________________
२४८
સંબોધ પ્રકરણ ગાથાર્થ સર્વ નદીઓની જેટલી રેતી થાય અને સર્વ સમુદ્રોનું જેટલું પાણી થાય તેનાથી પણ અનંતગણો અર્થ એક સૂત્રનો થાય છે. (૫૧) जिणवयणमोअगस्स उ, रत्तिं च दिया य खज्जमाणस्स। तत्तिं बुहो न वच्चइ, हेउसहस्सोवमूढस्स ॥५२॥ जिनवचनमोदकस्य तु रात्रिं च दिवा च खाद्यमानस्य । तृप्तिं बुधो न व्रजति हेतुसहस्रोपगूढस्य ॥ ५२ ॥ ............. १३६९
ગાથાર્થ– હજારો હેતુઓથી યુક્ત અને રાત-દિવસ ભક્ષણ કરાતા જિનવચનરૂપ મોદકથી વિદ્વાન તૃમિને પામતો નથી. (પર)
नरनिरयतिरियसुरगणसंसारियसव्वदुक्खरोगाणं।। जिणवयणमागमोसहमपवग्गसुहक्खयप्फलयं ॥५३॥ नर-निरय-तिर्यक्-सुरगणसांसारिकसर्वदुःखरोगाणाम् । .. जिनवचनागमौषधमपवर्गसुखाक्षयफलदम् ॥ ५३ ॥ ......... १३७०
ગાથાર્થ– મનુષ્યો, નારકો, તિર્યંચો અને દેવસમૂહના સાંસારિક સર્વદુઃખરૂપ યોગોનું ઔષધ જિનવચનરૂપ શાસ્ત્ર છે. એ ઔષધ મોક્ષસુખરૂપ અક્ષયફળને આપનારું છે. (૩)
रागद्दोसकसायासवाइकिरियासु वट्टमाणाणं । इहपरलोगावाए, झाइज्जा वज्जपरिवज्जी ॥५४॥ राग-द्वेष-कषाया-ऽऽस्रवादि-क्रियासु-वर्तमानानाम् । इहपरलोकापायान् ध्यायेद् वापरिवर्जी ॥ ५४ ............. १३७१
ગાથાર્થ– રાગ, દ્વેષ, કષાય અને આશ્રવાદિ ક્રિયાઓમાં વર્તતાને આ લોક-પરલોકના અનર્થ (કવા આવે છે તે) વર્ય (અકૃત્ય)નો ત્યાગી ध्यापे-मेयताथी वियारे. (५४) । पयइठिइपएसाणुभावभिन्नं सुहासुहविहत्तं । जोगाणुभावजणियं, कम्मविवागं विचिंतिज्जा ॥५५॥ प्रकृति-स्थिति-प्रदेशा-ऽनुभावभिन्नं शुभाशुभविभक्तम् । योगानुभावजनितं कर्मविपाकं विचिन्तयेद् ॥ ५५ ॥.. ......... १३७२
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org