SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક વ્રત અધિકાર ૧૮૭ ગાથાર્થ–મગ, અડદ વગેરે કઠોળ જો કાચાં (દૂધ, દહીં, છાશ, શીખંડ વગેરે) ગોરસમાં ભળે તો તરત જ (અસંખ્ય) ત્રસ જીવો ઉપજે છે અને દહીંમાં પણ બે દિવસ (રાત્રિ) પૂર્ણ થતાં તુર્ત ત્રસ જીવો ઉપજે છે. વિશેષાર્થ– દશવૈકાલિકસૂત્રની ટીકામાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લખે છે કે. रसजा:-तक्रारनालदधितीमनादिषुपायुकृम्याकृतयोऽतिसूक्ष्मा भवन्ति ॥ “છાશ, કાંજી, દહીં, ઓસામણ વગેરે (રસો)માં વિઝાના કૃમિના સમાન આકારવાળા અતિ સૂક્ષ્મ જીવો ઉપજે છે.” પૂ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ યોગશાસ્ત્ર પ્રકાશ ૩-શ્લોક સાતમામાં જણાવે છે કે–“ રદ્ધિતયાતીત (વર્ષ)” “બે દિવસ (રાત્રિ) વ્યતીત થયેલું દહીં ત્યાગ કરવું.” (૮૮) दव्वंतरसंपत्ते, सीए वि हु गोरसंमि सिणंमि । उसिणे वि अवक्खेवो, न जुज्जए गोरसाईणं ॥८९॥ द्रव्यान्तरसंप्राप्ते शीतेऽपि खलु गोरसे उष्णे। ૩wોડપ અવક્ષેપ ન મુખ્ય રસાલીનામ્ II 28 I ... ૨૦૧૨ ગાથાર્થ– દ્રવ્યાંતરને પામેલા શીખંડ આદિ (અન્ય દ્રવ્યરૂપે બનેલા) પણ ઠંડા=કાચા અને (૩uો )ગરમ કરવા છતાં બરોબર(આંગળી દાઝે તેટલું) ગરમ ન કરેલા ગોરસમાં કઠોળ ભેગું કરવું યોગ્ય નથી. ગરમ કરેલા પણ કઠોળમાં કાચો ગોરસ ભેગો કરવો યોગ્ય નથી. (૮૯) ૧૬. અનંતકાયसव्वाओ कंदजाई, सूरणकंदो य वज्जकंदो य । अलहलिहा य तहा, अलं तह अल्लकच्चूरो ॥९॥ सर्वाः कन्दजातयः सूरणकन्दश्च वज्रकन्दश्च । માર્તાિ તથાડડ તથા નૂદ II ૬૦ I .... ૨૨૨૦ सत्तावरी विराली, कुंआरितह थोहरी गलोइआ। लसणं वंसकरिला, गज्जरं लूणो य तह लोढो ॥९१॥ शतावरी विराली कुमारी तथा थोहरी गुडूची। ના વંશરીરં વMાં નવા તથા તોલ્સ ૧૨ ............ ૧૨૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005626
Book TitleSambodh Prakaran Part 03
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy