકેક ભિન્ન ભિન્ન સચિત્ત વસ્તુ વાપરનારને પણ દરરોજ જુદી જુદી વસ્તુઓ વાપરવાથી પરિણામે-લાંબે કાળે સર્વ સચિત્તનો ઉપભોગ થઈ શકે છે, તેથી નામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org