________________
૯૦ :
સંબોધ પ્રકરણ कुल-गणप्रभृतिपदेषु भजना सागारमितरयतनया।
વિશેષ નામાનામં તથા જ્ઞાત્વી II ર II......... ......૨૦૨૦ ગાથાર્થ– કાર્ય-અનાર્યના વિશેષને અને લાભાલાભને જાણીને ઉત્સર્ગ-અપવાદની યાતનાથી કુલ-ગણ વગેરેની સેવા-ભક્તિ કરે.
વિશેષાર્થ– અમુક પ્રકારના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં અમુક કાર્ય કરવા યોગ્ય હોય અને અમુક પ્રકારના દ્રવ્યાદિમાં અમુક કાર્ય કરવા યોગ્ય ન હોય, અમુક સંયોગોમાં અમુક કાર્યથી લાભ થાય, અમુક સંયોગોમાં અમુક કાર્ય કરવાથી લાભના બદલે હાનિ થાય. જેમ કે સાધુની ગાઢ બિમારી આદિમાં આધાકર્મ આદિ દોષોથી દૂષિત આહાર વહોરાવવાથી લાભ થાય. આવા કારણ વિના તેમ કરે તો લાભના બદલે હાનિ થાય. આ બધું જાણીને સેવા-ભક્તિ કરે. (૨૫) नामाइचउब्भेया, सड्डा तह नामठवणओ सुगमा। इगवीसगुणसमेओ, दव्वे स मओ जिणमयस्स ॥२६॥ નામાવિવાર્ષે શ્રાદ્ધ તથા નાન-સ્થાને સુમો
વંશતિસુખસમેતો ત્રચ્ચે ૪ મતો નિનમતી 1 રદ્દ ... ૨૦૨૨ ગાથાર્થ– શ્રાવકો નામ વગેરેથી ચાર પ્રકારના છે. તેમાં નામ શ્રાવક અને સ્થાપના શ્રાવક સુગમ છે. એકવીસ ગુણોથી યુક્ત જિનશાસમાં દ્રવ્યશ્રાવક રૂપે માન્ય છે.
દ્રવ્ય શ્રાવકના ૨૧ ગુણો संतो दंतो धीरो, असढज्जु परहियत्थकारी य ।
अविहिच्चाई उदत्तो, अवंचणो पावभीरू य ॥२७॥ શાન્તો રાતો ધીરોડશ૪: ઋg: પરહિતાર્થારી
વાત નધિત્યાની ડારોડવેશ્ચન: પાપીઠ્ઠ II ર૭ I .... - ૨૦રૂર सद्धालूओ चियन्नू, पइण्णवाई अणिंदसुपरिक्खो। अत्तगुणमि सुलद्ध-लखो हु परमसमए ॥२८॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org